Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પચ્ચીસર્વે અધ્યયન કા પ્રારંભ
પચીસમા અધ્યયનને પ્રારંભ પ્રવચન માતૃક નામનું ચાવીસમું અધ્યયન સંપૂર્ણ થયું, હવે આ પચીસમા અધ્યયનનો પ્રારંભ થાય છે. આ અધ્યયનનું નામ યજ્ઞીય અધ્યયન છે. આને સંબંધ ગ્રેવીસમા અધ્યયન સાથે આ પ્રમાણે છે–ચોવીસમા અધ્યયનમાં જીન પ્રવચનમાતાઓનું વર્ણન કરવામાં આવેલ છે, તે પ્રવચનમાતાઓ બ્રહ્મગુણમાં સ્થિત એવા મુનિઓમાં જ હોય છે. આ હેતુથી અહીં જયઘોષ, વિજયષના ચારિત્રવર્ણનથી એ બ્રહ્મગુણ કહેવામાં આવેલ છે. એ સંબંધના નિમિત્તથી આ અધ્યયનને પ્રારંભ કરવામાં આવે છે. જેની આ પ્રથમ ગાથા છે “મg? ઈત્યાદિ!
જયધોષ ઔર વિજયધોષ કે ચરિત્ર કા વર્ણન
અન્વયાર્થ–ાચવોદિત્તિ-કચઘોર રૂત્તિ જૉષના નામથી પ્રસિદ્ધ એક વ્યક્તિ હતી માગો – ત્રાહ્મળપુરુમૂતા એ બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયા હતા. ગયા મનન્ન–િચાચાની ચમચ પ્રાણીઓનો વધ કરનાર હોવાથી યમયજ્ઞ નામના યજ્ઞને પ્રતિદિન કરવાવાળા હતા, આજ કારણથી માતામgયાએ દ્રવ્યરૂપ યજ્ઞના કરવાવાળાઓમાં એની ખૂબ પ્રસિદ્ધિ હતી. તથા ચિત્તો-વિઝ; દ્રવ્યરૂપ બ્રાહ્મણ આચારમાં નિરત બની રહેતા હતા. “મgયુજીસંમૂગો” આમ કહીને પણ સૂત્રકારે “વિવ” એ પાઠ ફરીથી કહેલ છે એથી એ સૂચિત થાય છે કે, એની માતા પણ બ્રાહ્મણકુળની જ હતી જે તેની માતા બ્રાહ્મણ કુળની ન હોત તે તેનામાં વર્ણસંકરતા હવાના કારણે વેદાધ્યયનને અધિકાર તેને પ્રાપ્ત થયો ન હતો. મેં ૧ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪