________________ પરમાત્મા પ્રત્યે સમર્પિત બનેલ વ્યક્તિને મળેલ તન-મન-ધનને જ્યારે સંસારમાં પ્રવર્તાવવું પડે ત્યારે તેને લાગે કે પ્રભુની માલિકીની આ ચીજોને મારી ઈચ્છા મુજબ ન વાપરી શકાય. તન આઠ વર્ષે પ્રભુશાસનને અર્પણ, વચન અને મન પણ સદા પરમાત્માની આજ્ઞા મુજબ જ પ્રવર્તાવવા એ ઈચ્છે. પરમાત્માની પૂજા, જીવને જ્યાં સુધી સંસારમાં રહેવું પડે ત્યાં સુધી તેને મહેમાનની જેમ રાખે છે. 000000 -- -- -- -- -- -- -- -- -- -- -- અંજનશલાકાનાં રહસ્યો