________________
છે. આ ક્ષાયિક વીર્યમાં સમગ્ર જગતને પલટાવી નાંખવાની શક્તિ હોય છે. પરંતુ એ રીતે પલટાવવાનું કેઈ આત્મા કેઈ કાળે કરે જ નહિ. કારણ કે એવી રીતના પ્રગટવર્યવાળા આત્માને એવું કરવાનું કોઈ પ્રયજન હેતું નથી.
ન્યૂનાધિક પ્રમાણમાં પણ વીયતરાય કર્મસ્વરૂપ આવરણ જ્યાં સુધી આત્મ પ્રદેશના વીર્યને આચ્છાદિત કરીને રહે છે, ત્યાં સુધી ગમે તેવા પ્રમાણુવાળા વીર્યને ક્ષાપશમિક વીર્ય કહેવાય છે. ક્ષાયિક વીર્યધારક સર્વ આત્માઓનું વીર્ય સદાકાળ એક સરખું જ હોય છે. જ્યારે લાપશમિક વીર્યધારક સર્વ આત્માઓના વીર્યમાં વિવિધતા હોય છે.
કેવલી ભગવાન તથા સિદ્ધ પરમાત્મા ક્ષાયિકવીર્યવંત હોય છે. તેમાં પણ સલેશ્ય અને એલેશ્ય એમ વીર્યના બે પ્રકાર પડે છે. લેણ્યાસહિત વિર્યવાળા જીવે સગિ કહેવાય છે, અને લેક્ષારહિત વિર્યવાળા જી એગી કહેવાય છે. તેનું કારણ એ છે કે લેશ્યાવાળા જીના લબ્ધિ (આત્મ) વીર્યનું પ્રવર્તન અર્થાત્ તે આત્માને પ્રયત્ન, મન-વચન અને કાયા દ્વારા થતા હોઈ તે જીવો સગી કહેવાય છે, અને લેશ્યા વિનાના જીના લબ્ધિ વીર્યમાં મન-વચન અને કાયારૂપ સાધનોનો ઉપયોગ હોતું નથી, માટે તે જીવે અગી કહેવાય છે. આ અયોગી જીવે પુદ્ગલ ગ્રહણ કરતા જ નથી.
ક્ષાપશમિક વીર્ય તે સલેશ્યી જ હોય. અલેશ્ય ક્ષાયિક વીર્યવંત તે ચૌદમા ગુણસ્થાનકવતી અગી કેવલી તથા સિદ્ધ પરમાત્મા જ હોય અને સલેશ્ય ક્ષાયિકવીર્ય તે સગી