________________
કર
વીના શ્વાસને એક ખાટલીમાં ભર્યાં. ઘૃણા અને શત્રુતાના ઉગારાના સમયમાં નીકળતા શ્વાસને તેણે આમ ખાટલીમાં જમા કરી લીધા. પછી તેણે જોયું તે તેને માલુમ પડ્યુ કે કાધી દશામાં જે શ્વાસ, મનુષ્યના દેહમાંથી બહાર નીકળે છે, તેમાં એટલું તેા ભારે ઝેર હાય છે કે જો એ શ્વાસ, વીસ સુવાને ઇંજેકશન દ્વારા આપવામાં આવે તે જરૂર તેઓ મૃત્યુ પામે છે.”
આ ઉપરથી એક બીજી વાત પણ સિદ્ધ થાય છે કે · પૂરા ચિંતવન દ્વારા છેડાતા વિચારતર ંગાનાં અણુએ એવાં ઝેરી હાય છે કે અન્યને પણ ઝેરી બનાવે છે.
ગ્રહણયોગ્ય આઠે પૌલિક વણામાંથી ઉપરોક્ત રીતે શરીર,ઉચ્છ્વાસ, વાણી અને વિચાર સ્વરૂપે થતુ પરિણમન તે જીવ પ્રયત્નથી જ થાય છે. પેાતપેાતાના અંગે થતી શરીર રચનાદિ ક્રિયા તે પાતપાતા જ પ્રયત્ન થાય છે. કોઈ એક જીવના પ્રયત્ને અન્ય જીવના શરીરાદ્ઘિની રચના થઈ શકતી નથી.