________________ CCCC Co સામાન્ય માણસો પોતાનાથી જે મેળવી શકાય તેનાથી ભકિત કરે. કંઈક વિશિષ્ટ શક્તિવાળા ક્યાં ક્યાંથી મેળવી શકે ચાંપી મેળવીને ભક્તિ કરે. ભક્તિ પ્રાકૃષ્ટ અને શક્તિ પણ પ્રકૃષ્ટ હોય તો દુનિયામાં જે ઉત્તમ ચીજ જ્યાં જ્યાં મળતી હોય ત્યાંથી મંગાવીને ભક્તિ કરે. આ પૂજાને સમંતભદ્રા પૂજા કહેવાય. પરમાત્માની ભક્તિમાં જે કાંઈ નિઝામ ભાવે આપો તે અક્ષય બની જાય. એ ભક્તિ અનંતાણું આપે છતાં તેમાં અનાસક્ત ભાવ જીવતો રાખે. અંજનશલાકાનાં રહસ્યો