________________ 00 - મોક્ષને પામવાના આઠ ઉપાયો છે; તેમાં પરમાત્માની પૂજા પડેલી છે. પ્રભુપૂજારી અગ્રદર્શન, સમ્યગદર્શનથી ચારિત્રની તાલાવેલી, ચારિત્રની તાલાવેલીથી ચારિત્રની પ્રાપ્તિ, પરિણતિક્ષપકશ્રેણી- ઘાતક્ષય-કેવલજ્ઞાન અઘાતિનાશ અને છેવટે મોક્ષ થાય છે. પરમાત્માની એક પૂજા દ્વારા અનંતાને કેવળજ્ઞાન જીયું છે અને અનંતા મોક્ષમાં ગયા છે. ooooo 10