Book Title: Granth Ane Granthkar Pustak 04
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 229
________________ ગ્રંથકાર ચરિત્રાવલી ચંદુલાલ જેઠાલાલ વ્યાસ એઓ જ્ઞાતે ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ, મૂળ વિરમગામના વતની પણ હાલમાં વઢવાણમાં વસે છે. એમના પિતાનું નામ જેઠાલાલ પુરૂષોત્તમ અને માતાનું નામ બાઈ નાથીબાઈ–તે રાવળ હરજીવનની દિકરી-છે. એમનું લગ્ન સં. ૧૯૫૮ના મહા વદ પાંચમના રોજ ધ્રાંગધ્રામાં સૌ. લલિતા સાથે થયું હતું. એમણે ગુજરાતી સાત ઘેરણને અભ્યાસ ગોંડલની તાલુકા સ્કૂલમાં કર્યો હતો; અને ઈંગ્રેજીને અભ્યાસ ગેડલ તથા વીરમગામમાં કર્યો હતો. એઓ “ બહુરૂપી” અને “ બિરાદર' ના તંત્રી અને માલિક છે. રોમાંચક અને ડિટેકટીવ લખાણ તથા વાચન ખાસ એમને પ્રિય વિષય છે. સને ૧૯૧૪માં એમણે “નિઝામશાહીને વઝીર' એ નામનું ભેટનું પુસ્તક “પ્રજાબંધુ” પત્રને લખી આપ્યું હતું. એ એમનું લખેલું પ્રથમ પુસ્તક હતું. :: એમની કૃતિઓ :: ૧. નિઝામશાહીને વફાદાર વઝીર સન ૧૯૧૪ ૨. ચમત્કારિક ગુફા, ભા. ૧-૨ , ૧૯૧૮ ૩. પંચાસરનો જ્યશિખરી, ભા. ૧-૨ , ૧૯૧૯-૨૦ ૪. અભુત લૂટારે , ૧૯૨૦ ૫. વેર વસૂલ, ભા. ૧-૨-૩-૪ ,, ૧૯૨૦-૨૧ ૬. ચમત્કારિક ખૂન ૧૯૨૨ ૭. આગ્રાને ખજાને ૮. શેરલોક હોમ્સનાં સાહસ કાર્યો ૯. ભયંકર ભેદ ૧૦. કુટુમ્બીનું કારસ્થાન, ભા. ૧-૨ ૧૧. ભૂલને ભેગ ૧૨. સોનેરી ટોળી ૧૩. ચાલીસ ચહેરાને માણસ ૧૮. વિપત્તિનું વાદળ ૧૯૨૪ ૧૨૪

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280