________________
રા. ખા. કંમળાશંકર પ્રાણશ કર ત્રિવેદી
મિત્રના આ શબ્દો એમના જીવનનું ખરું રહસ્ય પ્રગટ કરે છે, અને એ રહસ્ય ઘેાડેઘણે અંશે પણ આપણે આપણા જીવનમાં ઉતારી શકીએ તે તેટલે અંશે આપણે આપણું જીવન સફળ કીધું એમ વ્યાજબી રીતે કહી શકાય.*
નોંધ:—સદરહુ ચરિત્ર પ્રેા. મેાહનલાલ પાતીશંકર દવેએ સમાલાચક માટે લખેલું તે તાજેતરમાં બહાર પડેલા સ્વર્ગસ્થના “ અનુભવ વિદ પુસ્તકમાં પુનઃ પ્રકટ થયું છે, તે પરથી લીધું છે. સમયના અભાવે એમાં સ્વર્ગસ્થની નિવૃત્ત થયા પછીની પ્રવૃત્તિને સમાવેશ કરવાનું બની શક્યું નથી. એ હકીકત અન્ય કોઈ પ્રસંગે મેળવીને આપીશું. દરમિયાન અહિં એટલું નોંધવું જોઈએ કે સન ૧૯૧૪ માં તેએ પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કાલેજના પ્રિન્સિપાલના હાદ્દા પરથી નિવૃત્ત થયા હતા; અને સરકારે એમના કાની કદર તે પ્રસંગે એને રાવબહાદુરને ઈલ્કાબ બક્ષીને કરી હતી. તે પછી સન ૧૯૨૪ માં તે સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ નિમાયા હતા; અને એમનું અવસાન તે પછી ટુંક મુદતમાં સન ૧૯૨૫ માં થયું હતું. સુરતે એના સુપુત્રનું સ્મારક રચ્યું છે, એ યેાગ્યજ થયું છે. :: એમની કૃતિ
::
- ઈંગ્લાંડના ટૂંકા તિહાસ ’
૮ કવ્યા’
શાŽરભાષ્ય
સંસ્કૃત પ્રથમ પુસ્તક સંસ્કૃત ૨૭ ચાપડી
સંસ્કૃત શિક્ષિકા—(ગુજરાતી)
( ઇંગ્રેજી )
,,
સાહિત્ય મંજરી શિક્ષણશાસ્ત્રનાં મૂળતત્ત્વ
.
લઘુ વ્યાકરણ
મધ્ય વ્યાકરણ
બૃહદ્ વ્યાકરણ '
.
• Gods of India ' (ગુજરાતી)
"
"
'
2
* ‘ અનુભવ વિનાદ ’ પરથી ઉદ્ધૃત.
૧૧૩
૧૮૮૭
૧૮૯૫
૧૯૦૭
૧૮૯૬
૧૯૧૧
99
૧૯૧૫
૧૯૧૩
૧૯૧૬
૧૯૧૭
૧૯૧૮
૧૯૧૩
""