Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તથા–“ર ” ઈત્યાદિ !
અન્વયાર્થ–એ મુનિરાજે છું પાળક વા 7 વિ નિશ્વારા જા રેપ્તિ विमोक्खणठाए इमं वयणमब्ववी-न अन्नाथै पानहेतुं वा नापि निर्वाहणाय वा तेषां વિમોક્ષાર્થમ્ ૨ વવનમાવી ન અહાર પાણી માટે કાંઈ કહ્યું કે, ન વસ્ત્રાદિક માટે કે પોતાના નિર્વાહ માટે કાંઈ કહ્યું પરંતુ તે વિજયષ આદિની મુકિત માટે આ પ્રકારનાં વક્ષ્યમાણ વચન કહ્યા. ૧૦
હવે મુનિએ જે કહ્યું તે કહેવામાં આવે છે –“ર વિ” ઈત્યાદિ !
અન્વયાર્થ–હે બ્રાહ્મણ ! તમે વેમુદું જ વિજળrણ-ના રાજાતિ વેદોમાં પ્રધાનતાથી જે કહેવામાં આવેલ છે તેને તમે જાણતા નથી વિશાળ મુહૂં જ્ઞાાતિ-ના િવજ્ઞાનાં વમુક્ત જાણિ જ્ઞાનાસિ તથા યોને જે ઉપાય છે તેને પણ તમે જાણતા નથી. આજ રીતે નરવત્તામુઠું = = ધમાકુ-ચર નાગાળt મુi વ ાળાં કુલમ્ તિષશાસ્ત્રોક્ત તારાઓમાં જે પ્રધાન હોય છે અને ધર્મને જે ઉપાય છે ન જ્ઞાાહિ- કાનાસિ એને પણ તમે જાણતા નથી. ૧૧
આ પ્રમાણે એમની વેદની અજ્ઞાનતા પ્રગટ કરીને હવે માત્ર અભિજ્ઞતા પ્રગટ કરવામાં આવે છે.–“જે ઈત્યાદિ !
અન્વયાર્થ–હે બ્રાહ્મણ! જે પ વાનવ સમુહ મલ્યા તુરં તે જ वियाणासि अह जाणासि तओ भण-ये परं अस्मानमेव समुद्यतुं क्षमाः स्वं तान् न वि. નાનાસિ અથ વાર તો મન જે બીજાઓની તથા પિતે પિતાની જાતને પણ આ સંસાર સાગરથી પાર કરવામાં સમર્થ છે એને તમે જાણતા નથી જે જાણતા હે તે કહે છે ૧૨
મુનિરાજનું આ પ્રકારનું અપેક્ષાવાળું કથન સાંભળીને વિજય શું કહ્યું તે સૂત્રકાર કહે છે –“ર ઈત્યાદિ.
અવયાર્થ–હિંતર એ યજ્ઞશાળામાં તરવેલાકુર અવયં ફિલ્મો से परिसा पंजलिं होऊं तं महामुणि पुच्छ-तस्याक्षेपप्रमोक्षं अशक्नुवन् द्विजः સરિત્ ગઢિઃ મૂત્ર સં મમુર્તિ પૂરત એ મહામુનિરાજના આક્ષેપ પ્રત્યુત્તર દેવામાં અસમર્થ બનેલા વિજયઘોષ બ્રાહ્મણે હવન કરવામાં સાથ આપનારા વગેરે સહિત હાથ જોડીને મુનિરાજને પૂછયું કે ૧૩.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪