Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४०
भगवतीय बंधे पण्णत्ते, तं जहा-ईरियाबहियाबंधे य संपराइयवधे य' हे गौतम ! द्विविधः कर्मबन्धः प्रज्ञप्तः, तद्यथा-ऐ-पथिकबन्धश्च, सांपरायिकबन्धश्च, तत्र-ईरणम्इर्या-गमनं तद्विशिष्टः तत्प्रधानो वा पन्थाः ईर्यापथः, तत्र भवः ऐपिथिकः व्युत्पत्तिमात्रमिदम् , प्रवृत्तिनिमित्तं तु यः केवलयोगप्रत्ययः उपशान्तमोहादित्रयस्य शातवेदनीयकर्मबन्धः स ऐपिथिकबन्धः । स चैकस्य वेदनीयस्य भवति । संपरैति संसारं पर्यटति एभिरिति संपरायाः कपायास्तेषु भवं सांपरायिकं कर्म तस्य यो अधिकार चल रहा है । इसके उत्तर में प्रभु कहते हैं-'गोयमा' हे गौतम! (दुविहे बंधे पण्णत्ते ) बंध दो प्रकार का कहा गया है-'तं जहा' जो इस प्रकार से है-'ईरियावहियबंधे य, संपराइयबंधे य' एक ऐर्यापथिक बंध और दूसरा सांपरायिक बंध " ईर्या नाम गमन का है-इससे युक्त अथवा इस प्रधान वाला जो पथ रास्ता है वह ई-पथ है-इस ईर्यापथ में जो बंध होता है वह ऐपिथिक बंध है। सो ऐसी जो यह ऐयापथिक की व्युत्पत्ति है वह केवल व्युत्पत्तिमात्र ही है-ऐयापथिक की प्रवृत्ति का निमित्त तो ऐसा ही है कि जो बंध केवल योगनिमित्तक होता है वहऐर्यापथिक बंध है । यहबंध सातावेदनीय कर्मवधरूप होता है। और यह ११ वें १२ र्वे एवं १३ वें गुणस्थान में होता है। क्यों कि इन गुणस्थानों में एक वेदनीय कर्म का ही बंध होता है। जिनके द्वारा जीव संसार में भ्रमण करता है-उनका नाम संपराय है-ऐसे ये संपराय कषायें हैं। इन कषायों के सद्भाव में जो कर्म होता है वह सांपरायिक
भावी२ प्रभुना उत्त२-( गोयमा ! दुविहे बंधे पण्णत्त-तजहा ) 3 गौतम ! धना नीचे प्रमाणे में प्रा२ ४ छ-( ईरियावहि य बधेय, सप. राइयबधेय) अयायथित मन (२) सांपयि मध.
ઇ” એટલે ગમન. તેનાથી યુક્ત જે માગ તેને ઇર્યાપથ કહે છે. તે ઈર્યાપથમાં જે બંધ થાય છે તેનું નામ ચર્યાપથિક બંધ છે. આ તે માત્ર ઈર્યાપથની વ્યુત્પત્તિ જ છે. પણ અહીં તેને આ પ્રમાણે અર્થ સમજ
એયોપથિક પ્રવૃત્તિ રોગ નિમિત્તે જ થાય છે. તેથી નિમિત્તક જે બંધ હોય છે તેને અર્યાપથિક બંધ કહે છે. આ બંધ સાતવેદનીય કર્મબંધ રૂપ હોય છે. અને તે ૧૧ માં, ૧૨ માં અને ૧૩ માં ગુણસ્થાનમાં થાય છે. કારણ કે તે ગુણસ્થાનોમાં એક વેદનીય કર્મને જ બંધ હોય છે. જેના દ્વારા જીવ સંસારમાં ભ્રમણ કરે છે તેનું નામ સંપરાય છે. કષાય એવાં સંપરાય ૩૫ હોય છે. તે કષાયને સદ્ભાવ હોય ત્યારે જે કર્મ બંધાય છે તેનું નામ
શ્રી ભગવતી સૂત્ર : ૭