________________
(૧૬૭) અને તરસથી જે મકળે છે, જે તેને માંગવું ઘટે છે તે જ માત્ર માંગે છે જે કલ્પવું ઘટે તે જ માત્ર કપે છે તે આપણે શોધી કાઢ જેઈયે અને તે સમજવાને આપણે યત્ન કરવો જોઈએ. જેણે એ આત્મા શોધ્યો છે અને સમજે છે, તે સઘળી દુનિયા અને સઘળી ઈચ્છા મેળવે છે. હવે અમે બંને અહિં રહ્યા ળેિ તેનું કારણ કે અમારે તે જોઈએ છે.”
પ્રજાપતિએ તેમને કહ્યું “જે પુરૂષ આંખમાં ખાય છે તે આત્મા છે એમ મેં કહ્યું છે. એજ અમર છે, નિર્ભય છે, એજ બ્રાહ્મણ છે.”
તેઓએ પુછયું “મહારાજ, જે પાણીમાં દેખાય છે અને જે આરસીમાં દેખાય છે તે કોણ?”+
તેણે ઉત્તરદી છે કે તે પોતે જ માત્ર આ સઘળાંમાં દેખાય છે.”
ખંડ આઠમ.
એક પાણીના પાણીમાં તમારા આત્મા તરફ જુ અને તમારા આત્મા વિષે તમે જે કાંઈ નહિ સમજે તે મને આવીને કહે.'
તેઓએ તે પાણીના પિણામાં જોયું. પછી પ્રજાપતિએ તેમને કહ્યું તમને શું દેખાય છે ?”
તેઓએ ઉત્તર દીધે “અમે બંને આત્માને આ પ્રમાણે સ્પષ્ટ
* ટિપ્રકાર અને ખરે ખુલાસો કરે છે. પ્રજાપતિને કેહવાને અર્થ એ કે આંખમાં - ખાતો, એટલે કે જવાના કામનો ખરે કર્તા (ખારા જેનાર પોતે જેને ઋષિકે પિતાની માં પેલી અખથી પણ જોઈ શકે છે તે. સંય તેના (પ્રજાપતિના) શિષ્યો તેનું કહેલું ઉલટી રીતે સમજે છે. તેમાં જે માનસ દેખાય છે તેને વિષે વિચાર લાવે છે, અને જે માનસ જાય છે તેને માટે નહિ. તેમને મન જ નાની માકતિ માંખમાં પડેલી દેખાય છે તે આંખમાં દેખાયેલો પુરૂષ છે, અને એટલા માટે તેને પુછયાજાય છે કે પાણીમાં અપક્ષ આરસીમાં ૫ ડે પડછાય શું આત્મા નહિ હોય.
+ટિકાકારે પણ શ્રમ લઈને સમજાવે છે કે પ્રખપતયે કાંઈએ ખોટું કહ્યું નથી. પુરુષ કેહવાને તેને હેતુ એટલોજ કે પુરૂષવાચક તવને તેના સર્વથી ચઢતા અર્થમાં લેવું, અને તેના શિયાએ પુરૂષનો અમાનસ અથવા શરીર કી તેમાં તેને કાંઈ વાંક નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com