________________
૪
વીતરાગ અનેલ એ સર્વજ્ઞ મહાપુરૂષાએ વિશ્વના પ્રાણીઓ સમક્ષ રજુ કર્યું" છે કે આ વિશ્વમાં એક એવા પૌદ્ગલિક રજકણા ( અણુએ )નુ અસ્તિત્વ વી રહ્યું છે કે જેણે સંસારી આત્માની અનંત શક્તિઓને આવરી લીધી છે. અનંત સુખના ઝરા પેાતાના આત્મામાં જ નિરંતર સ્થાયી હાવા છતાં એ પેાલિક રજકણૈાથી પરાધીન બનેલા આત્માને પોતાનું સ્વતંત્ર સુખ ભૂલાઈ ગયુ છે. અને પૌદ્ગલિક સુખે જ સુખી થવાની ઘેલછાવાળા બની રહ્યો છે.
આ રજકણા અતિ સૂક્ષ્મ છે, અને ચક્ષુગાચર થઈ શકે તેવાં નથી. અણુની વિરાટ શક્તિ આજના વૈજ્ઞાનિક યુગમાં કોઈથી અજાણ નથી. તેા પછી વૈજ્ઞાનિકોએ માની લીધેલ અણુ કરતાં પણ અત્યંત સૂક્ષ્મ એવાં આ રજકણા અનંત શક્તિવંત હાય એમાં શું આશ્ચય ?
આ સૂક્ષ્મ રજકણા ચૌઢરાજલેાકમાં ઠાંસી ઠાંસીને ભરેલાં જ રહે છે. કોઈપણ જગ્યાએ રહેલ આત્મામાં આ રજકણા આકર્ષાઈ ક્ષીરનીરવત્ સમિશ્રિત બની જાય છે. સમિશ્રિત અનતાં તે રજકણા પ્રથમ કહેવાઈ ગયેલ આઠ ગ્રહણ ચેાગ્ય પૌદ્ગલિક વગ ણાઓ પૈકીની છેલ્લી કામ ણુવગણાએનાં જ હાય છે, અને આત્માની સાથે મિશ્રિત બન્યા બાદ અવસ્થાન્તર પ્રાપ્ત તે રજકણા “ કમ ” સજ્ઞાથી ઓળખાય છે. કેટલાક દશ નકારાએ સ‘સારી જીવાના સુખ-દુઃખનું કારણ “ કમ^ '* જણાવ્યું, પરંતુ તે કમ એક પ્રકારનાં પૌદ્ગલિક રજકણે
*