Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કિનારે પહોંચે ત્યારે સદરકમુખવસ્ત્રિકાવાળા અને મુનિના ઉપકરણરૂપ રહરણ આદિને ધારણ કરેલા એવા એક મુનિ દેખાયા. મુનિને જોતાં જ ઝડપથી તે સુનિની પાસે જઈ પહોંચે. નજીક જઈને તેમને વંદન કરીને ધર્મ સાંભળવાની ભાવનાથી તેમની સેવામાં બેસી ગયે. સાધુઓએ ત્યાં તેને ધમ દેશના સંભળાવી. આથી જૈનધર્મનું પરિજ્ઞાન કરી તે એમની પાસે દીક્ષિત થઈ ગયે. મુનિવ્રતની સમ્યક્ આરાધના કરતાં કરતાં તે અપ્રતિબદ્ધ વિહારી થઈને વિચરવા લાગ્યા. ૧
પછી શું? તે કહેવામાં આવે છે—“રિયામ” ઈત્યાદિ !
અન્વયાથ–હિમામનિrlf-નિયામનિકાહી શ્રોત્રાદિક ઈન્દ્રિયોને પિતપતાના વિષયભૂત પદાર્થોની લોલુપતાથી હરાવવાવાળા અર્થાત્ જીતેન્દ્રિય તથા જામી-મામી મુક્તિ પથના ગામી એવા એ મહામુનિ જ્યષ જાના કામાતુરામ ગ્રામાનુગ્રામ વિચરણ કરતાં કરતાં વાળા પુર રોવારાણસી પુર પ્રાવાણારસી નગરીમાં આવ્યા. મે ૨
“શાળાનસી” ઇત્યાદિ !
અન્વયાર્થ–તે મુનિરાજ વાળાની વહિયા-વારાણાયા વહિં વણારસી નગરીની બહાર મળો મે ૩૬જ્ઞાન્નિ-મનોરમે વઘાને મરમ નામના ઉદ્યાનમાં કે જે સ્થળ પાસુ નિકળસંથા-સાસુ શાસંત્તરે અચિત્ત-નિરવદ્ય-એષણીય શા–વસતિ સંસ્તારક-શિલા-પટ્ટુ આદિથી યુક્ત છે તે સ્થળે વાનકુવાનg – વમુપાતિક ઉતર્યા. મેં ૩
“હું તેવ” ઇત્યાદિ !
અન્વયાર્થ—અઠ્ઠ-બથ જ્યારે તે મુનિરાજ એ ઉદ્યાનમાં ઉતર્યો. તેણે શહે–રિમવ ાહે એજ સમયે તત્વ પુરી-તત્ર પુર્યામ્ વાણારસી નગરીમાં વેચવી વેવસ્ ત્રાગ્યેદ આદિ ચાર વેદના જ્ઞાતા વિષયોત્તિ નામે વિનયથોષરૂતિ નામ વિજયઘોષ નામના માળો-વાહ્મ: બ્રાહ્મણ કન્ન -ચરું ચારિ યજ્ઞ કરી રહેલ હતા. જે ૪
“જા રે –ઈત્યાદિ ! અન્વયાર્થ–બ-ગથ એક દિવસની વાત છે કે, તે ગળ- જનજારઃ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪