Book Title: Granth Ane Granthkar Pustak 04
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 265
________________ ગ્રંથકાર ચરિત્રાવલી જણાવે છે તેમ કવિતા કૃશાંગી છે. તે પણ આપણે કહી શકીએ કે એમાં ગંભીરા જેટલું ઊંડાણ અને તેટલો જ શાન્ત સ્વચ્છ વેગ નજરે પડે છે. સશોક કહેવું રહે છે કે ઉત્તમ રસગીતના અભાવ જેવો જ અભાવ સ્ત્રીકવિઓને છે. ગૂજરાતે પોતાની કન્યાઓને કવિતા કલામાં પ્રેરવાનો અને પ્રવેશ કરાવવાને સમય ક્યારનો ય આવી પહોંચ્યો છે. વારસો છે, સંસ્કાર છે, રસજીવન છે તો કવિતાકળા કેમ ન હોય ? અને આટલી ઊણપ સત્વર પૂરાશે એ આશા વ્યર્થ નથી. દેશળજી પરમાર ૧૬૦

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280