________________
મનું હ. દવે. (કાવ્યતીર્થ)
હાલ એ મહર્ષિ કપિલના સાંખ્ય દર્શનને અભ્યાસ કરી રહ્યા છે. “સહિણી–મહાર” નામનું લગભગ ત્રણ હજાર લીટીનું વિસ્તૃત કાવ્ય ચેડાજ વખતમાં પ્રગટ કરનાર છે, જેને પંચમ સર્ગ “આત્માને આર્તનાદ” “સાહિત્ય” માં છપાયો છે. આ તેમની ઓગણીસ વરસની કારકિર્દી.
સમર્થ નાટયકાર બાબુ બ્રિજેન્દ્રલાલ રોયની એમના ઉપર ઉંડી અસર થઈ છે. એમના એ પ્રિયતમ લેખક છે. એમનાં કાવ્યો, લેખો વગેરે અવારનવાર
સાહિત્ય”, “યુવક”, “સેવા”,“ પ્રચારક”, “ઉષ:કાળ” એ માસિક અને “ગુજરાતી”, “મુંબઈ સમાચાર”, “વીસમી સદી”, “બે ઘડી મેજ” એ અઠવાડીકેમાં પ્રગટ થયા કરે છે.
એમના પ્રિય વિષય સાહિત્ય અને સમાજશાસ્ત્ર છે.
:: એમની કૃતિ ::
ગ્રામજીવન
સન ૧૯૩૨
૧૪૩