________________
૩૧
આવા પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન “ચેાનિપ્રામૃત” નામે ગ્રંથમાં ભરપુર હતુ. આજે એ ગ્રંથ લુપ્ત બન્યા છે.
વળી રસાયણની મિશ્ર શક્તિ ઉપરાંત યાંત્રિક સાધનામાં પણ્ યાંત્રિક ઘેાડા, કબુતર, હાથી વગેરે બનાવી ઉડ્ડયન ક્રરી શકવાની હિકકતા પણ પૂર્વ કાલીન છાંતામાં મળી આવે છે.
તથા વ્યાપારી હુન્નર, ઉદ્યોગ, શહેર રચના, શિલ્પ, ઈજનેરી કામ વગેરેમાં પૂર્વકાલીન પ્રજાનુ જ્ઞાન કેટલા પ્રમાણમાં વિકાસ પામેલું હતું, તેની ખાત્રી ૮ માહન–જો–ડેરાના અવશેષો ” આજે પણ આપણને કરાવી રહ્યું છે.
ઉપરોક્ત માનવ ઉપયાગી પૌદગલિક આવિષ્કારા ઉપરાંત પણ અમુક શબ્દ-ની દ્વારા જગતમાં ઉપસ્થિત મુશ્કેલીઓને દૂર હટાવવાના, દેવતાઓને પણ વશ કરી લેવાના, ભૂતલ કે આકાશમાં ઉડ્ડયન કરવાના, સ્વરૂપ પરિવર્તન કરી શકવાના, ઈત્યાદિ તાંત્રિક અને મંત્રિક આવિષ્કારો બિલકુલ મામુલી દ્રવ્યથી અને અલ્પકાળ વ્યયથી ભારતના માનવીઓ કરી શકતા હતા. છતાં પણ આવા પૌલિક આવિષ્કારો કરતાં આત્મિક આવિષ્કારોની મહત્તા તે સમયે વિશેષ હતી. એટલે પૌદ્ગલિક આવિષ્કારોના વ્યય, પરાને વિસરી સ્વાર્થવૃદ્ધિમાં કે દયા-દાન–સહાનુભુતિ અને પરોપકારને ભૂલી જઈ સંગ્રહવૃતિમાં ન હતા. વળી તે આવિષ્કારના ઉપયેાગમાં ભાગની લાલસા કે અસતાષની જ્વાલા ન હતી. અહંભાવવાથ અને ભયને ઉપસ્થિત થવા નહિ દેવામાં તે