________________
er
ઝુકાવ ), અવિરતિ ( પાપ ત્યાગની પ્રતિજ્ઞા નહિ હોવાથી ચાલુ રહેવાવાળી પાપની છૂટ ), કષાય (ક્રાધ-માન-માયા અને લાભ તથા કામુ –શાકાદિ આત્માના કલુષિત પિરણામ ), અને યાગ ( મન-વચન-કાયાની પ્રવૃત્તિ અર્થાત્ વિચાર-વાણી અને હલનચલન આદિ ક્રિયા ), એ ચાર કારણાને લઈ ને આત્મા સાથે કર્મ બંધાય છે.
ક ખ ધમાં ઉપરોક્ત ચાર કારણેા પૈકીનાં પ્રથમનાં ત્રણ કારણેા તે જીવે પાતે પૂર્વે બાંધેલ માહનીય સંજ્ઞાધારક ક રજકણ સમૂહના વિપાકાયથી વતા આત્માના આંતિરક દણા છે. આ દુર્ગુણાને જ ભાવ કમ કહેવાય છે અને તે હોવામાં મેાહનીય સંજ્ઞાધારક રજકણ સમૂહ સ્વરૂપ દ્રવ્યકમ જ કારણરૂપ છે. એટલે આત્મામાં સંબ ંધિત બની રહેલ મેાહનીય સંજ્ઞાધારક રજકણુસમૂહના નિમિત્તને પામી જીવમાં મિથ્યાત્વઅવિરતિ અને કષાય પ્રગટે. અને મિથ્યાત્વાદિની પ્રગટતાથી પુનઃ મેહનીય સંજ્ઞાધારક નવાં રજકણ સમૂહના આત્મામાં સબંધ થાય. આવી રીતે મેાહનીય કર્મ અને મિથ્યાત્વાદિ આત્માના દુર્ભાવા અરસ્પરસ કાર્ય-કારણ રૂપે વર્તે છે.
કષાયે તે રાગદ્વેષ છે. ક્યા કાચા રાગસ્વરૂપે અને ક્યા ક્યાય દ્વેષ સ્વરૂપે કહેવાય છે ? તે ભિન્ન ભિન્ન દૃષ્ટિકાણથી જૈન શાસ્ત્રીમાં બહુ જ સ્પષ્ટપણે સમજાવેલ છે.
દરેક કર્મોની ખરી જડ તેા કષાય જ છે. મન-વચન અને પ્રયાના ચેગો સમાનપણે વર્તતા હોવા છતાં પણુ કષાયમુક્ત આત્માને બંધાતું કર્યું નથી તેા વિપાકનક થતું કે