________________ પરમાત્માની પૂજા સચ્ચાદર્શનનું અમોઘ કારણ છે. સમ્યગદર્શનને નિર્મળ કરનાર તત્ત્વ છે. પરમાત્માની પૂજા એ સમ્યગ્દર્શનનું અંગ છે. જિન-પૂજા એ કોઈ સામાન્ય અનુષ્ઠાન માત્ર નથી, પણ પરમાત્મપદને પામવાની સાધના છે, ધ્યાનયોગમાં પ્રવેશ કરવાની વિશિષ્ટ પ્રક્રિયા છે. જિન-પૂજાણી મનની શાંતિ, મનની શાંતિની ઉત્તમ ધ્યાન, ઉત્તમ ધ્યાનથી નિર્જરા અને નિર્જરાચી મોક્ષ પ્રાપ્ત થાય છે. એ રીતે જિનપૂજા મોક્ષનું કારણ છે. 0000000 અંજનશલાકાનાં રહસ્યો