Book Title: Granth Ane Granthkar Pustak 04
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 255
________________ ગ્રંથકાર રિત્રાવળી ધાર્મિક લાગણી એટલી તીવ્ર છે કે ભાગ્યેજ તેએ નિમાઝ પઢવા નું ચૂક્યા હોય; પછી તેએ મુસાફરી કરતા હાય કે ઘરમાં બેટા હેાય; સાજા હાય કે માંદા હોય. ખરેખર એમનું જીવન આખા દિવસ કાંને કાંઇ જાહેર પ્રવૃત્તિએમાં શકાયલું રહે છે; તેમ પ્રજા અને સરકાર ઉભયને તે સારે। વિશ્વાસ ધરાવે છે. એમની લેાકપ્રિયતા પણ ઘેાડી નથી. તેમ છતાં યથાવકાશે તેએ સાહિત્યમાં થેાડું થાડુ લખતા રહે છે. હમણાં તેમણે સેાસાટી માટે ઉર્દૂ સાહિત્યના ઇતિહાસ લખી આપવાનું કામ સ્વીકાર્યું છે. : એમની કૃતિ : ૧. મુસલમાનાની ચડતી પડતીના ઇતિહાસ ૨. લવાદ માર્ગદર્શક ૩. સર સૈયદ એહેમદનું જીવનચરિત્ર પુ સન ૧૯૦૬ ૧૯૧૧ ૧૯૧૩ ,,

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280