________________ અંજન-પ્રતિષ્ઠા પછીનું પ્રવચન चत्तारी परमंगाणि, दुल्लहाणीह जंतुणो / माणुसत्तं सुइ सद्धा, संजमंमि य वीरियं / / અર્થ : જીવો માટે આ જગતમાં ચાર વસ્તુઓ મળવી અત્યંત દુર્લભ છે. ૧-મનુષ્યપણું, ૨-ધર્મનું શ્રવણ, ૩-ધર્મવચન પર શ્રદ્ધા અને ૪-સંયમમાં પુરુષાર્થ. - -- ---- - જે ઘર્મ તીર્થંકર ચતુર્વિઘ, સંઘ સંસ્થાપન કરે, મહાતીર્થ સમ એ સંઘને, સુર અસુર સહુ વંદન કરે; ને સર્વ જીવો ભૂત, પ્રાણી, સત્ત્વશું કરુણ ઘટે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું. -~-2 -----~ -~~-~~-~અનંત ઉપકારી ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્મા, અનુપમ કોટિના ધર્મતીર્થની સ્થાપના કરીને પોતાના જીવનકાળ દરમ્યાન આ ધરતીને પાવન કરીને જ્યાં જ્યાં પધાર્યા ત્યાં ત્યાં અગણિત આત્માઓને સંસાર સાગરથી તારવાનું કામ પરમાત્માએ કર્યું. તેમની અનુપમ કોટિની ધર્મદેશના જેના પણ કાને પડી, જેના પણ હૈયામાં ઉતરી અને જે પણ આત્માએ તે વિ.સં. 2054 વૈશાખ સુદ-૭, શનિવાર તા. 2-5-98 - - - - - - અંજન પ્રતિષ્ઠા પછીનું પ્રવચન