________________
[અર્વાચીન ગુજરાતી સાહિત્યના ગણેશ આપણા આરંભના કેળવણીકારના હસ્તે મંડાયા હતા; તેથી વિદેહી ગ્રંથકારની ચરિત્રાવલીની શરૂઆત એમનાથી કરી છે. તેમાં સંતોષ પામવા જેવું એ છે કે એમાં કેટલાકનાં આત્મવૃત્તાંત સુભાગ્યે મળી આવ્યાં છે.
સદરહુ કાર્યમાં સહકાર આપવા માટે દી. બા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીને અને શ્રીયુત ગોવિંદરામ ગણપતરામ ભટ્ટને અમે ઉપકાર માનીએ છીએ. સંપાદક.]