Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श० ८ ० ८ सू.३ कर्मबन्धस्वरुपनिरुपणम् ३९ नो देशेन देशं बध्नाति, नो देशेन सर्व बध्नाति नो सर्वेण देशं बध्नाति; सर्वेण सर्व बध्नाति, ॥ मु० ३॥
टीका-'काविहेणं भंते ! बंधे पण्णत्ते ?' गौतमः पृच्छति-हे भदन्त ! कतिविधः खलु बन्धः प्रज्ञप्तः ? बन्धश्च द्रव्यतोनिगडशृङ्खलादिबन्धो, भावतः कर्मबन्धः, अत्र च प्रकरणात् भावतः कर्मबन्धाधिकारः, भगवानाह- गोयमा ! दुविहेसे सर्वका बंध करता है ? या सर्व से देश का बंध करता है ? या सर्व से सर्व का बंध करता है ? (गोयमा) हे गौतम! (णो देसेणं देसं बंधइ, णो देसेणं सव्वं बंधइ, णो सम्वेणं देसं बंधइ सव्वेणं सव्वं बंधइ) जीव देश से देश का बंध नहीं करता है, न देश से सर्व का बंध करता है, न सर्वसे देशका बंध करता है किन्तु सर्वसे सर्वका बंध करता है। ___टीकार्थ-आराधक जीव अशुभ कर्म का क्षय करता है और शुभ कर्मका बंध करता है-इस प्रकार के बंधके विषयसे सूत्रकार इस बंध का प्ररूपण करते हैं-इसमें गौतमस्वामी ने प्रभुसे ऐसा पूछा है-'का विहेणं भंते ! बंधे पण्णत्ते' हे भदन्त ! बंध कितने प्रकार का कहा गया है ? द्रव्यबंध और भावबंध के भेद से बंध दो प्रकारका कहा गया है निगड आदि से जो बांधना होता है वह द्रव्यबंध है और रागादिसे जो कमोंका बंध होता है वह भावबंध है। सो यहां पर गौतमका ऐसा यह प्रश्न भावषन्ध को लेकर हुआ है-क्यों कि प्रकरणवश भावबन्ध का सवयी देशना मध ४२ छ ? 2 सपथी सबनी ५५ ४रै छ ? (गोयमा !)
गौतम! (णो देसेण देसं बधइ, णो देसेण सव्व बधइ, णो सव्वेण देस बधइ, सव्वेण सव्वं बधइ) देशथी शनी म ४रत नथी, देशथी સર્વને બંધ પણ કરતું નથી, સર્વથી દેશને બંધ પણ કરતું નથી, પરંતુ સર્વથી સર્વને બંધ કરે છે.
ટીકાઈ_આરાધક જીવ અશુભ્ર કમને ક્ષય કરે છે અને શુભ કર્મને બંધ કરે છે. આ સંબંધને અનુલક્ષીને સૂત્રકારે અહીં બંધના વિષે પ્રરૂપણું કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે – ( कविहेण भते ! बंधे पण्णत्ते १) महन्त ! 21 प्रारना Fal છે? (દ્રવ્યબંધ અને ભાવબંધની અપેક્ષાએ બંધ બે પ્રકારના કહ્યા છે. નિગડ (બેડી) આદિ વડે જે બંધ બાંધવામાં આવે છે તેને દ્રવ્યબંધ કહે છે. રાગાદિથી કર્મોને જે બંધ બંધાય છે તેને ભાવબંધ કહે છે. અહીં ગૌતમ સ્વામીએ ભાવબંધની અપેક્ષાએ ઉપરને પ્રશ્ન પૂછ્યો છે એમ સમજવું, કારણ કે આ પ્રકરણમાં ભાવબંધને અધિકાર જ ચાલી રહ્યો છે.)
શ્રી ભગવતી સૂત્ર : ૭