Book Title: Anjanshalakana Rahasyo
Author(s): Vijaykirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 100
________________ હૃદયનું દર્પણ ચોખ્યું હોય તો એમાં મહાન પ્રભુને પણ આવવું જ પડે ! सारमेतन्मया लब्धं, श्रुताब्धेरवगाहनात् / भक्तिर्भागवती बीजं, परमानन्दसम्पदाम् / / અર્થ : મૃત સાગરમાં ઊંડી ડૂબકી માર્યા બાદ મને તેનો સાર મળ્યો છે કે, “શ્રી જિનેશ્વર ભગવાનની ભક્તિ એ પરમાનંદ (મોક્ષ) રૂપી સંપત્તિઓનું બીજ છે.' અનંત ઉપકારી ચરમતીર્થપતિ શ્રમણ ભગવંત શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકારપરમર્ષિ ન્યાયાચાર્ય ન્યાયવિશારદ્ પૂ. મહામહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે 30-32 (કાત્રિશિકા) નામના મહાન ગ્રંથરત્નમાં પોતાના હૃદયના ઉદ્ગારોને વ્યક્ત કરતાં કહ્યું છે - “મેં મારા જીવનકાળમાં વર્તમાન સમગ્ર શ્રતસાગરનું અવગાહન કર્યું. એકવાર નહિ, જ્યારે જ્યારે તક મળી ત્યારે વારંવાર પ્રભુના એ કૃતનિધિનું અવગાહન કર્યું. એની પાછળનો ઉદ્દેશ એક જ હતો, પરમાનંદની સંપત્તિ કઈ રીતે પામી શકાય ? સુખ અને દુઃખ આત્માની દ્વન્દ્રાત્મક પરિસ્થિતિ છે. બંને એકબીજાની વિરોધી વસ્તુઓ છે. જ્યારે આનંદ એ નિર્બન્ધાત્મક પરિસ્થિતિ છે. આનંદ સુખ-દુ:ખ કરતાં સુરતમાં સત્તરભેદી પૂજા પ્રસંગે પ્રથમ દિને વિ.સં. 2060 ભાદરવા વદ-૩ શુક્રવાર તા. ૧-૧૦-૦૪ના થયેલ પૂજ્યશ્રીનું પ્રાસંગિક પ્રવચન હૃદયનું દર્પણ ચોખ્યું હોય તો એમાં મહાન પ્રભુને પણ આવવું જ પડે !

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150