________________
(૧૪) છે–અને નકી માનજે કે આવી જગ્યાએ ભલા માણસને તે અને તનું જ્ઞાન પેહલું થશે, પછી અંતવાનનું! તેની કંટાળો આવે એવી એકરંગી જીંદગીના ઝાંખાં ટિપકાંવાળા ચિત્ર (અંતવાનના અનુભવો ની પાછળ જે પગ વિસ્તાર છે, તે પે અનંત દર્શાવે છે. આનું નામ અont aid (The Infinitely Great).
હવાં અનંત નાના (The Infinitely Small) ની વાત. અનંત આ પણને અંતવાનની પેલીમેર મળે છે એટલું જ નહિ, પણ અંતવાનુની માહ પણ મળે છે. એવી નાનામાં નાની વસ્તુ સષ્ટિમાં કોઈ નથી કે જે તેથી એ નાની નહિ થઈ શકે. આપણે જાણે તો છિએ કે કાળો, વળે આદિ રંગ આવે છે. કાળે તે આ, અને જો તે પેલો એ પણ આપણે સમજયે છિયે. પણ કાળાને કાળાસ ઉતરતો ઉતરતે ક્યાં તે ઘેરો થ; અને પેરાનો ધેરાસ ઉતરતે ઉતરતો ક્યાં આગળ તે થઈગયો; એ વાત ની આંખથી કે કયાં યંત્રથી જણાશે ૧ જાત જાતના રંગ પણ કાંઈ પહેલાંથી ન હોતા. પહેલાં તે બે હશે. એ તો વધતાં વધતાં-એક માં બીજે નાખ્યાથી, એકમાંથી બીજે કહાડયાથી–આટલાબધા થયા. આટલું તે નક્કી, કે બલુ (આસમાની) રંગ જે આપણે આટલો સાધારણ જાણે , તે વિષે વેદમાં કે અવેસ્તામાં કે યુનાની ધર્મશાસ્ત્રમાં કશે શબ્દ પણ નથી–તો જે કે આસમાન તરફ તે એ પર્વ મજાની નજર વગર થાક ટિક્યા કરવી ! હિયાં પણ ત્યારે પ્રસારણ (Develop• ment) અને પ્રકાશન (Evolution) ની વાત આવી.
ત્યારે હવે આપણને કહેવામાં કશી અડચણ નહિ કે અનંતવિના અંતવાન ન હોય અને આ અનંતની ભાવનામાં આપણને મનુષ્ય ધ. એના આખા એતિહાસિક પરિણામનું મૂળ મળી આવે છે.
ઘણી વાર આપણે સારા વિદ્વાનને બેલતા સાંભળ્યું છિએ, કે - તવાન બુદ્ધિ અનંત વસ્તુનો વિચાર કરી ન શકે માટે આપણું ધર્મપુસ્તકઉપરજ આસ્થા રાખી મનમનાવવું એ ઠીક છે. પણ ખરે, આવા મત આપણા શાસ્ત્રને કે આપણી પોતાની બુદ્ધિને શોભા આપનાર નથીશોધ કરવા જેવું બીજું લાભકારી શું છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com