________________ હૃદયનું દર્પણ ચોખ્યું હોય તો એમાં મહાન પ્રભુને પણ આવવું જ પડે ! सारमेतन्मया लब्धं, श्रुताब्धेरवगाहनात् / भक्तिर्भागवती बीजं, परमानन्दसम्पदाम् / / અર્થ : મૃત સાગરમાં ઊંડી ડૂબકી માર્યા બાદ મને તેનો સાર મળ્યો છે કે, “શ્રી જિનેશ્વર ભગવાનની ભક્તિ એ પરમાનંદ (મોક્ષ) રૂપી સંપત્તિઓનું બીજ છે.' અનંત ઉપકારી ચરમતીર્થપતિ શ્રમણ ભગવંત શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકારપરમર્ષિ ન્યાયાચાર્ય ન્યાયવિશારદ્ પૂ. મહામહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે 30-32 (કાત્રિશિકા) નામના મહાન ગ્રંથરત્નમાં પોતાના હૃદયના ઉદ્ગારોને વ્યક્ત કરતાં કહ્યું છે - “મેં મારા જીવનકાળમાં વર્તમાન સમગ્ર શ્રતસાગરનું અવગાહન કર્યું. એકવાર નહિ, જ્યારે જ્યારે તક મળી ત્યારે વારંવાર પ્રભુના એ કૃતનિધિનું અવગાહન કર્યું. એની પાછળનો ઉદ્દેશ એક જ હતો, પરમાનંદની સંપત્તિ કઈ રીતે પામી શકાય ? સુખ અને દુઃખ આત્માની દ્વન્દ્રાત્મક પરિસ્થિતિ છે. બંને એકબીજાની વિરોધી વસ્તુઓ છે. જ્યારે આનંદ એ નિર્બન્ધાત્મક પરિસ્થિતિ છે. આનંદ સુખ-દુ:ખ કરતાં સુરતમાં સત્તરભેદી પૂજા પ્રસંગે પ્રથમ દિને વિ.સં. 2060 ભાદરવા વદ-૩ શુક્રવાર તા. ૧-૧૦-૦૪ના થયેલ પૂજ્યશ્રીનું પ્રાસંગિક પ્રવચન હૃદયનું દર્પણ ચોખ્યું હોય તો એમાં મહાન પ્રભુને પણ આવવું જ પડે !