Book Title: Dharmni Utpatti tatha Vruddhi Vishena Bhashan
Author(s): Max Muller
Publisher: Baheramji Merwanji Malbari

View full book text
Previous | Next

Page 233
________________ ( ૧૯૫) તાનને ઘેર સંતાન થયેલું જોતો, ત્યારે તે જાણે કે આ સંસાસ્તો તેને ત્યાગ કરવો જોઈએ. જે સઘળું તેનું પોતાનું હોય તે પિતાના પુત્રને આપી, પિતાનું ઘર તજી વનમાં વાસ કરવો જોઈએ. આ પ્રસંગે તે વાનપ્રરથ કેહવાત. તેની જોડે જવું કે નહિ એ તેની સ્ત્રીની મરજીઉપર હતું. આ અને વનવાસને લગતી કેટલીક બીજ બાબાવિષે પ્રાચીન સત્તાવાર વિદ્વાનેમાં ઘણો મતફેર જે કીડામાં આવે છે તે ઉપર જેટલું ધ્યાન હજીસુધી આપ્યામાં આવ્યું છે તે કરતાં ઘણું વધારે આપવું યોગ્ય છે. જે મુખ્ય અડચણ નડે છે તે એ છે કે હિંદુ મંડળીની વૃદ્ધિ થતી ગઈ તેમાં આ જુદા જુદા સત્તાદાર ગ્રંથો અમુક સ્થાનિક અને સમાલિક રીવાજ દેખાડે છે, કે એક પછી એક ઉ. ત્પન્ન થયેલા ઐતિહાસિક આયમ દેખાડે છે, તે કેમ મુકરર કરવું. દાખલ લઇએ કે, જ્યાં જ્યાં આ સંસાર તજી એકાંતવાસમાં જવાનું દ્રઢપણે અમલમાં લાવવામાં આવ્યું હશે ત્યાં ત્યાં દેખીતુ છે કે વારસાને લગતા કાયદા એ ગેઠવણઉપર બહુ આધાર રાખતા હશે; અને પિતાના પતિની પાછળ સી ગમે તો જાય કે નહિ, એ તેની મરજીઉપર રહ્યાથી હિંદુ કુટુંબોની ઘરસંસારી ગોઠવણો ઉપર પણ ઘણી અસર થઇ હશે. પણ આ સઘળા ભેદ છતાં, આ વાત તે કેવળ એકસ છે કે જ્યારથી એક માનસ વનમાં દાખલ થયે ત્યારથી તે વિચાર અને કાર્યની બાબદમાં પર્ણ છુટ ભેગવતે. થોડો વખત તે અમુક કિયા કરે, પણ એ કિયા ઘણું કરીને માત્ર મનમાં જ થતી. જેમ આપણે આપણા મનમાં એક મધુર સ્વર ગાઇ જઈએ, તેમ આખા ય તે પોતાના મનમાં વિચારી જતો, અને આ પ્રમાણે જે તેને કરવું ઘટે તે સઘળું કરતો. પણ થોડા વખત પછી એ કામનો પણ અંત આવ્યો. આપણે વાંએ છિએ કે વાનપ્રો પિતા ઉપર કેટલીક જાતની કઇ ખેંચતા, કે જે તેમના સામાન્ય નામથી જણાય છે; પણ સ્વાર્થ માટે થતું દરેક કામ, અને વિશેષકરીને આવતા ભવમાં બદલે મળવાની આશાથી કીધેલું દરેક કામ, માત્ર નકામું છે, એટલું જ નહિ, પણ વળી નુકશાનકારક છે, એવો વિચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284