________________
હોઈ આત્મા સાથે ક્ષીરનીરવ સંમિશ્રિત બની રહેવાનું બતાવી શક્યા નથી. આત્મા સાથે સંમિશ્રિત અવસ્થામાં પણ તે ઉપર છ વડે થતાં કેવા પ્રગ દ્વારા તેને આત્મામાંથી હટાવી, તેનાથી આવરણ રહિત બની, આત્માના અનંત પ્રકાશને વિશ્વમાં પ્રકાશિત કરી શકાય તે રીતના વિજ્ઞાનને પણ તેઓ સમજાવી શક્યા નથી. જ્યારે સર્વજ્ઞ વીતરાગ પ્રણિત જૈનદર્શમાં આ અંગેનું વિરાટ સાહિત્ય આજે પણ મોજુદ છે.
વિશ્વમાં સ્કૂલ યા સૂક્ષ્મ સ્વરૂપે વિદ્યમાન અણુસમુહ પૈકી, આત્મા પ્રત્યે આકર્ષાઈ આત્મામાં એંટી જવાની ગ્યતા તે કેવળ “કાર્મણ વર્ગણાવસ્થાએ પ્રાસ આણુસમૂહમાં જ હોય.
લેહ અવસ્થા પ્રાપ્ત અણુઓમાં જેમ લેહચુમ્બક પ્રત્યે જ ખેંચાવાની અને લેહચુંબકમાં જેમ લેહના કણને જ ખેંચવાની તાકાત છે, તેમ જીવ અને કાશ્મણવર્ગણની રજકણે સંબંધમાં પણ સમજી લેવું.
આ કાર્મણવર્ગની રજકણે પ્રતિસમય અઢળક પ્રમાણમાં આત્માને એંટીને આત્માની સાથે લેહાગ્નિવત્ કે ક્ષીરનીરવત એકરસ જેવી થઈ જાય છે.
જીવની માનસિક-વાચિક કે કાયિક કેઈપણ પ્રકારની પ્રવૃત્તિ સમયે જ એ કામણવર્ગણની રજકણે ખેંચાય છે. એવી એગિક પ્રવૃત્તિ રહિત છ પ્રત્યે તેતે રજણ નથી ખેંચાતી કે નથી ચુંટતી.