________________
(૧૧) પરંતુ વેદમાં પણ વૈમ્ અત્યારથી જ એક ઝાંખા તાર જે. થઈ પડ્યો. એ શબ્દનો સાધારણ અર્થ તો આકાશ કરી આપવામાં આવ્યા છે; પણ એનો વધારે ખરો અર્થ તે પ્રકાશિત અથવા ચળકતા” એવો થાય; કેમકે એ દિવ અથવા ધુ ઘાતુ ઉપરથી નિકળ્યો છે, જેનો અર્થ પ્રકાશવું અથવા પ્રકાશનું કરવું એ થાય છે અને આ ચળકવાની અને જગને પ્રકાશ આપવાની શક્તિ
સ્ નામ સાથે મળી ગઈ છે. પ્રકાશિત તે કોણ એ વાત એકલા તે શબ્દથી જ જાણી શકાતી નહતી. તે એક અસુર અથવા જીવતું પ્રાણું હતું; બસ એટલુંજ અને ત્યાર પછીજ વસ્. એ શબ્દ કથા કહાણીનું મધ્યબિંદુ થઇ પડ્યા, અને વળી સાધારણ ભાષામાં જેમ સાવન એટલે જીવ આપનારના સંબંધમાં થયું હતું, તેમજ એ થાર્ શબ્દ આકાશના ઘણાક દંતકથા સંબંધી અને અર્થહિત શબ્દોમાંનો એક થયા. ત્યારે હવે વૈ એટલે પ્રકાશ અથવા આકાશને પ્રકાશિત કરનાર બેશક પહેલાંથી જ દેવ અથવા પ્રકાશમાં (નુરી) પ્રાણિયોમાં કાંઇક જાતની શ્રેષ્ઠતા ધરાવાને અતિયોગ્ય હતા; અને આપણે જાણિયે છિયે કે એ શ્રેષ્ઠતા ગ્રીક ઝિયુસ અને લાતિન જીપીર શબ્દોમાં કેવી પૂર્ણ રીતે મળી. વેદમાંના શાસ્ શબ્દમાં પણ આપણે એક એવીજ વલાણ જોઈ શકિયે; પણ તેમાં એ વલાણની સામે દરેક દેવમાં સર્વથી ઉત્તમ લક્ષણ ધારણ કરવાની જે જાતિ વલાણ છે, તે વલાણે પ્રતિકાર કર્યો.
ચા, આકાશ, ની આરાધના પૃથવી અને દેવતા છે વારંવાર કરવામાં આવે છે.
ઉદાહરણ (ઋગવેદ ૭, પ૧, ૫) : બૉમ્ (આકાશ) પિતા, અને પૃથિવી (ભૂમી) માતા, અગ્નિ (દેવતા) બંધુ, અને, રે તમે વસુઓ; હે પ્રકાશિત દેવતાએ, અમારી ઉપર દયા કરો !”
હિયાં આપણે જોઈએ છિએ કે મ્ હિલી જગ્યા લે છે, અને આ અસલી આરાધનાઓમાં તે ઘણું કરીને પહેલી જ જગ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com