Book Title: Samkit Vichar
Author(s): Panachand Bhaichand Mehta
Publisher: Prakrit Text Society Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/001351/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃત ગ્રન્થ પરિષદ ગ્રન્થાંક-૨૬ સમકિત વિચાર સિમ્યગ્દર્શન વિચાર] : લેખક : પાનાચંદ ભાઈચંદ મહેતા પ્રાકૃત ગ્રંથ પરિષદ અમદાવાદ-૯ ૧૯૯૩ Page #2 -------------------------------------------------------------------------- ________________ PRAKRIT TEXT SERIES No, 26 General Editors D. D. Malvania H. C. Bhayani SAMAKITA VICĂRA [SAMYAGDARASANA VICARA] Author PANACHAND B. MEHTA B.A., LL.B. 1.A.S. (Retd.) PRAKRIT TEXT SOCIETY AHMEDABAD 1993 Page #3 -------------------------------------------------------------------------- ________________ SAMAKITA VICĀRA [Samyagdarśana Vicāra ] Published by : D. D. Malvania Secretary, Prakrit Text Society L. D. Institute of Indology Navarangpura, Ahmedadad-380 009 @ P. B. Mehta First Edition 1993 Copies : 1000 Price : Rs. 30-00 Printed by : Tejash Printers 966, Naranpura old Villlage Ahmedabad-380913 Phone : 484398 Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃત ગ્રન્થ પરિષદ ગ્રન્થાંક-૨૬ સમકિત વિચાર સિમ્યગ્દર્શન વિચારી : લેખક : પાનાચંદ ભાઈચંદ મહેતા પ્રાકૃત ગ્રન્થ પરિષદ અમદાવાદ-૯ ૧૯૯૩ Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ સાદર સમર્પણ છબલમાં દેહવિલય : તા. ૨૫–૭–૭૬ ભાઈચંદ જેચંદ મહેતા દેહવિલય : તા. ૨૯-૧૨-૫૨ જેમના સંસ્કારોની વડવાઈએ નીચે મારાં શરીર અને મનનું ઘડતર થયું એવાં પ્રાતઃસ્મરણીય પૂજ્ય માત-પિતાશ્રીનાં ચરણકમલમાં સાદર અર્પણ. પાનાચંદુ Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન પ્રસ્તુત પુસ્તકસમકિત વિચારના લેખક છે શ્રી પાનાચંદભાઈ મહેતા–તેઓને ઈ. સ. ૧૯૫૭માં ભારત સરકારે 1. A. s. અધિકારી પદમાં લીધા. ત્યાર પછી તેમણે કચ્છ જિલ્લાના અને જામનગર આદિ અનેક ગુજરાતના જિલ્લામાં કલેકટર જેવી પદવી ભોગવી. ઈ. ૧૯૫ માં ફેલોશિપ મેળવીને હલાંડના હેગ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના વહીવટને અભ્યાસ કર્યો. પરિણામે અમદાવાદની મ્યુ. કોર્પોરેશનમાં કમિશનર તરીકે ઈ. ૧૯૬૮ માં નિયુક્ત થયા. છેવટે ગુજરાત રાજ્યમાં સચિવને હોદ્દો ભેગવી નિવૃત્ત થયા. નિવૃત્ત થયા પછી કિલકનિકશન જેવી કંપનીમાં મેનેજર નિમાયા–આમાંથી પણ નિવૃત્ત થઈ સેવાભાવી સંસ્થાઓને માનાર્હ સેવાઓ આપી. સમાજ સેવા સાથે આધ્યાત્મિક સાધનાની પણ લગની હતી. તેથી તેમણે પ્રથમ ૧૯૮૪માં “Guidelines to Mahavir Darshan' ગ્રંથનું સંપાદન કર્યું અને ત્યાર બાદ ૧૯૮માં “ધ્યાન અને જીવનદર્શન” પુસ્તક પ્રકાશિત કર્યું છે અને હવે સમકિત વિષે તેમનું આ આધ્યાત્મિક પુસ્તક પ્રકાશિત થઈ રહ્યું છે. સમકિત શબ્દ સંસ્કૃત સમ્યફત્વનું ગુજરાતી રૂપાન્તર છે. મૂળમાં સમ્યકત્વ શબ્દને સંબંધ ચારિત્ર સાથે હશે એમ અનુમાન થાય છે. કારણ કે આચારાંગના “સમ્યક્ત્વ” નામના ચોથા અધ્યયનમાં તેને સંબંધ કેવળ આચાર-ચારિત્ર સાથે જ જણાય છે, પરંતુ કાલક્રમે જ્ઞાન અને દર્શન પણ સમ્યક્ હોવાં જરૂરી છે એમ સમજાયું. એટલે ઉમાસ્વાતિએ તત્ત્વાર્થ સૂત્રમાં એ ત્રણેયને સમ્યગ્ર કહ્યાં–પરંતુ પછીના કાલે સમ્યફતવ એ માત્ર સમ્યગદર્શનનું જ પ્રતિપાદક બની ગયું છે. આથી જ આચાર્યશીલાંકે આચારાંગની ટીકામાં સમ્યક્ત્વને અર્થ છે “તત્વાર્થ શ્રદ્ધાન સમ્યકત્વમુચ્યતે” (પૃ. ૧૭૫). આ પ્રકારે અર્થ તે કર્યો પણ તેમને તેમાં શંકા હતી. તેનું નિરાકરણ આગળ જઈ આચારાંગ નિયુક્તની ટિકામાં કર્યું છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ कुणमाणो वि किरिय परिच्चयतो वि सयण-धणमोह । दितो बि दुहस्स उर न जिणइ अंधो पराणीय ॥ २२० कुषमाणो वि निविति परिच्चय तो वि सयण-धय-मोहं । दितो वि दुहस्स उर मिच्छदिछी न सिज्झइ ॥ २२१ तम्हा कम्माणीथ जेउमणो दंसमि पयइज्जा । दसणवओ हि सफलाणि हुति तव-नाण-चरणाई ॥ २२२ મહાર–કવરિં–પૂષા–ચે ભારયુ કૃતવિય' | एमेव बारसबिहे तवमि न हु कइतवे समणो ॥ २२५ આની વ્યાખ્યામાં શીલાંકે કહ્યું છે કે દર્શન વિનાની ક્રિયા નિષ્ફળ છે. આથી જ્ઞાન અને ચારિત્ર બંને સમ્યફ હોવા છતાં દર્શનને જ સમ્યક્ત્વ કહેવું એ સાર્થક છે. કારણ કે જ્ઞાન ચારિત્ર તે જ સમ્યફ થાય છે જે સમ્યકદર્શન હેય. આમ ત્રણેમાં દર્શનનું વિશેષ મહત્ત્વ હોઈ સમ્યકત્વ સંજ્ઞા દર્શનને આપવી એમાં કશું બેટું નથી. સમ્યફચારિત્ર સાથેના સંબંધને બદલે સમ્યકશ્રદ્ધાન અથવા સમ્યગૂ દર્શન સાથે સમ્યકત્વને સંબંધ થયો તે ગુણસ્થાનમાં ચોથા ગુણ સ્થાનને જે મહત્વ મળ્યું તેને કારણે હોવાની પૂરી સંભાવના. છે. તે ગુણસ્થાનથી જ જીવનમાં પરિવર્તન મનાયું છે. તે બાહ્યભિમુખતાને બદલે મેક્ષાભિમુખતા જીવનમાં આવે તેના મૂળમાં આ સમ્યકત્વ છે. આમ જ્યારે તેનું મહત્વ સમ્યગ્ગદર્શનરૂપે સ્થિર થઈ ગયું તે કાળથી સમ્યગુચારિત્રને સ્થાને સમ્યગદર્શન કે સમ્યકત્વનું મહત્વ વધ્યું. અહીં એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે ૧૪ ગુણસ્થાનને જે મહત્ત્વ ષટ ખંડાગમમાં મળ્યું છે. તે જેનાગમમાં નથી મળ્યું. તત્વાર્થમાં પણ બેધનું અનુચરણ કરી દશભૂમિ છે. ૧૪ ગુણ-- સ્થાન નથી. કાર્યગ્રંથિકેએ સર્વ પ્રથમ સમ્યફ અને સમ્યગુદર્શનનું એકીકરણ કર્યાની વિશેષ સંભાવના છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્દન કે સમ્યકત્વના આ મહત્ત્વને કારણે જ તીથ કરાની ભવની જે થા થાગ્રથોમાં-જૈનપુરાણામાં આપવામાં આવી છે. તે તેમના દૃષ્ટિલાભના ભવથી શરૂ થાય છે. એટલે તેમણે સમ્યગૂદર્શન પ્રાપ્ત કર્યું ત્યારથી આર ભાય છે. આ જ પ્રસ`ગ છે જ્યારે તેઓ સંસારી માથી દૂર થઈ માક્ષમાના પ્રવાસી અને છે. એટલે કે સમ્યક્ત્વ અથવા સમ્યગૂદન પ્રાપ્ત કરે છે. તેમના જીવનમાં પરિવર્તન આવે છે. સર્વજીવાના સમ્યક્દર્શનની પ્રાપ્તિના નિયમ બતાવતા વળી કમ ગ્રંથાએ એક વાત આમાં ઉમેરી છે તે પ્રાચીન ઋગ્વેદકાલીન કાલવાદની અસર હોય તેમ જણાય છે. તેમાં કહેવામાં આવ્યુ છે કે જીવાને જ્યારે દેશેાન સાગરાપમ કેાટિ જેટલુ' સ`સાર ભ્રમણ ખાકી રહે છે ત્યારે સમહ્ત્વ પ્રગટ થાય છે-આચારાંગ ટીકા રૃ. ૧૭૭, સમ્યક દર્શીન, સમ્યક્ત્વ, ટ્ટિલાભ, શ્રદ્ધા આ બધા જ શબ્દો એકાક છે. આમાંથી સમ્યકત્વનુ' જ ગુજરાતી રૂપાંતર સમકિત છે અને આ જ વિષે પ્રસ્તુત ગ્રંથમાં વિવરણ છે. પ્રસ્તુત વિષયની જે કાંઈ સામગ્રી યત્રતંત્ર વિખરાયેલ મળે છે તે સવને એકત્ર કરીને શ્રી પાનાચંદભાઈ મહેતા I.A.S. (Retd.)એ પ્રસ્તુત ગ્રંથમાં આપી છે. આમ આ સમિકત વિચાર એ સમકિત વિષયના સંદર્ભ ગ્રંથ છે. શ્રી પાનાચંદભાઈનું આ વિષેનું વિશાળ વાંચન અને તટસ્થ દૃષ્ટિ પ્રસ્તુત ગ્રંથમાં પ્રગટ થાય છે, ભાષા પણ સરળ સ સુલભ છે. કઠણુ વિષયને સરળ ભાષામાં કહેવાની હથોટી શ્રી પાનાચ ંદભાઈ એ કેળવી છે તેની પ્રતીતિ વાચકને થયા વિના રહેશે નહીં. હાલ તેઓ ૭૮મા વર્ષે પણ ઉત્સાહપૂર્વક કાર્યરત છે અને વાચન, મનન અને ચિંતનમાં પ્રવૃત્ત રહે છે. ૮, આપેરા સેાસાયટી અમદાવાદ-૭ તા. ૧૧-૫-૨૩ દલસુખ માલવણિયા Page #11 -------------------------------------------------------------------------- ________________ આદ્યમ ગળ પૂર્ણ આનંદ અને દિવ્ય અનંત જ્ઞાનની પ્રાપ્તિ જેનું લક્ષણ છે એવા માક્ષ કે નિર્વાણ પ્રાપ્ત કરવા, તે ભારતના મનીષિઓની અંતરંગ ભાવના રહી છે, તેની પ્રાપ્તિ માટેના સત્પુરુષાર્થ કરવામાં આવે તેને માક્ષમા કહે છે, અને તેનું પ્રથમ મેાપાન તે આત્મઇન છે. આ આત્મદર્શનને સમ્યગ્દર્શન, સમક્તિ, પરમાત્મદર્શન, સ્વરૂપ-સાક્ષાત્કાર, આધિ કે આત્મજ્ઞાન આદિ અનેક નામાથી આળખવામાં આવે છે, પ્રસ્તુત ગ્રંથનુ નામ ‘સમકિત વિચાર’ એવું રાખવામાં આવ્યુ છે, તે ગ્રંથમાં આપેલી સામગ્રીને અનુરૂપ છે; કારણ કે ‘સમ્યક્ત્વ’ ને સર્વજ્ઞપ્રણીત દર્શનમાં ખૂબ જ અગત્ય આપવામાં આવી છે અને ગૃહસ્થધર્મ કે મુનિધર્મની ખરેખરી પ્રાપ્તિ સમ્યકૃત્વ વિના થઈ શકતી નથી એવા સમાન્ય અભિપ્રાય સર્વે આચાર્ચ, મનીષિઓ, સ ંતા અને પ્રબુદ્ધ વિચારકાના રહ્યો છે. આ પુસ્તકમાં મુખ્યપણે વિદ્વાન અને અભ્યાસીને ઉપયાગી થાય તેવું ક્રમવાર વર્ણન સમ્યગૂદશનના વિષય સંબધી રજૂ કરવામાં આવેલ છે. પુસ્તકના પ્રારંભમાં દન' શબ્દ વિષેની વિસ્તૃત સમજણ આપી ષડ્ઝનના સ ંક્ષિપ્ત પરિચય ભારતીય પરિભાષામાં અને શ્રી હરિભદ્રસૂરિજીની શૈલીમાં-એમ બ ંને રીતે આપેલ છે, પછી જૈનદનના આગમામાં સમ્યક્ત્વ સબંધી કરેલું વિવેચન પ્રસ્તુત કરી સમ્યક્ત્વના પ્રતિપક્ષી એવા “મિથ્યાત્વ” (વિપરીત શ્રદ્ધાન)ની મીમાંસા કરેલ છે. આમ પહેલા ત્રણ પ્રકરણ પ્રસ્તાવના રૂપ અથવા ભૂમિકારૂપ ગણી શકાય. ત્યાર પછીના ૪ થી ૧૪ સુધીના પ્રકરણામાં સમ્યક્ત્વ વિષે વિવિધલક્ષી માહિતી આપેલ છે, જે સાધક તેમજ વિદ્વાન અનેને એકસરખી ઉપચાગી છે. આ ગહન આધ્યાત્મિક વિષય સારી Page #12 -------------------------------------------------------------------------- ________________ રીતે સમજવા માટે સત્પાત્રતા આવશ્યક છે. જેની પાસે અનેકાંત દૃષ્ટિ નથી, અથવા વિશાળ અને મધ્યસ્થ દષ્ટિ નથી તે સમ્યક્ત્વની જુદી જુદી પરિભાષાથી વિમાસણમાં પડી જાય છે અને કઈ પરિભાષા સ્વીકારવી એવી દ્વિધામાં આવી જાય છે. અહી` ૪ થી ૯ પ્રકરણામાં દર્શાવેલી વિવિધ અનુયાગાની અપેક્ષા જો ખરાખર સમજણુમાં આવે તે સર્વ પ્રકારના વિરાધાભાસ મટી જઈ, સર્વાંગી સમાધાન થઈ શકે છે. આ માટે ગુરુગમ દ્વારા સાપેક્ષ દૃષ્ટિથી સમજવાની આવશ્યકતા છે. આ પછી ૧૦ થી ૧૪ પ્રકરણામાં સમ્યકૃત્વના પ્રકારા, લક્ષણા, અંઞા, રુચિ અને તેના ૬૭ બાલ વિષે એક એક પ્રકરણમાં અનુક્રમે વિશદ માહિતી આપેલ છે. આ વાંચનથી સમ્યક્ત્વ વિષે જે સમજણુ મેળવી હતી તે અતિ વિસ્તૃત, વિશદ, પ્રગાઢ અને મહુ સુખી બને છે અને આમ “સમ્યકૃત્વ” વિષે એક સર્વાંગી અને અધિકૃત માહિતી વાચકને મળી રહે છે. આ પછી છેલ્લા પ્રકરણમાં શુદ્ધોપયાગ ઉપર વિવિધ દૃષ્ટિકાણથી ચર્ચા કરી છે. અહી અભ્યાસીઓને ખાસ જણાવવાનુ કે પરમાર્થ-સમ્યકૃત્વની પ્રાપ્તિ તે સ્વાનુભવની અપેક્ષા રાખે છે, અને સ્વાનુભવ તે શુદ્ધોપચાગ વિના સ'ભવ નથી. ભલે પછી તેની માત્રા હીન–અધિક હાઈ શકે છે. માટે સમકિત-વિચાર” ગ્રંથ ધીમે ધીમે સાધક કે વિદ્વાનને “સમકિત”ની જેમાં સાક્ષાત પ્રાપ્તિ હોય છે તેવા “શુદ્ધોપયાગ” (શુદ્ધ ભાવ) સુધી લઈ જાય છે, જે સાક્ષાત્ માક્ષમાર્ગનું પ્રથમ સેાપાન છે. આટલી વાત ફ્રેંકમાં આ ગ્રંથ વિષે જણાવી. આ ગ્રંથના લેખક-સંપાદક મુરબ્બી શ્રી પાનાચંદભાઈ મહેતા કાખાની આધ્યાત્મિક સસ્થા સાથે તેના ઉદયકાળથી જ જોડાયેલા છે. ઉચ્ચ સરકારી હોદ્દા પરથી નિવૃત્ત થઈ છેલ્લા ૧૫ વર્ષોથી શિષ્ટ, સંસ્કારી અને આધ્યાત્મિક વાંચન દ્વારા તેઓએ પેાતાના જીવનને સારા એવા Page #13 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક માડ આપવાના પ્રયત્ન કરેલ છે. આમ છતાં તેઓ પોતે કાઈ મહાન સાધક કે અધ્યાત્મજ્ઞાની નથી અને તેથી તેઓએ પેાતાના વિચારાને નિ`ળ કરવા સત્સાહિત્યની સાધનાના ભાગરૂપે જ આ ગ્રંથના લેખન–સ'પાદનનું કાર્ય મુખ્યપણે સ્વાંતઃ સુખાય કરેલ છે. ગ્રંથની વિશેષતાઓને સક્ષેપમાં વિચારીએ તેા નીચેના અગત્યના મુદ્દા તેમાં દૃષ્ટિગેાચર થઈ આવે છે : (૧) સમ્યકૃત્વ વિષે સરળ અને સંક્ષિપ્ત સમજણ (૨) વિવિધ દૃષ્ટિકાણુ દ્વારા વિચારધારાની રજૂઆત (૩) બિનસાંપ્રદાયિક અભિગમ (૪) અનેક આગમા અને સત્શાસ્રામાંથી અવતરિત કરેલા અધિકૃત અવતરણા (૫) સૈદ્ધાંતિક અને આધ્યાત્મિક-અને પદ્ધતિના સમન્વય (૬) છેલ્લે, ‘શુદ્ધભાવ'ના આવિર્ભાવરૂપ જે નિશ્ચય-સમ્યકત્વ તે ગ્રંથના છેલ્લા પ્રકરણમાં “શુદ્ધોપયોગ” રૂપે લઈ, લેખકે આ ગ્રંથ સાધકો માટે પણ ઉપયેાગી બનાવી ગ્રંથને વિશેષ વિભૂષિત કર્યાં છે. આ ગ્રંથ સામાન્યપણે અધ્યાત્મપ્રધાન ભારતીય સંસ્કૃતિના વિદ્વાનાને, અભ્યાસીઓને અને મધ્યમ કક્ષા સુધીના સાધકોને તથા વિશેષપણે જૈનદર્શનના વિદ્વાનેાને ઉપયાગી થાય તેવા છે. ગુજરાતની ધર્મપ્રેમી જનતા આ ગ્રંથના સમાદર કરી લેખકશ્રીના પરિશ્રમને સફળ મનાવશે તેવી અભ્યર્થના સહિત આપણે શ્રી પાનાચંદભાઈ ને તેમના પ્રેમ-પરિશ્રમ બદલ ધન્યવાદ પાઠવીએ. ૐ શાન્તિઃ વૈશાખી પૂર્ણિમા-સં. ૨૦૪૯ ગુરુવાર તીર્થક્ષેત્ર કાખા ૬-૫-૧૯૯૩ આત્માનંદ Page #14 -------------------------------------------------------------------------- ________________ લેખકનું નિવેદન (૧) સમ્યગદર્શન જેવા જ ટલ વિષયના વિવિધ પાસાઓની વિચારણું કરતો આ ગ્રંથ ગુજરાતી સમાજ પાસે રજૂ કરતી વખતે હું ક્ષોભ અનુભવું છું. મારી ઓછી લાયકાત અને અલપ અભ્યાસના કારણે તેમાં ક્ષતિઓ હેવાની સંભાવના ખરી. તે તે માટે વિદ્વાન તેમજ શ્રદ્ધાળુ વાચક-વર્ગ મને ક્ષમા કરશે અને મારા શુભ હેતુ તરફ નજર રાખશે તેવી અપેક્ષા રાખું છું. પહેલા પ્રકરણમાં દર્શન શબ્દના તેના વિવિધ અર્થો અંગે અને બીજા પ્રકરણમાં જૈન આગમ અંગે ટૂંકી વિગતો આપેલી છે. આ બંને પ્રકરણ સમકિત વિચારણાની ભૂમિકારૂપે લખેલાં છે. આ ભૂમિકા વાંચવાથી અભ્યાસને વિષય-પ્રવેશની સરળતા થશે. પ્રકરણ ૩ માં “મિથ્યાત્વ અંગે વિચારણા કરી છે. મિથ્યાત્વ. એટલે વિપરીત અથવા સત્યથી વિધી; જે નથી તે છે તેમ માનવું અથવા જે છે તે નથી તેમ માનવું. મિથ્યાત્વની નિવૃત્તિ તે જ સમક્તિ છે. જેન આગમમાં પદાર્થ નિરૂપણ ચાર પ્રકારે કરવામાં આવેલ છે, જે ચાર અનુગ કહેવાય છે. કથાનુગ અને ચરણાનુયોગમાં આચારની પ્રધાનતાથી, દ્રવ્યાનુયોગમાં તવચિંતનની પ્રધાનતાથી અને કરણાનુયોગમાં આત્માને કાર્યકારી જીવ-કર્માદિકની પ્રધાનતાથી અને તે પ્રધાનતાના સંદર્ભમાં મોક્ષના એક જ પ્રજનનું જુદી જુદી શૈલીથી નિરૂપણ કરવામાં આવેલ છે. જુદા જુદા અનુગ સંબંધિત ચર્ચા કરતાં પહેલાં ભૂમિકારૂપે અનુગ અંગે પ્રકરણ-૪માં સામાન્ય. વિચારણું કરીને, એક એક અનુગ લઈને ત્યાર પછીના પ્રકરણોમાં સમકિતના સ્વરૂપની ચર્ચા-વિચારણું કરી છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ માં કથાનુગ અને ચરણાનુગના દષ્ટિકોણથી અને શૈલીથી, પ્રકરણ ૬ માં દ્રવ્યાનુયેગના દષ્ટિકેણ અને શૈલીથી તેમજ પ્રકરણ ૮ માં કરણનગના દષ્ટિકોણ અને શૈલીથી સમક્તિના સ્વરૂપની ચર્ચા-વિચારણા કરી છે. વચમાં પ્રકરણ ૭ માં કથાનુગ તેમજ દ્રવ્યાનુયોગની સમકિતની વ્યાખ્યાઓના અર્થ–વિકાસ અંગે અવલોકનરૂપે પણ ચર્ચા-વિચારણા કરી છે. આ વિચારણાના પરિણામે આપણે જોયું કે સમદષ્ટિ અને મિથ્યાદષ્ટિને અનુક્રમે તત્ત્વવિષયક શ્રદ્ધા કે અશ્રદ્ધા એ જ અર્થ વિકાસક્રમમાં ફલિત થાય છે. વિષયનિરૂપણની સળંગતાના હેતુથી વચ્ચેના પ્રકરણે છોડી, આપણે સીધા પ્રકરણ-૧૫નો વિચાર કરીએ. આ પ્રકરણમાં આપણે શુદ્ધો પગની ચર્ચા-વિચારણા કરી છે. ઉપગ એ જૈનદર્શનનો પારિભાષિક શબ્દ છે. ચેતના-વ્યાપારને ઉપયોગ કહેવાય છે. જેના વડે આભા, દર્શન અને જ્ઞાનનું પ્રવર્તન કરવાની અભિમુખતાવાળા થાય એ જે ચેતના-વ્યાપાર તે ઉપગ છે. આત્માની અનુભૂતિરૂપી સંવેદના તે દર્શન-ઉપગ અને સત્ય સ્વરૂપની સમજણ તે જ્ઞાન-ઉપગ કહેવાય છે. આ બંને પાસાંઓની વિશુદ્ધ અવસ્થા પ્રાપ્ત થયે સમકિત કહેવાય છે અને આ શુદ્ધ ઉપગ અનંત અને સદાયે પ્રવર્તતુ આમાનું સુખ પરિણામે નિપજાવે છે. આ વિકાસક્રમ જોતાં, તત્ત્વશ્રદ્ધા એ સમદષ્ટિને છેવટને અર્થ નથી. છેવટનો અર્થ તો તવસાક્ષાત્કાર છે. તવશ્રદ્ધા એ તે તત્ત્વસાક્ષાત્કારનું એક સોપાન માત્ર છે. દર્શન-ઉપગ અને જ્ઞાનઉપચોગ જ્યારે જીવનમાં વણાઈ જાય ત્યારે જ તત્વસાક્ષાત્કાર થાય છે અને એ જ સમ્યગદર્શનને અંતિમ અર્થ છે. જૈનદર્શન અનેકાન્તવાદી-સ્યાવાદી છે, જ્યારે બીજા ભારતીય દર્શનો એકાન્તવાદી છે એટલે વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કરવાની જિનપદ્ધતિ અને જિનવાણીનું સ્વરૂપ બીજ દર્શનેથી જુદુ તરી આવે છે. પ્રકરણ ૯માં જિનવાણીના સ્વરૂપ અંગે વિચારણા કરી છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦માં સમકિતના પ્રકારે, ૧૧માં સમક્તિનાં લક્ષણ,. ૧૨માં સમકિતના અંગ, ૧૩માં સમતિની રુચિ અને ૧૪માં સમ-- ક્તિના ૬૭ બેલ અંગે જરૂરી માહિતી આપવામાં આવી છે. આ ગ્રંથમાં જે જે ગ્રંથને આધાર લીધે છે અગર જે જે ગ્રંથમાંથી પદ્યન ટાંચણ કરેલ છે તેઓને નિર્દેશ સામાન્ય રીતે જ્યાં ત્યાં કરેલ છે, તે તે સર્વ ગ્રંથકારોને અંતઃકરણ પૂર્વક ઉપકાર માનું છું. વળી, અપરિચિત કે વિચારને અપનાવતાં શ્રદ્ધાળવર્ગ અચકાય તે સ્વાભાવિક છે, એટલે તેઓને શાસ્ત્ર પ્રમાણ મળી રહે, તે પણ એક હેતુ છે. અભ્યાસીઓને આ દિશામાં મૂળ શાસ્ત્ર વાંચવું હોય તો આધાર અને સ્થાન બતાવેલ હોવાથી, મૂળ શાસ્ત્ર વાંચવાની અનુકૂળતા રહે અને સ્વયં વધુ ચિંતન-મનન કરવા પ્રેરાય. શાસ્ત્રપાઠની સાક્ષી વિના, સળંગ નિરૂપણ આમજનતાની દષ્ટિએ કદાચ વધુ રેચક બનત, પરંતુ શ્રુત-અભ્યાસી જીવોની સુગમતા નજરમાં રાખી આધાર અને સ્થાન જ્યાં ત્યાં સામાન્ય રીતે બતાવેલ છે. આ ગ્રંથમાં આધાર લીધેલ ગ્રંથો તેમજ તેના જેવા ઉચ્ચ કેટિના અન્ય ગ્રંથમાંથી આવું પાથેય મળી શકે છે, પરંતુ આવા મળ ગ્રંથ વાંચવાનું સામાન્ય સાધક-જિજ્ઞાસુ માટે કઠિન છે. વળી, આજની પરિસ્થિતિમાં આવા વાંચન માટે તેટલો સમય મેળવ તે પણ કઠિન છે. આવા સાધકે ટૂંકા સમયમાં સરળતાથી સમ્યગુદર્શન જે ગહન અને સૂક્ષમ વિષય સમજી શકે તે આ ગ્રંથ પાછળ શુભ આશય છે. વિષયની ગહનતાના કારણે સરળ ભાષા. વાપરવાની મર્યાદા રહી છે અને નાછૂટકે પારિભાષિક શબ્દ પણ વાપરવા પડયા છે. વળી, આગળ પાછળ જવાની તકલીફ લીધા. વગર કારણકાર્ય સંબંધ વાચક એક જ સ્થળે મેળવી શકે અને ઓછા સમયમાં સરળતાથી સમજી શકે તેવા શુભ આશયથી કોઈ કેઈ સ્થળે પુનરુક્તિ કરી છે અને પુનરુક્તિ દેષ પણ વહેરી લીધો છે.. Page #17 -------------------------------------------------------------------------- ________________ vr (૨) પૂ.શ્રી સાનેજી સાહેબ (શ્રી આત્માનંદજી) છેલ્લા પંદરેક "વર્ષથી મારા અધ્યયન અને લખાણ પાછળનુ' પ્રેરક બળ બની રહ્યા છે. સને ૧૯૮૯માં પ્રસિદ્ધ થયેલ મારા ધ્યાન અને જીવનદર્શનના ગ્રંથ તેઓ જોતા હતા તે વખતે તેઓશ્રી બાલ્યા કે બ્ન સાથેન વિના ધ્યાનમ, ન ધ્યાનેન વિના શ્વ ત” અને તેમ કહીને ધ્યાનનું પૂરક તત્ત્વ જે સમત્વ છે તે ઉપર લખાવાનું સૂચન કર્યું. તેમના વિચારઅળના પરિણામે આજે તે સૂચન સાકાર બને છે અને તેઓશ્રી આ પ્રકાશન વખતે પણ આદ્યમગળ લખે છે, તે માટે તેઓશ્રીના ખાસ આભાર માનુ છું. જૈનદર્શન અને જૈવિદ્યાના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર, ભારત સરકાર સન્માનિત પદ્મભૂષણ એવોર્ડ મેળવનાર, સરળ સ્વભાવી પતિવયં શ્રી દલસુખભાઈ માલવિયાએ મારા લખાણમાં ઊડા રસ લઈને, સિદ્ધાંતની ચાગ્ય સમજ આપીને, મને હૂંફ્, પ્રેરણા અને માદન આપેલ છે. લખાણુ બાદ સંપાદકની ઢબે તેઓશ્રીએ ચાગ્ય સુધારા-વધારા કર્યા છે. છેવટે પ્રસ્તાવના લખી છે અને પ્રાકૃત ગ્રંથ પરિષદેવતી પ્રકાશનની જવાખદારી પણ લીધી છે. આ રીતે આ ગ્રંથનુ પ્રકાશન મહદ્ અંશે તેઓશ્રીને આભારી છે. તેઓશ્રીના આભાર હું શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી. છેલ્લા દસેક વર્ષથી મારી વાંચન-લેખન પ્રવૃત્તિમાં રસ લઈ ને પ્રસંગે પ્રસંગે મને હૂă અને પ્રત્સાહન આપેલ છે તેવા મારા આદરણીય પરમ સ્નેહી ડૉ. ચીનુભાઈ નાયકના આભાર માનવા તેમજ આત્મીયભાવે અવાર-નવાર ચર્ચા-સૂચના કરનાર નિવૃત્ત કુલપતિ શ્રી કુલીનચંદ્ર યાજ્ઞિકના સહર્ષ ઉલ્લેખ કરવા તે પ્રસંગપ્રાપ્ત છે. મારાં પત્નીએ સ ાં શેાધવામાં તેમજ ગ્રંથા મેળવવામાં શ્રમ લીધેા છે. અમારા સંતાના અને તેના જીવનસાથીઓએ Page #18 -------------------------------------------------------------------------- ________________ તેમજ પરિવારના અન્ય સભ્યએ મારી અધ્યયન-લેખન પ્રવૃત્તિને સાનુકૂળ કરી દઈને, મને વખતોવખત પ્રોત્સાહિત કર્યો છે. તે નિર્દેશ કર પણ આવશ્યક છે. અંતમાં, જે જે મિત્ર-નેહીઓએ ભિન્ન ભિન્ન પ્રકારે મને સાથ અને સહકાર આપેલ છે તે સૌને હું આભારી છું. તેજસ પ્રિન્ટર્સના માલિક શ્રી હરજીભાઈ પટેલે આ કામ ઝડપી અને સુંદર રીતે કરી આપ્યું તે બદલ તેમને આભારી છું. ૩૩, સૌરભ સંસાયટી ડ્રાઈવ-ઈન રોડ, નવરંગપુરા, અમદાવાદ -૯ પાનાચંદ મહેતા તા. ૧૮-૫-૧૯૯૩ (ટે. નં. ૪૫૩૮૯૭) Page #19 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પ્રકાશકનુ નિવેદન સમર્પણ આદ્યમ ગલ-આત્માનંદજી લેખકનું નિવેદન ૧. દર્શન’ વિચાર ૨. આગમમાં દર્શન ૩. મિથ્યાત્વમીમાંસા ૪. અનુયાગ અને સમિકત પ. કથાનુયાગના દષ્ટિકાથી ૬. દ્રવ્યાનુયાગના દષ્ટિકાથી ૭. સમતિની વ્યાખ્યાઓના અ−વિકાસ ૮. કરણાનુયાગના દૃષ્ટિકોણથી ૯. જિનવાણીનું સ્વરૂપ ૧૦. સમકિતના પ્રકારે (ભેદ) ૧૧. સમકિતના લક્ષણ ૧૨. સમકિતના અંગ ૧૩. સમકિતની દસ રુચિ ૧૪. વ્યવહાર સમકિતના ૬૭ એલ ૧૫. શુદ્ ઉપયાગ ૧. ઉપયાગ ૨. દર્શીન ઉપયોગ ૩. જ્ઞાન—ઉપયાગ ૪. ઉપયેાગપ્રધાન ધમના મહિમા ८ ११ ૧ ७ ૧૫ ૨૩ ૨૮ ૩૩ ૩૯ ૪૪ પર ૫૭ ર ૭૧ ૮૧ ૮૬ ૯૨૧૦૮ ર ૯૫ ૭ ૧૦૪ Page #20 -------------------------------------------------------------------------- ________________ સમકિત વિચાર Page #21 -------------------------------------------------------------------------- ________________ Page #22 -------------------------------------------------------------------------- ________________ ‘દર્શન વિચાર વ્યવહારમાં તેમજ અધ્યાત્મ-શાસ્ત્રોમાં દર્શન શબ્દ વપરાય છે, પરંતુ દરેક સ્થળે તે શબ્દ એક જ અર્થમાં વપરાતું નથી. જ્યાં જ્યાં તે શબ્દ આવે ત્યાં ત્યાં તે શબ્દ કયા અર્થમાં વપરાયેલ છે તે જાણવું જરૂરી બને છે. જૈનદર્શનાચાર્ય પંડિતવર્ય સુખલાલજીએ કથન કરેલ છે કે દર્શન શબ્દના ત્રણ અર્થ સર્વ પરંપરાઓમાં પ્રસિદ્ધ છે, જેમકે : (૧) ઘટદર્શન ઈત્યાદિ વ્યવહારમાં ચાક્ષુષ જ્ઞાનના અર્થમાં, (૨) આત્મદર્શન ઈત્યાદિ વ્યવહારમાં સાક્ષાત્કારના અર્થમાં અને (૩) દર્શન, સાંખ્યદર્શન, જૈનદર્શન ઈત્યાદિ વ્યવહારમાં, ખાસ ખાસ પરંપરાસંમત નિશ્ચિત વિચારસરણના અર્થમાં–દર્શન શબ્દનો પ્રાગ સર્વ સંમત છે.” આ ત્રણે અર્થ અંગે ટૂંકમાં વિચારણું કરીએ. (૧) દર્શન એટલે દેખવું” એ વ્યવહારમાં સામાન્ય અર્થ છે. આ ઉપરાંત આપણે રેજ બ રેજ વ્યવહારમાં દર્શન શબ્દ જુદા જુદા અર્થમાં પણ વાપરીએ છીએ. વ્યવહારમાં અરીસાને દર્શન કહીએ છીએ. ઉપદેશને પણ અમુક સંદર્ભમાં, મેળાપને પણ અમુક સંદર્ભમાં દર્શન કહીએ છીએ. કઈ સનેહીને મેળાપ લાંબા વખતે થાય તો “આપના દર્શન લાંબા વખતે થયા. તેમ કહીએ છીએ. આ રીતે વ્યવહારમાં દર્શનના અનેક અર્થે થાય છે. સંબંધ અગર સંદર્ભ લક્ષમાં લઈએ ત્યારે જ દર્શન શબ્દનું યથાર્થ અર્થઘટન કરી શકાય. Page #23 -------------------------------------------------------------------------- ________________ સમકિત વિચાર સામાન્ય રીતે આ પ્રથમ વિભાગને નેત્રજન્યધ વિભાગ કહી શકાય. (૨) બીજે વિભાગ તે ત્રીજા નેત્રજ્ઞાનને વિભાગ છે. મહામાનના કહેવા મુજબ જગતની વાસ્તવિકતા એ આપણને દેખાતા જગત કરતાં કાંઈક તદ્દન જુદી જ છે. તેઓના કથન મુજબ આંખ વિગેરે ઈન્દ્રિયે વડે જોવામાં ભ્રમ કે ભૂલ થવાની પૂરેપૂરી સંભાવના છે, જ્યારે ત્રીજા નેત્ર દ્વારા જે દેખાય છે તેમાં ભ્રમ કે ભૂલની કાંઈ સંભાવના નથી. ત્રીજા નેત્રની દૃષ્ટિથી થતાં વાસ્તવિકતાના દર્શનને સાક્ષાત્કાર કહે છે. આ દૃષ્ટિ ધરાવનાર મહા માનવ વાસ્તવિકતાને પ્રત્યક્ષ જુએ છે. અલૌકિક પ્રકારનું આ દર્શન છે. ઈન્દ્રિય અને મનથી થતાં જ્ઞાન ઉપરાંત મનની મદદ વગર આત્માને પ્રત્યક્ષ થતું જ્ઞાન આમાં અભિપ્રેત છે. જીવમાત્રમાં ચેતન-તત્ત્વના અસ્તિત્વમાં શ્રદ્ધા ધરાવવી એ પાયાની વાત છે. આ શ્રદ્ધા દઢ હોય અને ઘણાં પ્રકારને યથાર્થ પુરુષાર્થ કર્યો હોય ત્યારે જ ત્રીજુ નેત્ર ખૂલે છે, અને આત્મ-સાક્ષાત્કાર થાય છે. આ મહા માનવામાં ચેતનતત્વની શ્રદ્ધા જીવનમાં વણાઈ ગયેલી હોય છે. આ રીતે આ વિભાગમાં જ્યારે આપણે આત્મ-દર્શન શબ્દ વાપરીએ ત્યારે દર્શનનો અર્થ ચેતનતમાં અખૂટ શ્રદ્ધા અગર આત્મ-સાક્ષાત્કાર એમ થાય છે. (૩) ત્રીજા વિભાગ કે ત્રીજા અર્થમાં જ્યારે આપણે દર્શન શબ્દ વાપરીએ છીએ ત્યારે દર્શનનો અર્થ અભિપ્રાય, માન્યતા આચાર, તત્ત્વ અંગેની ચિંતનપ્રણાલી, તત્વજ્ઞાન વિગેરે અર્થમાં વાપરીએ છીએ –દા. ત. જૈનદર્શન, જૈનદર્શન શબ્દ જ્યારે આપણે ગદર્શન, સાંખ્યદર્શન યાયિક દર્શન વિગેરે દર્શન સાથે સરખામણીના સંદર્ભમાં વાપરીએ છીએ ત્યારે જુદી જુદી પરંપરાસંમત નિશ્ચિત વિચારસરણીના અર્થમાં વાપરીએ છીએ. Page #24 -------------------------------------------------------------------------- ________________ દર્શન વિચાર આ સંદર્ભમાં આપણે ભારતીય-દર્શન અને ષડ્રદર્શન શબ્દ અંગે ટૂંકમાં વિચારણા કરીએ. અંધશ્રદ્ધાની સામે યુક્તિવાદનું જે અવિરામ યુદ્ધ ચાલે એનું જ નામ દર્શન છે. પ્રાથમિક દશામાં માનવસમાજ જ્યાં સુધી અધ્યાત્મવાદ કે તત્ત્વચિંતન કરવાની યોગ્યતા ધરાવતો નહોતો ત્યાં સુધી કર્મકાંડ આધિપત્ય ધરાવતું અને જમાવતું રહ્યું, પરંતુ જ્યારે આવા કર્મકાંડની સામે યુક્તિવાદનું યુદ્ધ મઢાયું અને અધ્યાત્મવિદ્યાના યુગનો પ્રારંભ થયો ત્યારે જુદા જુદા દર્શને રચાયાં. સામાન્ય માન્યતા એવી છે કે દર્શનોને જન્મ ચાર્વાકમુનિના યુક્તિવાદે આપ્યો છે, ચાર્વાક દર્શન નાસ્તિકવાદી, જડવાદી, અને ભૌતિકવાદી દર્શન કહેવાય છે. કાળની અપેક્ષાએ પ્રથમ આધ્યાત્મિક દર્શન કપિલમુનિનું સાંખ્યદર્શન ગણાય છે, સમય જતાં પતંજલિ મુનિનું ચાર્ગદર્શન, કણાદમુનિનું વૈશેષિકદર્શન. ગૌતમ મુનિનું નેયાયિક દર્શન, જેમિનિ મુનિનું પૂર્વમીમાંસા અને બાદરાયણ મુનિનું ઉત્તરમીમાંસા. આમ છ દર્શનોને વિકાસ થા. આ છ દર્શનને ભારતીય પરંપરામાં ષડૂદન કહેવાય છે. આ વર્ગીકરણમાં જૈનદર્શન કે બદ્ધદર્શનને સમાવેશ નથી કારણ કે તે વખતે માત્ર વૈદિક ધર્મોમાં સ્થાન હોય તેટલા જ દર્શન ગણાતા હતા. વેદધર્મથી તદ્દન સ્વતંત્ર દર્શન એવા જૈનદર્શન અને બૌદ્ધ દર્શનનું સ્થાન વેદધર્મજનિત દર્શનોમાં ન હોય તે સમજી શકાય તેવું છે. - ત્યારબાદ જેનાચાર્ય હરિભદ્રસૂરિજીએ નવી પદ્ધતિથી વર્ગીકરણ કરીને ભારતીય તત્વજ્ઞાનમાં મુખ્યરૂપે ષદર્શનની ચર્ચા કરી છે. આ ષદર્શનમાં ગદર્શનનો સાંખ્યમાં સમાવેશ કરીને તેને સ્વતંત્ર સ્થાન આપ્યું નથી. નૈયાયિક અને વૈશેષિકમાં અત્યંત મતભેદ ન હોવાથી એ બંનેને સાથે ગણ્યા છે. સામી બાજુ જેનદર્શન અને Page #25 -------------------------------------------------------------------------- ________________ સમકિત વિચાર બૌદ્ધદર્શનનો ષડ્રદર્શનમાં સમાવેશ કરેલ છે, આચાર્યશ્રીએ આ છએ દર્શનના પ્રણેતાઓને સર્વત કહ્યા છે અને તે સૌને સમાનભાવે આદરણીય ગણુને, પિતાના ઉદાર માનસની અભિવ્યક્તિ કરેલ છે. આવા બધા ભારતીય આસ્તિક દર્શનનું ધ્યેય લગભગ એક જ છે અને તે છે મોક્ષ પ્રાપ્તિ. આ કારણથી બધા દર્શનના વિષયનું ક્ષેત્ર સંસાર-અવસ્થાથી શરૂ કરીને મોક્ષપ્રાપ્તિ સુધીનું હોય છે. સંસારનું સ્વરૂપ, મોક્ષનું સ્વરૂપ, મોક્ષપ્રાપ્તિના સાધને, આત્માનું સ્વરૂપ વિગેરે વિગેરે આધ્યાત્મિક વિષયની ચર્ચા પ્રધાનપણે આ બધા દર્શનમાં છે. આ વિભાગના દર્શન શબ્દના અર્થઘટન માટે સમજ આપતાં, ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન કથન કરે છે કે જગતની પ્રચલિત વિભાવનાઓ એકત્રિત કરી, તેમાંથી સહેજ વધારે મોટા સામાન્ય વિશ્વારો ઉપસાવવાના તાર્કિક પ્રયાસેને દર્શને ગણ્યા છે. આ રીતે દર્શન શબ્દ જુદા જુદા અર્થમાં વપરાતો હોવાથી, દરેક સ્થળે અને સંદર્ભમાં એગ્ય અર્થઘટન કરવું જરૂરી બને છે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે. તહાં સમજવું તેહ” (શ્રીમદ્ રાજચંદ્રજી) Page #26 -------------------------------------------------------------------------- ________________ આગમમાં દર્શન જેન સાહિત્યમાં સ્વીકાર્ય અતિ પ્રાચીન જે સાહિત્ય છે તેને આગમ કહેવામાં આવે છે. આગમ ગમ ધાતુમાંથી બનેલો શબ્દ છે. ગમ એટલે ગતિ કે પ્રાપ્તિ, અને “આ” ઉપસર્ગ છે જેને અર્થ છે પૂર્ણ. આ રીતે જેના વડે વસ્તુતત્ત્વનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય અર્થાત્ પદાર્થના રહસ્યનું પરિપૂર્ણ જ્ઞાન થાય તે આગમ છે. તીર્થકર પ્રભુની વાણી સાંભળીને ગણધર ભગવંતોએ બાર ગ્રંથની રચના કરી છે તે બાર અંગઆગમ કહેવાય છે. અંગઆગમને આધાર લઈને સ્થવિર ભગવંતોએ રચેલાં શાસ્ત્રોને અંગબાશ આગમ કહેવાય છે. અંગસૂત્રોમાં ઘણું જ રહસ્ય રહેલું છે અને સૂત્રને સંપૂર્ણ ભાવ સમજો અતિ મુકેલ છે એટલે અંગસૂત્રના ભાવ સ્પષ્ટ રીતે સમજાવવા માટે જે ગ્રંથ રચાયા છે તેને ઉપાંગ કહે છે. બાર અંગ અને બાર ઉપગ નીચે મુજબ છે : બાર અંગસુત્ર બાર ઉપાંગસૂત્ર (૧) આચાર (૧) ઔપપાતિક (૨) સૂયગડ (૨) રાજપ્રશ્નીય (૪) ઠાણ (સ્થાન) (૩) જીવાભિગમ (૪) સમવાય (૪) પ્રજ્ઞાપના (૫) વિવાહપત્તિ (૫) જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ (૬) નાયાધમ્મકહા (૬) સૂર્ય અને ચંદ્ર પ્રજ્ઞપ્તિ Page #27 -------------------------------------------------------------------------- ________________ . સમકિત વિચાર (૭) ઉવાસગદસા (૮) અંતગšદસા (૯) અનુત્તરાવવાઈચદસા (૯) કપાવત સિકા (૧૦) પ્રશ્નવ્યાકરણ (૧૧) વિપાક (૧૦) પુષ્પિકા (૧૧) પુષ્પચૂલિકા (૧૨) દૃષ્ટિવાદ(વિચ્છેદ છે)(૧૨) વિષ્ણુદશા નવદીક્ષિતને જેના સૌ પ્રથમ સ્વાધ્યાય કરાવવામાં આવે અને જે સૂત્રેા સંચમના પાલનમાં મૂળભૂત સહાયભૂત થાય તે ગ્ર ંથાને મૂળસૂત્રેા કહ્યાં છે. એવાં ચાર મૂળસૂત્રેા નીચે મુજબ છે : (૭) સૂર્ય અને ચંદ્ર પ્રજ્ઞપ્તિ (૮) નિરયાવલિયા (૧) શ્રી દશવૈકાલિક સૂત્ર (૨) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર (૩) શ્રી નંદીસૂત્ર (૪) શ્રી અનુયાગઢાર સૂત્ર. ચારિત્રપાલનમાં સાધુ-સાધ્વીજીઆને અતિચાર લાગી જાય તેા તેના નિવારણ અંગે પ્રાયશ્ચિત્ત અપાય, તે અંગેના જે ગ્રથા છે તેને છેદસૂત્રેા કહેવાય છે. આવા ચાર છેદસૂત્રેા નીચે મુજબ છે : (૧) શ્રી નિશીથસૂત્ર (૨) શ્રી વ્યવહાર સૂત્ર (૩) શ્રી ગૃહત્કલ્પ સૂત્ર (૪) શ્રી દશાશ્રુતકે ધસૂત્ર. આ રીતે આગમ સાહિત્યનું વર્ગીકરણ (૧) અંગ (૨) ઉપાંગ (૩) મૂળ અને (૪) છંદ-તેમ ચાર વિભાગમાં કરેલ છે. જૈનમતમાં મુખ્યત્વે બે સંપ્રદાયા છે :-(૧) શ્વેતાંબર અને (૨) દિગંબર. શ્વેતાંબર સંપ્રદાયમાં શ્વેતાંબર મૂર્તિપૂજક ઉપરાંત સ્થાનકવાસી, તેરાપંથી વિગેરે સંપ્રદાયા છે. સ્થાનકવાસી તથા તેરાપ થી સંપ્રદાયા ૩૨ આગમના સ્વીકાર કરે છે. બાર અંગસૂત્રેામાંથી ખારમું દૃષ્ટિવાદ વિચ્છેદ છે તેથી ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૪ મૂળ અને ૪ છેઃ તેમ ૩૧ સુત્રા તેમજ માન્ય રાખે છે. આ છે આવશ્યક સૂત્ર-તે રીતે ૩૨ સૂત્રોને તેઓના શ્રુત-સ્રોત. તે Page #28 -------------------------------------------------------------------------- ________________ આગમમાં દશન - શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજ ૪૫ આગમને સ્વીકાર કરે છે, તે એ રીતે કે ૪ મૂળ સૂત્રોમાં આશ્યક સૂત્ર અને પિંડનિર્યુક્તિ ઉમેરીને છ મૂળ સૂત્રો તેમજ મહાનિશીષ અને પંચકલ્પ-બંને ઉમેરીને છ છેદસૂત્રો–એ રીતે ૩૧+૨+૨=૩૫ સૂત્રો તેમજ વધારાના દશ પ્રકરણ ગ્રંથે તેમ ૪૫ સૂત્રોને આગમ તરીકે માન્ય કરે છે. આ છે તેઓને શ્રુત-સ્ત્રોત. ગણધર ભગવંતોએ સંપૂર્ણ દ્વાદશાંગીની રચના અર્ધમાગધિ ભાષામાં કરી છે. માગધ અને બીજી ભાષાના શબ્દોનું મિશ્રણ તે અર્ધમાગધ ભાષા છે. મહાવીર સ્વામી પછી સાતમા સંઘપતિ સંભૂતિવિજયના મૃત્યુ બાદ તેમના ગુરુભાઈ ભદ્રબાહુ સંઘપતિ બન્યા. જે છેલ્લા શ્રુતકેવળી હતા. જંબુસ્વામી પછીના સંઘપતિઓ શ્રુતકેવળી કહેવાય છે કારણ કે તેમને શ્રુત એટલે શાસ્ત્રો દ્વારા તેનું પરિપૂર્ણ જ્ઞાન હતું. ચંદ્રગુપ્ત મૌર્યના વખતમાં મગધ દેશમાં બાર વર્ષનો ભારે દુકાળ પડેલ. તે સમયે ભદ્રબાહુ પિતાના કેટલાક અનુયાયીઓ સાથે નેપાળ ગયા હતા, અન્ય મતે દક્ષિણમાં કર્ણાટક તરફ ચાલ્યા ગયા હતા. બાકી રહેલા કેટલાક સાધુએ નાયક સંભૂ વિજયના શિષ્ય સ્થૂલભદ્રના શિષ્ય બન્યા અને મગધમાં જ રહ્યા આ મત વેતામ્બરોનો છે. ત્યારબાદ આ બંને સઘે વચ્ચે આગમ ગ્રંથ બાબત મતભેદ પડવો. મૂળ ગ્રંથ સમૂળગા નષ્ટ થઈ ગયા છે અને ભદ્રબાહુની ગેરહાજરીમાં એકત્રિત કરેલ ગ્રંથે પ્રમાણભૂત નથી તેમ દિગંબરેએ જાહેરાત કરી અને આગમ જેવી મુખ્ય બાબતમાં બે સ વચ્ચે મતભેદ પડડ્યો. મતભેદ વધતા વધતા વજસ્વામીના શિષ્ય વાસેનના સમયમાં એટલે કે મહાવીર સ્વામી પછી લગભગ ૬૦૦ વર્ષ બાદ તે બે સંઘ વેતાંબર અને દિગબર નામથી છૂટા પડી ગયા. Page #29 -------------------------------------------------------------------------- ________________ સમકિત વિચાર આગમ ગ્રંથ વિચ્છિન્ન થયાના મતભેદ ઉપરાંત મહાવીર સ્વામીના જીવનની કેટલીક હકીકતો વિશે પણ બે સંઘ વચ્ચે મતભેદ રહેલ છે. તે ઉપરાંત આ બંને સંપ્રદાયો વચ્ચે મતભેદના નાના નાના મુદ્દાઓ બાદ કરતાં મુખ્ય મુદ્દાઓ સામાન્ય રીતે પાંચ ગણાય છે જે નીચે મુજબ છે : દિગંબર માન્યતામાં (૧) સાધુઓ વસ્ત્ર ન પહેરે (૨) તીર્થકરની પ્રતિમા નગ્ન-અવસ્થામાં, આભૂષણ વિનાની તેમજ નીચે ઢાળેલી આંખે વાળી (૩) સ્ત્રીઓ મેક્ષ ન પામી શકે-(૪) મહાવીર સ્વામીએ લગ્ન કરેલ નહોતું અને (૫) કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી કેવળજ્ઞાની સ્થૂલ આહાર લેતા નથી. અંતિમ શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુ સ્વામી મનાય છે. તે સમય સુધી દ્વાદશાંગ શાસ્ત્રોને પ્રમાણભૂત મનાયાં હતાં, પરંતુ કાલદેષના કારણે ધીમે ધીમે આગમ ગ્રંથે વિચ્છિન્ન થઈ ગયાની માન્યતા દિગબર સંપ્રદાયની રહી છે. ભદ્રબાહુ આચાર્યની પરિપાટીમાં દિગંબર મતે બે મહા સમર્થ ધરસેન આચાર્ય અને ગુણધર આચાર્ય થયા. ધરસેન આચાર્ય પરંપરાના આચાર્યોએ પખંડાગામ, ધવલ, મહા ધવલ, જય ધવલ, ગમ્મદસાર, લબ્ધિસાર, ક્ષપણસાર આદિ શાસ્ત્રોની રચના કરી છે તેને દિગંબર સમાજ પ્રથમ શ્રુતસ્કંધ માને છે. ગુણધર આચાર્ય પરંપરામાં આચાર્ય શ્રી કુંદકુંદાચાર્યું પંચાસ્તિકાય, પ્રવચનસાર, સમયસાર, નિયમસાર, અષ્ટપાહુડ આદિ શાસ્ત્રો રચ્યાં, એ દ્વિતીય શ્રુત–સ્કંધ ગણાય છે. ' કુંદકુંદાચાર્યને સમય વિક્રમ સંવતના પ્રારંભ મનાય છે. દિગંબર જૈન પરંપરામાં તેમનું સ્થાન સર્વશ્રેષ્ઠ મનાય છે. દિગંબર સમાજમાં શાસ્ત્ર અધ્યયનના પ્રારંભમાં મંગલાચરણની પ્રાણાલિકા છે તે મંગલાચરણ નીચે મુજબ છે : Page #30 -------------------------------------------------------------------------- ________________ આગમમાં દર્શન મંગલ ભગવાન વીરે, મંગલ ગૌતમે ગણિ, મંગલ કુંદકુંદાચાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ છે કુંદકુંદાચાર્ય રચિત સમયસાર, પ્રવચનસાર અને પંચાસ્તિકાયત્રણે ગ્રંથ ઉપર આચાર્ય અમૃતચંદ્રજીએ સંસ્કૃત ભાષામાં ટીકા લખી છે. અમૃતચંદ આચાર્ય પરમ આધ્યાત્મિક સંત, રસસિદ્ધ કવિ અને સફળ ટીકાકાર તરીકે અદ્વિતીય સ્થાન ધરાવે છે. આ છે દિગબર સમાજનો શ્રુત-સોત. પંડિતવર્ય શ્રી સુખલાલજીએ કથન કરેલ છે કે શ્વેતાંબર અને દિગંબર અને સંપ્રદાયનું સાહિત્ય જુદું જુદું છે, તેમ છતાં જૈન તત્ત્વજ્ઞાનનું જ સ્વરૂપ સ્થિર થયેલું છે તે અને સંપ્રદાયમાં ફેરફાર સિવાયનું એક જ જેવું છે. જેના મતના તમામ ફાંટાઓ માત્ર આચારભેદ ઉપર સર્જાયેલા છે, તેમના તત્ત્વચિંતનની બાબતમાં કઈ નેધપાત્ર મૌલિક ભેદ નથી. જે કાંઈ થડે પણ ભેદ છે તે તદ્દન સાધારણ જેવી બાબતોમાં છે અને તે પણ એ નથી કે જેમાં સમન્વયને અવકાશ જ ન હોય. આ અવલોકનના અનુસંધાને આગોત્તર દર્શન સાહિત્યમાં પ્રથમ કેટિનું આગવું સ્થાન ધરાવતા આચાર્ય શ્રી ઉમાસ્વાતિ અને તેમની રચના તત્ત્વાર્થ સૂત્ર અંગે હવે વિચારણા કરીશું. આગમેત્તર સાહિત્યમાં ‘તત્વાર્થસૂત્ર જેનમતના દાર્શનિક શાસ્ત્ર તરીકે પ્રથમ કેટિનું પિતાનું આગવું સ્થાન ધરાવે છે. તત્ત્વાર્થ સૂત્રકાર આચાર્યશ્રી ઉમાસ્વાતિ જૈન સંપ્રદાયના બધા ફિરકાઓમાં એકી અવાજે આદરણીય છે. તેઓને દિગંબરે પોતાની શાખામાં થયેલા અને તાંબરે પિતાની શાખામાં થયેલા માનતા આવ્યા છે. દિગબર પરંપરામાં એ ઉમાસ્વામી અને ઉમાસ્વાતિ નામથી જાણીતા છે, જ્યારે વેતાંબર પરંપરામાં તેઓ ફક્ત ઉમાસ્વાતિ, Page #31 -------------------------------------------------------------------------- ________________ સમકિત વિચાર નામથી જાણીતા છે. દિગંબર તત્વાર્થસૂત્રકાર ઉમાસ્વામીને કુંદકુંદ સ્વામીના શિષ્ય તરીકે માને છે. જૈન સાહિત્યમાં આ ઉમાસ્વાતિ પ્રથમ સંસ્કૃત લેખક છે. જેના આગના બધા પદાર્થોને સંગ્રહ સારી રીતે કુશતાપૂર્વક તેઓએ તાવાર્થસૂત્રમાં કરેલ છે. તેઓશ્રી અગિયાર અંગેનું દઢ જ્ઞાન ધરાવતા હતા તેવી સર્વ સામાન્ય માન્યતા છે. શ્વેતાંબર આચાર્યોએ ‘પૂર્વવિત્' વિશેષણ અને દિગંબર આચાર્યાએ “શ્રુતકેવલિદેશીય જેવાં પ્રશંસાસૂચક વિશેષણ તેઓ માટે વાપરેલ છે. તેઓના સમય સંબંધમાં વિદ્વાનોમાં મતભેદ છે–તેઓશ્રી ઈ. સ. ની પ્રથમથી ચોથી શતાબ્દીના ગાળામાં થયા હશે તેમ સામાન્ય માન્યતા છે. તત્ત્વાર્થસૂત્ર જેન આગના બધા પદાર્થોને શ્રેષ્ઠ સંગ્રહગ્રંથ છે. એમાં લગભગ સાડા ત્રણસો સંસ્કૃત સૂત્રો છે. આ સૂત્રો દસ અધ્યાયોમાં વહેચાયેલ છે. પ્રથમ અધ્યાયમાં જ્ઞાન-મીમાંસા છે, બીજાથી પાંચમામાં ય મીમાંસા છે અને બાકીના પાંચ અધ્યાયમાં ચારિત્ર મીમાંસા છે. આપણે જોયું કે તાંબર અને દિગંબર-બંને સંપ્રદાયનું સાહિત્ય જુદું જુદું છે. આમ હોવા છતાં જૈન તત્વજ્ઞાનનું જે સ્વરૂપ સ્થિર થયેલું છે તે બંને સંપ્રદાયમાં ફેરફાર સિવાયનું એક જ જેવું છે. જૈનમતના તમામ ફાંટાઓ માત્ર આચારભેદ ઉપર સર્જાયેલા છે. તેમના તત્ત્વચિંતનની બાબતમાં કોઈ નોંધપાત્ર મૌલિક ભેદ નથી. ભગવાન મહાવીરે પોતાની મીમાંસામાં ઝેય તત્વ અને ચારિત્રને સરખું જ સ્થાન આપેલ છે એટલે તેમની તત્ત્વમીમાંસામાં એક બાજુ જીવ-અજીવન નિરૂપણ દ્વારા જગતના સ્વરૂપનું વર્ણન છે અને બીજી બાજુ આસવ, સંવર આદિ તને વર્ણવી ચારિત્રનું કવરૂપ દર્શા Page #32 -------------------------------------------------------------------------- ________________ આગમમાં દેશન વેલ છે. આ કારણથી જનદર્શનમાં પાયાની વાત નવ અગર સાત તત્ત્વની વિચારણા રહેલ છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં નવ તત્ત્વના ઉલ્લેખ છે. આચાર્ય શ્રી ઉંમા સ્વાતિએ ‘તત્ત્વાર્થ સૂત્ર'માં સાત તત્ત્વની વિચારણા કરીને અને ત્યારમાદ ‘પ્રશમરતિ’માં નવ તત્ત્વ દ્વારા આગમના સાર તેમજ જૈન તત્ત્વજ્ઞાન સપૂર્ણ પણે આવી જાય તેવી રૂડી રીતે ગ્રંથરચના કરી છે. વિષયને પરિપૂર્ણ કરવા જૈનદર્શનની જ્ઞાનમીમાંસાને પણ તેઓએ તેમની કૃતિમાં રાગ્ય સ્થાન આપેલ છે. વળી, તે સમયમાં બ્રાહ્મણ વિદ્વાનેાએ સંસ્કૃત ભાષામાં સૂત્રો રચવાની જે શૈલી અપનાવી તે પ્રતિષ્ઠિત થઈ ગયેલ હતી. તે શૈલીનુ' આક શુ જોઈ ને વાચક ઉમાસ્વાતિએ તે શૈલી અને ભાષા અપનાવી છે. આ રીતે જન સ`પ્રદાયમાં સંસ્કૃત ભાષામાં ટૂંકાં ટૂંકાં સૂત્રો રચનાર તરીકે સૌથી પહેલા તેઓ જ ગણાય છે. ૧૩ આ મૂળ સૂત્રેા ઉપર આચાર્યશ્રીએ પેાતે જ ભાષ્ય લખ્યુ છે. ત્યારબાદ ગિબર આચાર્ય પૂજ્યપાદ સ્વામીએ સર્વાર્થ સિદ્ધિ નામની ટીકા રચી છે. તેના પછી દિગંબર આચાર્ય ભટ્ટ અકલ કે રાજવાર્તિક નામની ટીકા રચી છે અને સર્વાસિદ્ધિનું વિવરણ કરેલ છે. ત્યારખાદ વિદ્યાનન્દે તત્ત્વા લેાકવાર્તિક નામની ટીકા રચી છે. પતિશ્રી સુખલાલજીએ કથન કરેલ છે કે “તત્ત્વાર્થી ઉપરના ઉપલબ્ધ શ્વેતાંખરીય સાહિત્યમાંથી એકે ગ્રંથ ‘રાજવાર્તિક’ કે શ્ર્લોકવાર્તિક”ની સરખામણી કરી શકે તેવા દેખાયા નથી. ભાષ્યમાં દેખાતા આછા દાનિક અભ્યાસ સર્વાર્થસિદ્ધિમાં કંઈક ઘેરા અને છે અને તે રાજવાર્તિકમાં વિશેષ ઘટ્ટ થઈ, છેવટે શ્લેાકવાર્તિકમાં ખૂબ જામે છે.” (શ્રી પૂંજાભાઈ જૈન ગ્ર ંથમાલામાં પ્રસિદ્ધ થયેલ ‘તત્ત્વાર્થ સૂત્ર’-વિવેચક પતિવયં સુખલાલજીના ‘પરિચય' વિભાગમાં પાતુ ૧૦૧). મૂળ સૂત્રેા ઉપર આચાર્યશ્રીએ પેાતે જ લખેલ ભાષ્ય સિવાયની બીજી બધી મહત્ત્વની વ્યાખ્યાઓ દિગ ંબર આચાર્યની જણાય છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સમકિત વિચાર સામી બાજુ શ્વેતાંબર આચાર્યોએ મૂળ અને ભાષ્ય બંનેની ટીકા રચી છે. તસ્વાર્થ સૂત્ર ઉપર ભાષ્ય રૂપે વ્યાખ્યા લખનાર સૂત્રકાર પિતે જ ઉમાસ્વાતિ છે. ત્યારબાદ તત્વાર્થ ભાષ્ય ઉપર સિદ્ધસેન ગણીએ આગમ અનુસારી ટીકા રચી છે. ત્યારબાદ યાકિનીસૂનુ હરિભદ્રસૂરિએ સાડા પાંચ અધ્યાય સુધી ભાષ્ય ઉપર વૃત્તિ લખી છે. આ વૃત્તિને પૂર્ણ કરનાર પ્રથમ યશેભદ્ર આચાર્ય અને ત્યારબાદ તેમના શિષ્ય આ વૃત્તિ પૂર્ણ કરેલ છે. દેવ ગુપ્તસૂરિએ ભાષ્યની સંબંધકારિકાઓ ઉપર જ વૃત્તિ રચી છે. વિક્રમના બારમા-તેરમા સૈકામાં થઈ ગયેલા વિકૃત મલયગિરિએ તત્વાર્થ ભાષ્ય ઉપર લખેલી વ્યાખ્યા હાલ ઉપલબ્ધ નથી. વાચક શ્રી યશોવિજયજીએ ભાષ્ય પર લખેલી વૃત્તિને અપૂર્ણ પ્રથમ અધ્યાય એટલે જ ભાગ મળે છે. ભાષ્યની વિચારણા સાથે સાથે સૂત્રપાઠ અંગે વિચારણા કરવાનું જરૂરી બને છે. અસલમાં એક જ છતાં પાછળથી સાંપ્રદાયિકભેદને કારણે બે સૂત્રપાઠે થઈ ગયા છે. એક તાંબરીય અને બીજે દિગબરીય, વેતાંબરીય સત્રપાઠનું સ્વરૂપ આચાર્યશ્રીએ પોતે રચેલ ભાષ્ય સાથે બંધબેસતું હોવાથી ભાગ્યમાન્ય પણ કહેવાય છે. દિગબરીય કહેવાતા સૂત્રપાઠનું સ્વરૂપ “સર્વાર્થસિદ્ધિ સાથે બંધબેસતું હોવાથી તેને સર્વાર્થસિદ્ધિમાન્ય કહેવાય છે. ભાગ્યમાન્ય સૂત્રપાઠની સંખ્યા ૩૪૪ અને સર્વાર્થસિદ્ધિ માન્ય સૂત્રપાઠની સંખ્યા ૩૫૭ ની છે. સારાયે જૈન સમાજમાં આ તત્ત્વાર્થસત્ર શાસ્ત્ર અત્યંત પ્રસિદ્ધ છે. આ સૂત્રને વેતાંબર, દિગંબર આદિ સર્વ ફિરકાઓ જૈનમતના તત્ત્વજ્ઞાનના આધારભૂત ગ્રંથ તરીકે એકીઅવાજે સ્વીકાર કરે છે અને આ ગ્રંથ જનમતમાં સર્વસામાન્ય આદરણય ગ્રંથ તરીકે પ્રસિદ્ધ છે. F Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩ મિથ્યાત્વમીમાંસા સમતિનું તત્ત્વાર્થ સૂત્રના સૂત્ર-૨ માં સ્વરૂપ બતાવતા આચાર્ય શ્રી ઉમાસ્વાતિએ કથન કરેલ છે કે “ તત્ત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યગ્દર્શનમ” એટલે કે જીવાદિ (સાત અગર નવ) તત્ત્વા જે સ્વરૂપે અવસ્થિત છે તે તત્ત્વાની તેવા જ સ્વરૂપે શ્રદ્ધા કરવી, અન્યથા શ્રદ્ધા ન કરવી તે સમિત છે; એટલે કે તત્ત્વાર્થની શ્રદ્ધાના અભાવ અગર તત્ત્વાર્થની વિપરીત શ્રદ્ધાનને મિથ્યાત્વ કહેવાય છે. સમકિતના વિરાધી શબ્દ મિથ્યાત્વ એટલે વિપરીત અથવા સત્યથી વિરાધી; જે નથી તે છે તેમ માનવું અથવા જે છે તે નથી તેમ માનવું. મિથ્યાત્વની નિવૃત્તિ તે જ સમિત છે. સમ્યક્દષ્ટિ હાવી એટલે કે સત્યની અભિરુચિ અથવા અભીપ્સા હાવી. આ દૃષ્ટિમાં અંતરખોજ છે, આધ્યાત્મિક ચિંતન, મનન છે, અને સતત જાગૃતિ છે. આમાં મતાગ્રહને ખીલકુલ અવકાશ નથી. વળી, આ દૃષ્ટિમાં રાગદ્વેષની મંદતા, ક્રમશઃ વધતી મઢતા હાય છે. મિથ્યાદષ્ટિમાં રાગદ્વેષની તીવ્રતા હાય છે, દુરાગ્રહ અને મમત્વ હોય છે તેમજ માહ અને પુદ્ગલના પ્રભાવ હાય છે. જીવન-વ્યવહારમાં અને જીવનની જરૂરીઆતા પ્રાપ્ત કરવામાં માણસ એટલેા બધા સંસારમાં ડૂબેલે રહે છે કે તેને તત્ત્વચિંતનને વિચાર જ આવતો નથી, ચિંતન અને મનનના અવકાશ જ રહેતા નથી, પરપરાગત માન્યતાએ સ્વીકારી, સામાન્ય માનવી પ્રવાહપતિત જીવન જીવ્યે જાય છે. પ્રવાહપતિત જીવન પાછળ પણ અવ્યક્તપણે માનવીના મનના ઊંડાણમાં કાંઈક પડેલ છે કે જે તેના Page #35 -------------------------------------------------------------------------- ________________ સમકિત વિચાર વિચાર અને વર્તનને દેરી સંચાર કરે છે. બધા વિચાર અને વર્તનનું કાંઈક મૂળ છે-અવ્યક્ત મૂળ છે, જેને જીવનદષ્ટિ કહેવાય છે. જીવનદષ્ટિ એટલે સમગ્ર જીવન પ્રત્યેનો અભિગમ. અંગ્રેજીમાં તેને approach to life કહી શકાય. પ્રવાહપતિત જીવનના કેન્દ્રમાં એટલે શરીર”, “મારું સુખ એટલે મારા શરીરનું સુખ. આ રીતે તેઓની માન્યતા પ્રમાણે દેહમાં અને પરવસ્તુમાં સુખ સમાયેલું છે. તેઓને પુદગલને પુષ્કળ મહિમા હોય છે, અભિમાન, વિષયલેલુપતા, પરિગ્રહ અને ક્રોધાદિ ભાવો આવા સંસારીજીમાં સામાન્ય રીતે રહ્યા જ કરે છે અને તેમાં નિજપણાની માન્યતા હોય છે. જીવનના આવા અભિગમને દેહદષ્ટિ, પુગલદષ્ટિ અગર મિથ્યાદષ્ટિ કહેવાય છે. આવી વ્યક્તિઓ સંસારમાં આસક્ત હોય છે, તેઓને ભૌતિક જીવનનું આકર્ષણ હોય છે. તત્ત્વશ્રદ્ધાનની અભાવરૂપ માન્યતાઓ તેઓના મનના ઊંડાણમાં કાંઈક પડેલ છે, જે તેઓના વિચાર અને વર્તનનું પ્રેરક બળ હોય છે. તત્વને જાણવાની સ્વાભાવિક અંતરંગ ઇચ્છા તેઓમાં ઉત્પન્ન થયેલ જ નથી. આ જ વાતને હવે આપણે શાસ્ત્રીય દષ્ટિકોણથી જોઈએ. “મૂહ કનિમણી સૂતા તમે ગ્રસ્ત ચિરકાળ, જાગી તન-ભાર્યાદિમાં કરે “હું–મુજ-અધ્યાસ (સમાધિશતક-૫૬) મૂઢ સંસારી જીવ મિથ્યાત્વના ઉદયવશ અનાદિ કાળથી નિગોદાદિ મુનિમાં નિવાસ કરતો હતો, અર્થાત્ અચેતન માફક સઈ રહેતો હતો. કર્મોદયથી જીવ, મન સહિત સંજ્ઞાને જન્મ લે છે ત્યારે માનસિક સંકલ્પ-વિકલ્પ દ્વારા પ્રત્યક્ષ આત્માથી ભિન્ન શરીર તેમજ સ્ત્રી આદિ સંબંધીઓને પોતાના માની અનેક પ્રકારના પ્રપંચમાં રાચી રહે છે, કે જેથી તેને તવચિંતનનો અવકાશ જ રહેતો નથી. WWW.jainelibrary.org Page #36 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વ મીમાંસા વળી, ભભ્રાન્તિ દૈહાદિમાં કરે તે અહિરાભ” (સમાધિશતક–૫) ઇન્દ્રિય દ્વારા વિષયમાં, બહાર ભમે અહિરાત્મ, આતમજ્ઞાન વિસુખ તે માને ટ્રુહુ નિજાત્મ’ (સમાધિશતક–૭) વિષય-કષાયામાં રાચતા જીવને શરીર આદિ બાહ્ય પદાર્થો મનેાહર લાગે છે. આવા જીવા શરીર આદિને આત્મા માને છે અને આત્મા-પરમાત્માના સ્વરૂપની તેને ખીલકુલ ખ્યાલ હાતા જ નથી. ૧૭ સર્વે સ`સારીજીવાને સત્તામાં રહેલા કર્મ રાદા ઉંચમાં આવ્યા જ કરે છે; જીવ એના ફૂલમાં તલ્લીન થઈ જાય છે તેમજ મેહ, રાગ અને દ્વેષ કરે છે. આત્મા જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવી છે. પરંતુ જ્યારે રાગ, દ્વેષ, માહ ભાવથી જ્ઞેય પદાર્થને દેખે છે-જાણે છે ત્યારે આત્માને વિકારરૂપ રાગદ્વેષ, માહ પિરણામ થાય છે અને તે જ ભાવ-અંધ છે. આ ભાવ—બધ સંસાર-પરિભ્રમણનુ બીજ છે. આવા માહના ત્રણ ભેદ છે: દર્શનમાહ, રાગ અને દ્વેષ. પદાર્થાને વિપરીતરૂપે જાણવા તે દર્શનમાહનું લક્ષણ છે. ઈષ્ટ વિષયામાં પ્રીતિ તે રાગનુ લક્ષણ છે, અને અનિષ્ટ પદાર્થોમાં ક્રૂર દૃષ્ટિ થવી તે દ્વેષનું લક્ષણ છે. દર્શનમાહના કારણે રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય છે. મિથ્યાત્વ-પ્રકૃતિના ઉચના કારણે આવું તત્ત્વાર્થં શ્રદ્ધાનના અભાવરૂપ મિથ્યાત્વ જીવામાં અનાદિ કાળથી ગાઢ (નિબિડ) રૂપે હાય છે. આમાં કોઈની શિખામણુ કે ઉપદેશ છે નહી; અનાદિ કાળથી આવું મૂઢતારૂપ મિથ્યાત્વ ચાલ્યુ જ આવે છે. આ મિથ્યાત્વ સ્વાભાવિક અગર નિસર્ગ જ હાય છે. આવા પ્રકારના ર Page #37 -------------------------------------------------------------------------- ________________ સમકિત વિચાર મિથ્યાત્વને અગૃહીત મિથ્યાત્વ કહેવાય છે. ટૂંકમાં સર્વજ્ઞ વીતરાગ દેવનાં કહેલાં તત્ત્વામાં સ્વભાવથી જ અપ્રીતિરૂપ પરિણામ થાય તેને અગૃહીત મિથ્યાત્વ કહેવાય છે. જૈન આચાર્યોએ મિથ્યાત્વના પ્રથમ મોટા બે વિભાગ કરેલ છે : (૧) અગૃહીત મિથ્યાત્વ અને (૨) ગૃહીત મિથ્યાત્વ. અગૃહીત મિથ્યાત્વની આપણે વિચારણા કરી. આપણે જોયુ` કે આ પ્રકારના મિથ્યાત્વમાં વિકલ્પ ઉત્પન્ન થવાની સભાવના નથી એટલે તેના ઉત્તર ભેદ હાતા નથી. હવે આપણે ગૃહીત મિથ્યાત્વની વિચારણા કરીએ. ૧૨ માણસ વિચારવંત પ્રાણી છે. માણસની વિશેષતા એ છે કે તે પેાતાની જાતને વિચાર કરી શકે છે. હું કાણુ છું? કયાંથી થા? મારુ સ્વરૂપ શુ' છે ? એવા પ્રકારના વિચારા માણસને કોઈક વખત આવે છે જ. જીવ સામાન્ય રીતે કષાયવાન હોય છે, પરંતુ કેાઈક સમયે તેના કષાયા માં હાય છે અને તેવા સમયે આવા વિચારા આવે છે, અને તત્ત્વના પિરચય કરવાની તેનામાં ઇચ્છા જાગે છે. માહથી અલિપ્ત ઉપયાગ તે શુદ્ધ ઉપચાગ છે, જ્યારે માહથી અનુરજિત ઉપયોગ તે અશુદ્ધ ઉપયાગ છે. અશુદ્ધ ઉપયાગમાં માહની પ્રબળતા ક્રમશ: વધતી જાય છે. વૈરાગ્ય-ઉદાસીન ભાવ વગર સામાન્ય જીવમાં આવા વિચારા વિવેકપૂર્વક શાંત ભાવે લાંબે વખત સારે છે, કરવાનું મનતું નથી. માહના પ્રભાવથી ઉપયાગ પલટા અને જીવ ઈચ્છાપૂર્વક તેમજ બુદ્ધિપૂર્વક અસત્ દેવ, અસત્ ગુરુ અને અસત્ ધર્મ તથા તેની ઉપાસના કરનારને સંગ કરે છે અને તેને ઉપદેશ સાંભળે છે. પરિણામે વિચારામાં વિપરીતતા આવે છે. અને અતત્ત્વને તત્ત્વ માની લેવાનુ` અને છે. આ રીતે તત્ત્વ શ્રદ્ધાનરૂપ મિથ્યાત્વ પરિણમે છે. આને જૈન આચાર્યોએ ગૃહીત Page #38 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વ મીમાંસા ૧૯ મિથ્યાત્વ કહેલ છે. આ પ્રકારના મિથ્યાત્વના ઘણા ભેદે થઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે આચાર્યોએ પાંચ ભેદે કર્યા છે: (૧) એકાંત (૨) સંશય (૩) વિનય (૪) અજ્ઞાન અને (૫) વિપરીત મિથ્યાત્વ. પદાર્થનું સ્વરૂપ અનેકાંતમય હેવા છતાં તેને સર્વથા એક જ ધર્મવાળો માનવે તે અકાંત મિથ્યાત્વ છે; સુતત્ત્વ અને કુતત્વને નિર્ણય ન કરવો અને સંશયમાં રહેવું, કયું યથાર્થ છે અને કયું યથાર્થ નથી એવો એક નિશ્ચય ન કરે તે સંશય મિથ્યાત્વ છે; ધર્મના તરની પરીક્ષા કર્યા વગર કુતત્ત્વ અને સુતત્ત્વને-બંનેને એક સરખાં માનીને બંનેને આદર કરે તે વિનય મિથ્યાત્વ છે; તને જાણવાને પરિશ્રમ લીધા વગર દેખાદેખીથી કેઈપણ તત્ત્વને માની લેવું તે અજ્ઞાન મિથ્યાત્વ અને જેમાં ધર્મ હોઈ શકતો નથી તેને ધર્મ માની લે તે વિપરીત મિથ્યાત્વ છે. શ્રી ઠાણાંગ સૂત્રના દશમાં સ્થાનમાં દશ પ્રકારના મિથ્યાત્વ ટાળાનો ઉલ્લેખ છે તે નીચે મુજબ છે : (૧) અધર્મમાં ધર્મસંજ્ઞા (૨) ધર્મને અધમ માનવે તે (૩) કુમાર્ગને સુમાર્ગ માનવો તે (૪) સુમાને કુમાર્ગ માનવે તે (૫) અજીવને જીવ માનવો તે (૬) જીવને અજીવ માનવો તે અસાધુને સાધુ માનવા તે (૮) સાધુને અસાધુ માનવા તે (૯) અમુક્તને મુક્ત માનવા તે (૧૦) મુક્તને અમુક્ત માનવા તે સમ્યગદર્શન એ વસ્તુનું તાવિકશ્રદ્ધાન હેવાથી, વિપરીત દર્શન બે પ્રકારનું ફલિત થાય છેઃ (૧) વસ્તુના યથાર્થ શ્રદ્ધાનો અભાવ અને (૨) વસ્તુનું અયથાર્થ શ્રદ્ધાન. આ બેમાં ફેર એ છે કે પહેલામાં મૂઢ દશાવાન જીવે છે જ્યારે બીજામાં વિચાર દશાવાન જીવ છે. વિચાર શક્તિને વિકાસ છે પરંતુ હઠાગ્રહના કારણે એક જ દૃષ્ટિને વળગી રહે છે; વિચારદશા હોવા છતાં અતત્વના પક્ષપાતને લીધે એ દષ્ટિ મિથ્યાદર્શન કહેવાય છે. પહેલામાં અનાદિ (૭) Page #39 -------------------------------------------------------------------------- ________________ સમકિત વિચાર કાલીન આવરણના ભારને લીધે માત્ર મૂઢતા હોય છે એટલે તત્ત્વનું શ્રદ્ધાન નથી તેમ અતત્ત્વનું પણ શ્રદ્ધાન નથી. આ તત્વનું અશ્રદ્ધાન નૈસર્ગિક-ઉપદેશ નિરપેક્ષ હોવાથી અગ્રહીત કહેવાય છે. બીજામાં દષ્ટિ કે પંથના એકાંતિક બધા જ કદાગ્રહ હેવાથી અને ઉપદેશજન્ય હોવાથી તે ગૃહીત મિથ્યાત્વ કહેવાય છે. આ વિચારસરણી એક પરંપરાની છે. હવે આપણે બીજી પરંપરાની વિચારસરણી અંગે વિચારણા કરીએ. જીવાદિ પદાર્થોની નિશ્ચયાત્મક તત્ત્વબુદ્ધિ-એ સમકિત છે; અને જીવાદિ પદાર્થોની તેવા પ્રકારની તત્ત્વબુદ્ધિને અભાવ-એ છે મિથ્યાત્વ. આ મિથ્યાત્વના મુખ્ય બે ભેદ છેઃ (૧) વિષર્યાસાત્મક અને (૨) અનધિગમાત્મક જીવાદિ પદાર્થોને તત્ત્વ તરીકે માનવાં નહિ તે વિપર્યાસાત્મક અને જીવાદિ પદાર્થો તત્વ છે એવા પ્રકારના નિશ્ચયના અભાવરૂપ અજ્ઞાન તે અનધિગમાત્મક મિથ્યાત્વ છે. જીવાદિ પદાર્થોનું અસ્તિત્વ હોવા છતાં એના અસ્તિત્વને સ્વીકારવું નહિ. એ પણ મિથ્યાત્વ છે અને જીવાદિ પદાર્થોના અસ્તિત્વને સ્વીકારવા છતાં પણ જીવાદિ પદાર્થો જેવા સ્વરૂપે છે તેવા જ સ્વરૂપે તે પદાર્થોને નહિ માનવા અને નહિ જાણવા રૂપ જે અજ્ઞાન-એ પણ મિથ્યાત્વ છે. આ રીતે બીજી પરંપરામાં વિપર્યાસાત્મક અને અનધિગમાત્મક એમ બે ભેદેથી મિથ્યાત્વની ઓળખ અપાયેલ છે. (પ્રશમરતિ-શ્લોક ૨૨૪) (૧) આભિગ્રહિક (૨) અનાભિગ્રહિક (૩) અભિનિવેશિક (૪) સાંશયિક અને (૫) અનાગ–એવા મિથ્યાત્વના પાંચ પ્રકારથી શાસ્ત્રોમાં મિથ્યાત્વનું વર્ણન કરાયેલ છે. મિથ્યાત્વના ઉપરોક્ત બે ભેદમાં આ પાંચેય પ્રકારનો સમાવેશ થઈ શકે છે Page #40 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વ મીમાંસા તેમ છતાં એ ભેદના વિસ્તાર કરી પાંચ પ્રકાશ દ્વારા મિથ્યાત્વનું વર્ણન કરવાની આ પરપરામાં પ્રણાલિકા છે. તેા હવે પૂણે આ પાંચેય પ્રકારનું સ્વરૂપ જોઈ લઈએ. જે મનુષ્યેા હઠીલા અને કદાગ્રહી હોય, સામા માણસ ખરી દલીલેા કરી, સ્પષ્ટ રીતે સમજાવે તેા પણ પોતાનુ પકડેલું છેાડે નહિ તેવા કદાગ્રહીને આભિગ્રહિક મિથ્યાત્વી હેવાય છે, આવા જીવોમાં અજ્ઞાન અને આગ્રહ—અને હાય છે; તે તત્ત્વ તા જાણતા નથી અને ખાટી માન્યતા ધરાવે છે છતાં પણ તેની માન્યતા ખાટી છે એવુ સમજવા તૈયાર જ નથી, પાતે જે કાંઈ માને છે તે સાચું જ છે તેવા દુરાગ્રહી અગર અસદ્ આગ્રહી હોય છે, અના િગ્રહિક મિથ્યાત્વીમાં અજ્ઞાન ખરું, પણ તે તેટલા જોરદાર આગ્રહી નહીં. અજ્ઞાન ખરું પણ દુરાગ્રહી નહી, તેઓને સત્સંગના ચાગ મળે તેા ક્ળે કારણ કે તેમાં આભિગ્રાહિક જેવો અને જેટલે! કદાગ્રહ કે અસદ્ આગ્રહ હાતા નથી. વીતરાગ દેવના ધર્મ પામી, સૂત્રેા ભણી, પડિત થાય પર ંતુ અહંકાર, જડવાદ અને વિષયના રાગ ઘટે નહિ તેવા જીવો અભિનિવેશિક મિથ્યાત્વના સ્વામી અની જાય છે. આવા મિથ્યાત્વના એ પ્રભેદ છે : (૧) લૌકિક અને (૨) શાસ્ત્રીય. સત્ય-અસત્યના વિવેકવિચાર વગર લેાકસંજ્ઞા-લેાકલાજ કે લેાકભયથી પ્રવૃત્તિ કરે અને તે પણ દુરાગ્રહથી તે લૌકિક, અને શાસ્ત્રનું રહસ્ય સમજ્યા વગર શાબ્દિક વાતને અસદ્ આગ્રહથી પકડી રાખે તે શાસ્ત્રીય. (દૃષ્ટાંત ગેાસાળા અને જમાલી) વીતરાગના પ્રરૂપેલા ધર્મ ઠીક જણાય છે પરંતુ તે સેા એ સે ટકા સાચા હશે કે કેમ તેવો મનમાં સશય રાખે અને નિશ્ચય પર ન આવે, નિશ્ચય કરવા માટે ઉદ્યમ પણ ન કરે એવા જીવને સંશયિક મિથ્યાત્વી કહેવાય છે. ૧ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સમકિત વિચાર જેને ધર્મ-અધર્મનું કે જીવ-અજીવનું કાંઈ પણ ભાન નથી એવા બાલવત્ કે અજ્ઞાની જીવો અનાભેગી મિથ્યાત્વી કહેવાય છે. આચાર્ય હરિભદ્રસૂરિજીએ મિથ્યાદશ દાર્શનિક મતોની સંખ્યા ૩૬૩ બતાવી, તેઓએ પોતાના ગ્રંથમાં વિસ્તારથી વર્ણન કરેલ છે અને કથન કરેલ છે કે આનો પણ વિસ્તાર કરી શકાય તેમ છે. ગમ્મટ સાર-જીવકાંડમાં કથન કર્યા મુજબ મિયાત્વના અસંખ્યાત લોકપ્રમાણતક ભેદ થઈ શકે છે. આવા મિથ્યાત્વની નિવૃત્તિ તે જ સમકિત છે. શ્રી સકલકીર્તિ-શ્રાવકાચારમાં સમકિતનો મહિમા બતાવીને તેની આરાધનાને ઉપદેશ આપતાં કથન કરેલ છે કે : “સમકિત તે સાર છે, તે સમયનું સવસથ છે; સિદ્ધાંતનું તે જીવન છે ને મોક્ષનું તે બીજ છે. વિધ જાણીને બહુમાનથી આરાધજે સમકતને, સહુ સુખ એવા પામશે, આશ્ચર્ય થાશે જગતને.” આચાર્ય શ્રી કુંદકુંદ સ્વામી દર્શનપાહુડમાં કથન કરે છે કે ધર્મનું મૂલ દર્શન છે, અને જે દર્શનથી ભ્રષ્ટ છે તે ભ્રષ્ટ છે. દર્શન ભ્રષ્ટાઃ ભ્રષ્ટા' તેઓશ્રી મેક્ષપાહુડમાં સમકિતધારક જીવોને ધન્યવાદ આપતાં કહે છે કે – તે ધન્ય છે, કૃત્યકૃત્ય છે, શૂરવીર ને પંડિત છે. સમ્યકત્વસિદ્ધિ કર અહો !” મિથ્યાત્વની નિવૃત્તિ કરનાર જીવોને કોટિ કોટિ પ્રણામ ! Page #42 -------------------------------------------------------------------------- ________________ અનુગ અને સમકિત જૈન આગમ ગ્રંથમાં સમ્યગુદર્શનને એટલે કે સમકિતને મહિમા ખૂબ ગવાયેલ છે, પરંતુ તેનું સ્વરૂપ જુદા જુદા ગ્રંથોમાં જુદુ જુદુ બતાવવામાં આવેલ છે તેમ પ્રારંભિક અગર પ્રવેશક અભ્યાસીને પ્રથમ દષ્ટિએ જણાય છે અને આ કારણસર તે સામાન્ય રીતે મૂંઝવણ અનુભવે છે. કેઈ ગ્રંથમાં પરમાર્થ દેવ, શાસ્ત્ર અને ગુરુની પ્રતીતિ કઈમાં તત્વાર્થ શ્રદ્ધાન, કેઈમાં સ્વ-પરની શ્રદ્ધા અગર આત્માની શ્રદ્ધા કેઈમાં સાત પ્રકૃતિએને ઉપશમ, ક્ષપશમ અગર ક્ષય કરીને શ્રદ્ધાગુણની નિર્મલ પરિણતિને સમકિતનું લક્ષણ બતાવી, તેના સ્વરૂપનું વર્ણન કરવામાં આવેલ છે. મૂળ ગ્રંથ વાંચવાનું સામાન્ય જીજ્ઞાસુ માટે કઠિન છે. આજની પરિસ્થિતિમાં આવા વાંચન માટે તેટલે સમય મેળવવો તે પણ કઠિન છે. આવા જીજ્ઞાસુને પ્રારંભિક માર્ગદર્શન મળી રહે અને અભ્યાસ દરમ્યાન દેખાતી વિવિધતાનું સરળતાથી નિરાકરણ કરી શકે એ આ પ્રકરણને આશય છે; એટલે આધ્યાત્મિકદષ્ટિકેણવાળા આગળ વધેલા સાધકે જે પ્રયોગાત્મક અવસ્થામાં છે તેઓને લગતા ઝીણું પ્રશ્નો આમાં આવરી લેવાયા નથી. જેન આગમમાં પદાર્થનિરૂપણ ચાર રીતે કરવામાં આવેલ છે. જીવની કક્ષા, રુરિ આદિ અપેક્ષાએ જુદી જુદી ચાર રીતે તત્ત્વનું નિરૂપણ જુદા જુદા શાસ્ત્રમાં કરેલ છે. આ ચાર અનુગ કહેવાય છે. આ Page #43 -------------------------------------------------------------------------- ________________ સમક્તિ વિચાર રીતે જૈન આગમના વિષયોની પ્રરૂપણા ચાર અનુગમાં વહેંચાયેલી છે. આ ચારેય અનુયોગનું સ્વરૂપ જવું જ છે, જીવની પાત્રતા લક્ષમાં લઈને જુદી જુદી રીતે ઉપદેશ આપવાની આ શેલી છે. ભાવશ્રુતજ્ઞાનના આધારભૂત દ્રવ્યશ્રતના આ ચાર ભેદ છે એટલે કે ચાર અનુયોગ છે. આ ચાર અનુયોગ એટલે (૧) પ્રથમ અનુયોગ અગર કથાનુગ (૨) ચરણનુગ, (૩) દ્રવ્યાનુગ અને (૪) કરણાનુગ–તે પ્રકારના ભેદથી જાણીતા છે. આ ચારેય અનુયોગનું સ્વરૂપ પ્રથમ આપણે ટૂંકમાં વિચારીએ. (૧) પ્રથમાનુયોગ અગર કથાનુયોગઃ જે મહાન પુરુષે અથવા સ્ત્રીઓએ ધર્મને ધારણ કરી આત્માની ઉન્નતિ સાધી છે તેમના સંબંધી કથાને ચરિત કહે છે. ચોવીસ તીર્થકર, બાર ચક્રવર્તી, નવ બલદેવ, નવ નારાયણ, નવ પ્રતિનારાયણ એમ ત્રેસઠ શલાકા પુરુષોનાં જીવન ચરિત્રનું જેમાં વર્ણન હોય છે તેને પુરાણો કહેવાય છે. આવા ચરિત અને પુરાણેને પ્રથમાનુગ અગર કથાનુગ કહેવામાં આવે છે. પ્રથમ અવસ્થામાં અ૫ જ્ઞાનવાળા પ્રવેશક અલ્યાસીને આવી કથાના માધ્યમ દ્વારા તત્ત્વજ્ઞાનની રુચિ કરાવવા માટેનો આ ગ્રંથ-સંગ્રહ છે. પુણ્ય-પાપના ફળને બતાવી, બાળ બુદ્ધિવાળા ને ધર્મમાં રુચિ પેદા કરવાને અહીં મુખ્ય આશય છે. આવા જીવને સૂક્ષ્મ નિરૂપણ સમજાવવાનો આ અનુયેગને આશય નથી. આ રીતે આ અનુયાગનું ક્ષેત્ર અને મર્યાદા જાણી, બેટી ખતવણી ન થાય તે કાળજી રાખવાની જરૂર છે. સામાન્ય રાગી જીના મનમાં રહેલી કલ્પના શક્તિનો વિકાસ કરી, ભેગાદિ કથનના આશ્રયે વ્યવહાર ઘર્મમાં રુચિ ઉત્પન્ન કરાવવાનું આ અનુગનું પ્રજન છે. જ્ઞાતાધર્મ, ઉપાસકદશા, પઉમચરિય, મહાપુરાણ, ઉત્તરપુરાણ, પદ્મપુરાણ, ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર, જબૂસ્વામિચરિત, પ્રદ્યુમ્નચરિત આદિ ગ્રંથે આ અનુગના આદરણય ગ્રંથ છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ અનુયાગ અને સમક્તિ ૨૫ (૨) ચરણનુયોગ : આ અનુયોગમાં ચારિત્રવિષયક કથન હોય છે. મુનિ–આચાર અને શ્રાવકાચાર અંગે વિશેષ કથન હોય છે. આવા શાસ્ત્રના મનનપૂર્વકના વાંચનથી ધર્માચરણમાં લાગવાની રુચિ થાય છે. જીવ ધીમે ધીમે મંદકષાયી થઈ, ક્રમે ક્રમે આચારધર્મ તરફ વળી શકે છે. આચારાંગ-સૂત્ર પ્રમુખ ગ્રંથ છે. તે ઉપરાંત દશવૈકાલિક, રત્નકરંદ્ર અને અન્ય શ્રાવકાચાર, મૂલાચાર, ભગવતી આરાધના, આચારસાર, ચારિત્રસાર, પ્રશમરતિ, ઉપદેશમાલા આદિ ગ્રંથે આ અનુચોગના આદરણીય ગ્રંથો છે. (૩) દ્રવ્યાનુયોગ : આ અનુગમાં જીવાદિ સાત તત્ત્વ, નવ પદાર્થ, પંચાસ્તિકાય, છ દ્રવ્ય આદિ તનું નિરૂપણ હોય છે, દ્રષ્ટાંત, આગમ, અનુમાન, તર્ક, યુક્તિ, ન્યાય, પ્રમાણ, નય, ભંગ, નિક્ષેપ આદિથી આ અનુગના શાસ્ત્રો વસ્તુસ્વરૂપનું યથાર્થ જ્ઞાન ધરાવે છે. આ અનુયેગને વિષય બહુ વિશાળ છે. વસ્તુસ્વભાવશાસ્ત્ર ઉપરાંત ધર્મશાસ્ત્રનો તેમજ નીતિશાસ્ત્રનો પણ આ અનુગમાં સમાવેશ થાય છે. વસ્તુસ્વભાવશાસ્ત્ર એ ખરેખર દ્રવ્યાનુગ છે. દ્રવ્યાનુયોગના પટામાં અગત્યને વિષય તે અધ્યાત્મ શાસ્ત્રોને છે. આત્મા સંબંધિત અને તેને અનુલક્ષીને જે જ્ઞાન થાય તેને અધ્યાત્મ જ્ઞાન કહેવાય છે. વસ્તુસ્વભાવ બતાવી તે દ્વારા વૈરાગ્યભાવ પેદા કરે તેવા વૈરાગ્યના ગ્રંથ-સમૂહને પણ આમાં સમાવેશ થાય છે. આ અનુગમાં મૌલિક તત્ત્વના નિરૂપણની પ્રધાનતા હોય છે. તત્ત્વાર્થસૂત્ર નવ તત્વ પ્રકરણ, બૃહદ્ દ્રવ્યસંગ્રહ, પંચાસ્તિકાય, જીવવિચાર, શાસ્ત્રવાર્તા સમુચ્ચય આદિ ગ્રંથે આ અનુગ દ્વારા ઉપદેશ આપે છે. શ્રી સમયસાર, પ્રવચનસાર, સમાધિશતક, ઇષ્ટોપદેશ આદિ દ્રવ્યાનુયેગના સારસ્વરૂપ એવા પરમ અધ્યાત્મશાસ્ત્રોને જ વ્યાસ કરવાથી જીવની પાત્રતા પ્રમાણે ઉત્તમ ફળ આપનારા છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ સતિ વિચાર (૪) કાનુયોગ : આ અનુયાગમાં ચાર ગતિનું સ્વરૂપ અને લાકનુ સ્વરૂપ ખતાવવામાં આવેલ છે. વળી, જીવાનાં ગુણસ્થાન, માણાસ્થાન આદિ ભેટ્ટા, કર્મની સ્થિતિ, સત્તા, મધ, લૈશ્યા આદિનું સૂક્ષ્મ વર્ણન મળે છે. કમના ઉદય, ઉપશમ, ક્ષય અગર ક્ષચેાપશમ સંબંધિત સૂક્ષ્મ નિરૂપણ પણ આ અનુયાગમાં મળે છે. આ અનુચૈાગના ગ્રંથ-સમુદાયના અભ્યાસના આધારે વાંચન, મનન, ચિંતન, ધારણા આદિ દ્વારા તત્ત્વજ્ઞાનની કથ`ચિત સૂક્ષ્મતા અને નિર્મળતા, પાત્ર જીવાને પ્રાપ્ત થાય છે. પાત્ર જીવેા સંસાર પ્રત્યે ઉદાસીન વૃત્તિ કેળવી શકે છે. ૨ કરણ એટલે ગણિત કાર્યના કારણરૂપ જે સૂત્ર, તેને જેમાં અનુયાગ અર્થાત્ અધિકાર હોય તે કરણાનુયાગ છે. આ અનુયાગમાં ગણિતવર્ણનની મુખ્યતા છે. કર્મ –પુદ્ગલની સંગતિથી જીવના સઘળા વ્યવહાર નૃત્યનું દિગ્દર્શન આ અનુયાગના અભ્યાસથી સારી રીતે જાણી શકાય છે. C જ ખૂદ્દીપપ્રજ્ઞપ્તિ, ગામ્મટસાર, ત્રિલેાકસાર, લબ્ધિસાર, ક્ષપણાસાર, ધવલ, મહી ધવલ, કે ગ્રંથ, સંગ્રહણી આદિ કરણાનુયાગના શાસ્ત્રો છે. આવા ગ્રંથાના જ્યાં આધાર લેવાય છે ત્યાં તે અનુયાગની અપેક્ષાએ યથાયાગ્ય અર્થઘટન કરવું આવશ્યક છે. આ રીતે કથાનુયોગ અને ચરણાનુયાગ-ખ ને અનુયોગમાં આચારની પ્રધાનતાથી પદાર્થના કથન કરવાની શૈલી છે. દ્રવ્યાનુચેાગમાં તત્ત્વચિંતનની પ્રધાનતા છે. કરણાનુયાગમાં આત્માને કાર્ય - કારી જીવ-કર્માદિકના અને ત્રિલેાકાદિકના નિરૂપણની પ્રધાનતા હોય છે. એ રીતે જુદી જુદી પ્રધાનતા લક્ષમાં રાખીને જુદી જુદી શૈલીથી જુદી જુદી રીતે એક જ પ્રચાજનનું નિરૂપણ કરવામાં આવેલ છે. આ કારણસર સમ્યગ્દર્શન એટલે કે સમિતિનું સ્વરૂપ ચારેય અનુયાગમાં ભિન્ન ભિન્ન રીતે કહેવામાં આવેલ છે. કથાનુયોગ કે Page #46 -------------------------------------------------------------------------- ________________ અનુયોગ અને સમકિત ૨૭ ચરણનુયેગને ગ્રંથ હોય તો આચારની પ્રધાનતાથી નિરૂપણની શૈલી હોય, દ્રવ્યાનુયેગન ગ્રંથ હોય તો તચિતનથી પ્રધાનતાથી નિરૂપણ શિલી હોય અને કરણાનુગનો ગ્રંથ હોય તો આત્માને કાર્યકારી જીવ-કર્માદિકના પ્રધાનતાવાળી નિરૂપણની શૈલી હોય. શ્રદ્ધાની નિર્મળતા ક્રમિક પ્રાપ્ત થાય છે, તેમજ જીવની પાત્રતા અને અવસ્થા એક જ પ્રકારની હોતી નથી એટલે પાત્રતા મુજબ મોક્ષમાર્ગને ઉપદેશ મળે તે રીતે જુદા જુદા અનુગમાં જુદા જુદા દૃષ્ટિકોણથી જુદી જુદી શૈલીથી કથન કરવામાં આવેલ છે. આટલી ભૂમિકા કરીને હવે આપણે એક એક અનુગ લઈને આગળ વિચારણું કરીએ. Page #47 -------------------------------------------------------------------------- ________________ કથાનુયોગના દૃષ્ટિકોણથી કથાનુયોગ અને ચરણનગના દૃષ્ટિકોણ અને લીવાળા ગ્રંથ-સમુદાયે સમકિતની જે શિલીથી વિચારણા કરી છે તે અંગે પ્રથમ આપણે ટૂંકમાં વિચારણું કરીએ. તે ગ્રંથ સમુદાયમાંથી સ્વામી સમન્તભદ્ર વિરચિત રત્નકરંડક શ્રાવકાચાર કે જે ચરણનુયેગને આદરણીય ગ્રંથ છે તેને આધાર લઈએ. તે ગ્રંથની ગાથા ૪ માં સમકિતનું સ્વરૂપ બતાવતા કથન કરેલ છે કે પરમાર્થભૂત દેવ, શાસ્ત્ર અને ગુરુની, ત્રણ મૂઢતા રહિત, આઠ અંગો સહિત, અને આઠ પ્રકારના મદ રહિત શ્રદ્ધા કરવી તે સમ્યગદર્શન છે. આ શ્રદ્ધા કેવળ ગતાનગતિક એટલે કે આઘા-સંજ્ઞાવાળો નહીં, સમજ્યા વિના માની લીધેલી નહીં, પરંતુ અંતરના ઊંડાણમાંથી પ્રતીત થયેલી આપ્તજનના અનુભવથી ખાતરીબદ્ધ પ્રમાણભૂત શ્રદ્ધા એમ સમજવું ઘટે છે. સામાન્ય રીતે વ્યવહારમાં કહીએ છીએ તેવી શ્રદ્ધા નહીં પરંતુ બાલ્યભાવથી આદરપૂર્વક સદ્દદેવ, સદ્દગુરુ અને સધર્મને સેવતાં સેવતાં સુદઢ થયેલા સંસ્કારમાંથી પ્રમાણભૂત થયેલ, સત્યશ્રદ્ધા એમ સમજવું ઘટે છે. જેઓ વીતરાગ અને સર્વજ્ઞ છે તેમને દેવ કહેવાય છે. શ્રી પ્રવચનસારમાં સ્પષ્ટતા કરી છે કે “જે ખરેખર અહ“તને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે, તે પોતાના આત્માને પણ જાણે છે અને તેને મેહ અવશ્ય નાશ પામે છે.” એટલે માત્ર દેવશ્રદ્ધાથી સમ્યગ્ગદશન હેતું નથી પરંતુ તે શ્રદ્ધા બાદ પિતાના દ્રવ્યગુણુ-પર્યાયને ભેદપૂર્વક જાણે, વિચારે અને ત્યારબાદ ભેદનો વિકલ્પ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૯ કથાનુયોગના દૃષ્ટિકોણથી પણ છેડી દે અને અંતરંગમાં સ્વસ્વરૂપમાં સ્થિર થાય, નિર્વિકલ્પ થાય ત્યારે સમ્યગ્દર્શન પ્રગટ થયું તેમ કહેવાય. વળી, અહંતદેવની શ્રદ્ધા વગર સમકિત કદાપી હેતું નથી એટલે અહંતદેવની શ્રદ્ધાને ઉપચાર કથનથી સમકિત કહેલ છે. વળી, આગમ તે આસવચન છે, આગમમાં શ્રદ્ધા એટલે આગમમાં કહેલ છ દ્રવ્ય, સાત તત્વ, તથા નવ પદાર્થમાં શ્રદ્ધા. એટલે તત્વાર્થ શ્રદ્ધાનનું અર્થઘટન કરીને તેને સમકિત કહેવું તે પણ ઉપચાર કથન છે અને કથાનુગ અનુસારી સમક્તિ છે. તેવી જ રીતે, ગુરુશ્રદ્ધા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પંચપરમેષ્ઠીપદમાં આવે છે. તે સ્વરૂપના જ્ઞાતા છે અને પિતાના આત્માને શુદ્ધ ઉપયોગ વડે અનુભવી રહ્યા છે. આવા સદ્દગુરુની શ્રદ્ધા થતાં, શ્રદ્ધા કરનાર આત્મા પણ પિતાના ગુણેના નિર્મળ પર્યાયે પ્રગટ કરવાને અભિલાષી થાય છે અને મેહ નાશ કરવા સમર્થ બને છે, એટલે આને ઉપચારથી સમકિત કહેવાય છે. અનાદિકાળથી જીવોને મિથ્યાદર્શનાદિક ભાવ હોય છે અને કુદેવ, કુગુરુ અને કુધર્મ-સેવનથી તે ભાવને પોષણ મળેલ છે, કુદેવ, કુગુરુ અને કુધર્મ તેમજ કપિત તનું શ્રદ્ધાન કરવું એ ગૃહીત મિથ્યાદર્શન છે. તેના ચાર ભેદ છેઃ અજ્ઞાન, વિપરીત, એકાન્ત અને વિનય. આ ચાર પ્રકારે ગૃહીત મિથ્યાત્વપરિણમે છે. પરમાર્થભૂત સુદેવ, સુગુરુ અને સુધર્મના સેવનથી ગૃહીત મિથ્યાત્વને અભાવ થાય છે અને તે અપેક્ષાએ પણ ઉપચાર કથનથી સમકિત કહેવાય છે. શ્રદ્ધાને નિર્દોષ રાખવા માટે ત્રણ મૂઢતાઓ–લેકટતા, દેવમૂઢતા, અને ગુરુમૂઢતા-થી અને આઠ મદ-જાતિ, કુળ, અશ્ચર્ય, રૂપ, જ્ઞાન, તપ, બળ અને શિલ્પ-થી દૂર એવું તે આવશ્યક મનાય છે એટલે પણ મૂઢતા અને આઠ પ્રકારના મદથી રહિત રહેવાનું વિધાન છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ સમકિત વિચાર હવે આઠ અંગ સહિત ના વિધાનની વિચારણા કરીએ. શ્રી જિનેશ્વર દેવનું ચિંતન-મનન અને ધ્યાન, શ્રી સદગુરુનો ઉપદેશ અને શ્રુતનું વાંચન, સાધકને પ્રભાવિત કરે છે અને ક્રમે ક્રમે સાધકની પ્રવૃત્તિ અને વૃત્તિમાં પરિવર્તન આવે છે. સાધકના જીવનમાં કષાયદે પાતળા પડતા જાય, કામલાલસા અંકુશમાં આવતી જાય, સ્વાર્થ અને દુરાગ્રહ ઘટતા જાય, અનેકાન્ત અને સમન્વય દષ્ટિને વિકાસ થતો જાય અને સમગ્ર પ્રાણિષ્ટિ પ્રત્યે સાધકના અંતરમાં પ્રેમને નિર્મળ પ્રવાહ વહેતો થાય. આવા ઔચિત્યપૂર્વક જીવનના પ્રતાપે અને તત્વજ્ઞાનના પ્રભાવથી સાધકના જીવનમાં પાયાને ચિત્તગુણ શમ-પ્રશમ–કે ઉપશમ પાંગરે છે. ભેગરુચિ ઘટે અને સંયમરૂચિ વધે. આત્મ-કલ્યાણના સાધને પ્રાપ્ત કરવાની રુચિ વેગ પકડે. શાસ્ત્રમાં આ વૃત્તિને સંવેગ કહેવાય છે. ઔચિત્યપૂર્વક જીવનમાં અનુકંપાના ભાવ અને તાત્ત્વિક આસ્તિકતા પ્રગટે તે સ્વાભાવિક છે. આ રીતે પ્રશમ-સંગઅનુકંપા અને આસ્તિષ-એ ચાર ભાવો સાધકમાં પ્રગટ થાય છે, જેને શાસ્ત્રોમાં સમકિતના લક્ષણ કહ્યા છે. સમકિતવાળા જીવમાં આઠ વિશિષ્ઠ ગુણે પ્રગટ થાય છે. આ ગુણને સમકિતના અંગ અગર આચાર કહે છે. આ ગુણના સદભાવથી સમ્યગદષ્ટિની ઓળખ થાય છે. નિઃશંકા, નિઃકાંક્ષા, નિર્વિચિકિત્સા, અમૂઢદષ્ટિ, ઉપગ્રહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના–એ પ્રકારના આ આઠ ગુણ છે. અંગ અંગે આપણે અન્યત્ર સવિસ્તર વિચારણા કરનાર છીએ. ઉપર બતાવ્યા મુજબ સમકિતી જીવમાં વિવેકદ્રષ્ટિ અને આત્મવિકાસના પરિણામે ચાર-પ્રશમ, સંવેગ, અનુકંપા અને આસ્તિયપાયાના ભાવ પ્રગટે છે. ક્રમે ક્રમે પ્રશમભાવમાંથી નિઃશંકા અને ઉપગ્રહનના ગુણો ફલિત થાય છે તેવી જ રીતે સંવેગમાંથી નિઃકાંક્ષા અને સ્થિતિકરણ, અનુકંપામાંથી નિવિચિકિત્સા અને વાત્સલ્ય અને આસ્તિભાવમાંથી અમૂઢદ્રષ્ટિ અને પ્રભાવનાના ગુણો ફલિત થાય છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ કથાનુગાના દષ્ટિકોણથી ૩૧ કથાનુગમાં આ અંગે કથા દ્વારા વિકસાવવાનો પ્રયાસ છે. ઉદાહરણ રૂપે અંજન ચેરની કથા દ્વારા નિઃશંકાને ગુણ, અનંતમતીની કથા દ્વારા નિકાંક્ષાને ગુણ, ઉદ્દાયન રાજાની કથા દ્વારા નિર્વિચિકિત્સાનો ગુણ, રેવતી રાણીની કથા દ્વારા અમૂઢદ્રષ્ટિને ગુણ, જિનેન્દ્રભક્ત શેઠની કથા દ્વારા ઉપગૃહનને ગુણ, વારિણની કથા દ્વારા સ્થિતિકરણનો ગુણ, વિષ્ણુકુમાર મુનિની કથા દ્વારા વાત્સલ્યનો ગુણ અને વા કુમાર મુનિની કથા દ્વારા પ્રભાવનાને ગુણ–તે પ્રકારે આ ગુણ ફલિત કરવાનો બાળજીવને કથાના માધ્યમથી ઉપદેશ આપવામાં આવે છે. કથાનું ફળ મર્યાદિત હોય છે, પરંતુ પાત્ર બાળ-જીવ હોવાથી મોક્ષમાર્ગનું પ્રથમ સોપાન છે. શ્રોતા સંસારમાંથી પાછો ફરવાનું અને મોક્ષમાર્ગ અપનાવવાને અભિલાષી બને, શ્રોતામાં જીવનની દિશા બદલાવવાના ભાવ જાગે, જીવનના મૂલ્યાંકન બદલાય અને પ્રજનભૂત જિજ્ઞાસાને વિકાસ થાય તે મોક્ષમાર્ગ પ્રથમ સોપાન છે અને એ જ કથાનુયોગની યથાર્થતા છે. રત્નકરંડક શ્રાવકાચારની ગાથા ૪૩ માં કથાનુયોગ અને ગાથા ૪૫ માં ચરણનુયોગના લક્ષણ અને મહિમા બતાવેલ છે. હિંદીમાં તેને પદ્યાનુવાદ આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજે કરેલ છે તે ગુજરાતી લિપિમાં નીચે મુજબ છે : મહાપુરુષની કથા, શલાકા–પુરુષ કી જીવન ગાથા, ગાતા જાતા બોધિ વિધાતા, સમાધિ-નિધિ કાં હે દાતાર વહી રહા પ્રથમાનુયોગ, હે પરમ-પુણ્ય કા કારક હે, સમીચીન શુચિ બોધ કહું ૨૯, રહા ભવાદ તારક હૈ. (ગાથા ૪૩) સાગર કા અનગર કા ચરિત સુખદ હિ પાવન હે, જિસકે ઉદ્દભવ રક્ષણ વધન મેં બાહર જે સાધન હે; વહી રહા ચરણનુયોગ હું પૂર્ણ-જ્ઞાન ય બતા રહા, ઉસકા અવલોકન કર લે તૂ, સમય વૃથા કયો બિતા રહા, (ગાથા ૪૫) Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સમકિત વિચાર શરીરમાં આઠ અંગ હોય છે : મસ્તક, પેટ, પીઠ, કમર, બે હાથ અને બે પગ. એક પણ અંગની કમી હોય તો શરીર પૂર્ણ નથી. તેવી રીતે સમકિતી જીવને આ આઠેય ગુણ જરૂરી છે. આ આઠેય ગુણ એટલે અંગને વિકાસ થતાં થતાં પૂર્ણ વિકાસ થાય છે ત્યારે સાધકનું વૈચારિક વ્યક્તિત્વ પૂર્ણ બને છે. આવા આઠ અંગે સહિત પરમાર્થભૂત દેવ, શાસ્ત્ર અને ગુરુની, ત્રણ મૂઢતારહિત અને આઠ પ્રકારના મદ રહિત શ્રદ્ધા કરવી તે સમ્યગુદર્શન છે તેમ રત્નકરંડક શ્રાવકાચારનું વિધાન છે. “મિથ્યાવાદિક ભજે, થાયે મિથ્યાભાવ, તજી તેને સાચા ભજે, એ હિત હેતુ ઉપાય.” (શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક), Page #52 -------------------------------------------------------------------------- ________________ . દ્રવ્યાનુયેાગના દષ્ટિકાણથી જીવ-તત્ત્વ કયા કહાં રહા હૈ. અજીવ ક્તિને રહેં કહાં, પાપ રહા ક્યા પુણ્ય રહ્યા કયા, અધ મેાક્ષ કયા રહે કહાં; ઇન સબકા દ્રવ્યાનુયાનમય દ્વીપ પ્રકાશિત કરતા હુ, મુલ-ભૂત જિત-શ્રુત વિદ્યા કા પ્રકાશ લેકર જલતા હૈ. 3 દ્રવ્યાનુયાગના દૃષ્ટિકોણવાળા ગ્રંથ-સમુદાયે સમકિતના સ્વરૂપની જે શૈલીથી વિચારણા કરી છે અને જે કથન-પદ્ધતિ અખત્યાર કરી છે તે અંગે ટૂંકમાં વિચારણા કરીએ. (રત્નકર ́ડક શ્રાવકાચારી ગાથા-૪૬, હિંદી પદ્યાનુવાદ આચાય શ્રીવિદ્યાસાગરજી મહારાજ) આ ગ્રંથ-સમુદાયમાંથી આચાર્ય શ્રી ઉમાસ્વાતિ રચિત ‘તત્ત્વાર્થસૂત્ર’ ગ્રંથના પ્રથમ આધાર લઈએ. જૈન સમાજમાં આ ગ્રંથ અત્યંત આદરણીય અને પ્રસિદ્ધ છે. જૈન આગમા અર્ધમાગધી ભાષામાં લખાયેલા છે. આ ગ્રંથની ભાષા સંસ્કૃત છે. સસ્કૃત ભાષામાં આ ગ્રંથ સર્વ પ્રથમ લખાયેલ છે, તેવી માન્યતા છે. આ ગ્રંથમાં જૈનદર્શનના પાયાના સિદ્ધાંતાની આગમને આધારે આધારભૂત પ્રરૂપણા છે. આ ગ્રંથ ઉપર શ્રી શ્વેતાંબરમતે આચાય ઉમાસ્વાતિ સ્વામીએ ભાષ્યની રચના કરી છે અને પછી આચાર્ય શ્રી પૂજ્યપાદસ્વામી, શ્રી અકલકસ્વામી, શ્રી વિદ્યાન'દસ્વામી જેવા સમર્થ આચાર્ચીએ વિસ્તૃત ટીકા-ગ્ર ંથની રચના કરી છે. શ્રી સર્વા; સિદ્ધિ, રાજવાર્તિક, શ્લેાકવાર્તિક, અપ્રકાશિકા આદિ ગ્રંથ આ શાસ્ત્ર-ગ્રંથ ઉપરના ટીકા-ગ્રથા છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ સમકિત વિચાર આ ગ્રંથના સૂત્ર-ર માં સમકિતનું સ્વરૂપ ખતાવતા કથન કરેલ છે કે : “તત્ત્વાર્થી શ્રદ્ધાન' સમ્યગૂદન”. આનેા અર્થ એ છે કે જીવાદિ સાત તત્ત્વા જે સ્વરૂપે અવસ્થિત છે, તે તત્ત્વાની તેવા જ સ્વરૂપે શ્રદ્ધા કરવી-અન્યથા શ્રદ્ધા ન કરવી-તે સમ્યગૂદર્શન છે. ૩૪ સૂત્ર-૪ માં તત્ત્વાના નામનું કથન છે. જીવ-અજીવ-આસવઅધ-સવર–નિર્જરા અને માક્ષ—તેમ સાત તત્ત્વ છે. આ તત્ત્વો ઉપરાંત પુણ્ય અને પાપ કે જે આસ્રવ અને મધના ભેદો છે તેને પણ તત્ત્વ અગર પદાર્થ તરીકે બતાવવાની જૈનદર્શનમાં પ્રાણાલિકા છે. આ સાત તત્ત્વોમાં પહેલા એ તત્ત્વો-જીવ અને અજીવ-એ દ્રબ્યા છે અને બીજા પાંચ તત્ત્વો જીવ અને અજીવના સચૈાગી કે વિયાગી પર્યંચે છે. આસ્રવ અને ખ'ધ તે સંચાગી છે અને સવર–નિર્જરા અને માક્ષ તે વિચાગી પર્યાય છે. સૂત્ર-૩ માં કથન કરેલ છે કે સમ્યસૂદન નિસર્ગજ અગર અધિગમજ હોય છે. જે પરના ઉપદેશ વગર પૂર્વના સ`સ્કારથી આપેાઆપ ઉત્પન્ન થાય તેને નિસર્ગજ અને જે પરના ઉપદેશાદિથી થાય તેને અધિગમજ સમતિ કહેવામાં આવે છે. આ ગ્રંથમાં પર્યાયાર્થિયની મુખ્યતાથી વસ્તુસ્વરૂપનું કથન કરેલ છે; એટલે કે એક દ્રવ્યના ખીજા દ્રવ્યની સાથેને સંબંધ અતાવેલ છે. જીવ અને અજીવ પદાર્થ મૌલિક તત્ત્વો છે. જેને અશુદ્ધમાંથી શુદ્ધ કરવુ છે તે જીવ તત્ત્વ છે; જેના કારણે અગર લક્ષે અશુદ્ધતા અગર વિકાર થાય છે તે અજીવ તત્ત્વ છે. અત્રે અજીવ તત્ત્વોના મુખ્યરૂપે પુદ્ગલ પ્રકાર અભિપ્રેત છે. અશુદ્ધદશાનાં કારણ-કાર્યની જ્ઞાન–પ્રાપ્તિ માટે આસ્રવ અને બંધ તત્ત્વો સમજવા જરૂરી છે. આથી ઉલટા પ્રકારના એટલે કે મુક્તિના કારણેા માટે Page #54 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયોગના દૃષ્ટિકોણથી ૩૫ કારણ-કાર્યનું જ્ઞાન સંવર-નિર્જરા તત્વ સમજવાથી થાય છે. જીવ અત્યંત શુદ્ધ થઈ જાય તે અવસ્થા તે મોક્ષની સમજને વિષય છે. એકલી તત્ત્વની શ્રદ્ધા એટલે તત્ત્વશ્રદ્ધા કાર્યકારી નથી પરંતુ તત્વાર્થ શ્રદ્ધા એટલે તવ અને અર્થ-બંનેની શ્રદ્ધા જરૂરી છે. જીવાદિ પદાર્થોને તત્ત્વ તરીકે માનવાં એટલું પૂરતું નથી પરંતુ તે ઉપરાંત જીવાદિ પદાર્થો જેવા સ્વરૂપે છે તેવા જ સ્વરૂપે માનવા અને શ્રદ્ધવાઅન્યથા શ્રદ્ધા ન કરવી તે પણ જરૂરી છે. મહાવીર સ્વામીને પોતાની જ વાણમાં ઉત્તરાધ્યયનસૂત્રમાં અંતિમ ઉપદેશ મળે છે. તે સૂત્રના અધ્યયન ૨૮ની ગાથા ૧૪ અને ૧૫માં કથન છે તેનું ગુજરાતી ભાષાંતર નીચે મુજબ છે. “જીવ, અજીવ, બંધ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિજ રા અને મોક્ષ-આ નવ તત્ત્વ છે. તત્ત્વ એટલે વસ્તુ(પદાર્થ)ના સ્વભાવનું યથાતથ્ય અર્થાત્ જેવું છે તેવું જ નિરૂપણ કરવું તે. આ તત્વોના ભાવોની પોતાના સહજ સ્વભાવથી કે બીજાના ઉપદેશથી ભાવપૂર્વક શ્રદ્ધા કરવી તેને સમક્તિ કહ્યું છે.” ઉપરોક્ત નવ પદાર્થમાં જીવ અને અજીવ-એ બે મૌલિક તત્ત્વ છે. આ બંનેને સ્વભાવ ભિન્ન છે. જીવ (આત્મા) ચેતન, અજર, અમર, અવિનાશી અને પ્રવ તત્ત્વ છે, જ્યારે અજીવ (પુગલ) અચેતન છે. આ રીતે જીવ અને અજીવ પ્રતિપક્ષી છે. જીવનું તત્ત્વ સમજવા માટે તેના પ્રતિપક્ષી અજીવ (પુદ્ગલ)નું તત્ત્વ સમજવાનું છે. જીવ તત્વની મુખ્યતા છે. એ મુખ્યતા સમજવા માટે તેના પ્રતિપક્ષી અજીવ (પુદ્ગલ)ને ચારે બાજુથી સમજવાનું જરૂરી છે. આવા શરીરાદિ જડ (અજીવ)થી ઉદાસીન થઈને જીવ(આત્મા)માં પ્રવર્તતા શ્રીમદ્ રાજચંદ્રના પ્રેરક પડ્યો જોઈએ. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સમકિત વિચાર જડને તન્ય બંને દ્રવ્યને સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે અને જેને સમજાય છે, વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે ય પણ પદ્રવ્યમાંય છે. (શ્રીમદ્ રાજચંદ્ર–જડ ને ચૈતન્ય) આ પ્રકારનું બીજુ પ્રેરક પદ્ય આત્મસિદ્ધિશાસ્ત્રમાં આવે છે, જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ, એકપણું પામે નહી, જાણે કાળી દ્રયભાવ (ગા. ૫૭) જેને જાણવાનો સ્વભાવ નથી તે જડ અને સદાય જ્ઞાન કરવાના સ્વભાવવાળે આત્મ-તે બંનેને કેવળ ભિન્ન સ્વભાવ છે. તે બંને કદીપણ એકપણું પામે નહીં, એ હેતભાવ પ્રસિદ્ધ જ અનુભવાય છે. વળી, તેઓશ્રી વ્યાખ્યાન સાર રન અંક ૧૧માં કથન કરે છે કે “દેહ અને આત્માને ભેદ પાડવો તે ભેદજ્ઞાન; જ્ઞાનીને તે જાપ છે, તે જાપથી દેહ અને આમાં જુદા પાડી શકે છે, તે ભેદવિજ્ઞાન થવા માટે મહાત્માઓએ સકળ શાસ્ત્રો રચ્યાં છે, જેમ તેજાબથી સોનું તથા કથીર જુદાં પડે છે, તેમ જ્ઞાનીના ભેદવિજ્ઞાનના જાપરૂપ તેજાબથી સ્વાભાવિક આત્મદ્રવ્ય અગુરુલઘુ સ્વભાવવાળું હોઈને, પ્રયાગી દ્રવ્યથી જુદું પડી, સ્વધર્મમાં આવે છે.” ભેદ વિજ્ઞાનને આવો મહિમા છે. તત્ત્વચિંતનમાં ભેદવિજ્ઞાન સામાન્ય રીતે ગર્ભિત રહેલું હોય છે. શ્રી કુંદકુંદાચાર્ય દર્શન પાહુડની ગાથા. ૨૦માં કથન કરેલ છે કે “જીવાદિ તત્તનું શ્રદ્ધાન કરવું તે વ્યવહારનયથી સમ્યગદર્શન છે.” શ્રી ગેન્દ્રદેવ શ્રીગસારમાં ગાથા રૂપમાં કહે છે કે : Page #56 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયાગના દૃષ્ટિકાણથી ષટ્ દ્રવ્ય જિન—ઉક્તિ જે, પદાથ નવ જે તત્ત્વ; ભાખ્યા તે વ્યવહારથી, જાણો કરી પ્રયત્ન” શ્રી જિનેન્દ્ર જે છ દ્રવ્ય તથા નવ પદાર્થ કહ્યા છે તેનું શ્રદ્ધાન વ્યવહારનયથી સમ્યક્ત્વ ભગવાને કહ્યુ છે તેને પ્રયત્નપૂર્વક જાણવા ચેાગ્ય છે. શ્રી અમૃતચંદ્રાચાર્ય પુરુષાર્થસિદ્ધિ ઉપાયની ગાથા ૨૨ માં કથન કરેલ છે કે જીવ અને અજીવ આદિ તત્ત્વોની શ્રદ્ધા વિપરીત અભિપ્રાય રહિત યથાર્થરૂપે રાખવી જોઈ એ, તેજ વ્યવહાર સમ્યક્ત્વ છે.” વળી તેઓશ્રીએ કથન કરેલ કે “અનાદિકાળથી આજ દિવસ પ 'ત જ્યાં સુધી જીવે ભેદવિજ્ઞાન કર્યું' નથી ત્યાં સુધી તે કથી ખોંધાયેલા રહ્યો છે અને બધાયા કરે છે તથા સ`સારમાં રઝળ્યા કરે છે. જે જે આત્મા બંધાયા છે તે સઘળા ભેદવજ્ઞાનના અભાવથી જ ખધાયા છે અને જે જે આત્માઓ સિદ્ધ-બુદ્ધ થયા છે કર્માથી મુક્ત થયા છે અને પરિનિર્વાણને પ્રાપ્ત થયા છે તે સર્વ ભેદવિજ્ઞાનથી જ થયા છે.’ પ્રથમ તેા કુદેવાદિની માન્યતા છેાડી અરહ'તદેવાદિનુ વિજ્ઞાન કરવુ. કારણ કે એનું શ્રદ્ધાન થતાં ગૃહીત મિથ્યાત્વના અભાવ થાય છે. આ સમકિતનું પ્રથમ સેાપાન છે, પછી, જિનમતમાં કહેલાં જીવાદિ તત્ત્વાના અભ્યાસ કરવા, તે અભ્યાસથી તત્ત્વ શ્રદ્ધાની પ્રાપ્તિ થાય છે પછી સ્વપરતું ભિન્નપણું જેથી ભાસે તેવા વિચારા કર્યાં કરવા. કારણ કે એ અભ્યાસથી ભેદવિજ્ઞાન થાય છે. ત્યાર પછી એક સ્વમાં સ્વપણું માનવા અર્થ સ્વરૂપના વિચાર કર્યા કરવા, એ અભ્યાસથી આત્માનુભવની ઝાંખી થાય છે અને દર્શનમાહ મંદમંદતર થતા જાય છે. આ છે સમિતિનુ' ખીજુ` સેાપાન કે જેમાં ગૃહીત મિથ્યાત્વ બાદ અગૃહીત મિથ્યાત્વ અને સ`શય મિથ્યાત્વના અભાવ થાય છે, અને સાપાન વ્યવહારનયથી સમ્યગૂદન છે. હ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સમકિત વિચાર આત્મા જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવી છે. રેચ પદાર્થને દેખતી વખતે જ ગમો-અણગમે સામાન્ય રીતે મનુષ્યને થાય છે. તેનું કારણ રાગદ્વેષ છે. ગમો-અણગમે નવા રાગદ્વેષનું નિર્માણ કરે છે. પ્રથમ દષ્ટિએ જ્ઞાયકભાવ અને રાગાદિ ભાવ બંને એક પર્યાયમાં વર્તતા હોવાથી એકમેક લાગે છે; પરંતુ જ્ઞાયકભાવ તે આત્માને સ્વભાવ છે અને રાગાદિભાવ તે વિકાર છે; બંને પોતપોતાના સ્વ લક્ષણોમાં ભિન્ન ભિન્ન છે એમ લક્ષણભેદ વડે તેમને જુદા ઓળખીને સૂક્ષ્મ અંતરસંધિમાં પ્રજ્ઞા (સમ્યગૂજ્ઞાન) વડે જુદા પાડી શકાય છે. હું જ્ઞાનસ્વભાવી રાગને કરનાર નથી પરંતુ રાગને જાણનાર છું એમ બધી તરફથી ભિન્નપણું જાણુને અર્થાત્ મોહને અભાવ કરીને, જ્ઞાનને આત્મામાં એકાગ્ર કરવાથી રાગનું લક્ષ છૂટી જાય છે. આ રીતે સમ્યગૂજ્ઞાનરૂપી પ્રજ્ઞા છીણીથી ભેદવિજ્ઞાન થાય છે. “જીવ બંધ બંને નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે; પ્રજ્ઞાછીણું થકી છેદતાં, બંને જુદા પડી જાય છે.” (સમયસાર ગા.૨૦૪) ભેદ વિજ્ઞાનના પરિણામે પિતાના સ્વભાવની પ્રતીત, જ્ઞાન અને અનુભવમાં વર્તે અને પિતાના ભાવમાં પોતાની વૃત્તિ વહે ત્યારે તે પરમાર્થ સમક્તિ છે. વતે નિજ સ્વભાવને અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત.” (આત્મસિદ્ધિ-ગા. ૧૧૧). Page #58 -------------------------------------------------------------------------- ________________ સમકિતની વ્યાખ્યાઓને અર્થ—વિકાસ કથાનુગ તેમજ દ્રવ્યાનુયેગની સમિતિની વ્યાખ્યા સંબંધી આપણે વિચારણા કરી. તે અંગે હવે અવલોકનરૂપે થાડી વિચારણા કરીએ. વિક્રમ પહેલાંના પાંચમા અને છઠ્ઠ એ બે સૈકાને સમય સુવર્ણયુગ હતો, તેમ ઈતિહાસકારો કહે છે. ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધના સમયમાં તત્વચિંતન અને આત્મદર્શન, તપસ્યા અને ત્યાગ, ચિત્તશાધન અને સામાજિક મંત્રીભાવ માટેનું વાતાવરણ શુભ ભાવનાઓથી ભરેલું હતું. તે વાતાવરણના પ્રતાપે લેકેના હદયમાં દેવી વૃત્તિઓ વેગવાન હતી. પરિણામે શ્રદ્ધા અને મેધાનું વાતાવરણ હતું, અને સામી બાજુ તર્કવાદનું ગૌણત્વ હતું. જેના આગમના કથન મુજબ તપસ્વી અને ત્યાગમૂર્તિ જ્ઞાતપુત્ર મહાવીર પાસે ઇન્દ્રભૂતિ આદિ અનેક બ્રાહ્મણે પ્રતિસ્પર્ધા છેડી, મહાવીરસ્વામીનું શિષ્યત્વ સ્વીકારે છે. સિદ્ધાર્થ ગૌતમ પાસે પુરેહિતના પુત્રે જઈને બુદ્ધનું શરણ સ્વીકારે છે. તે સમયમાં ગુરુશિષ્યભાવનું અને શ્રદ્ધાનું વાતાવરણ જામેલું હતું તેમ ઈતિહાસકારે કહે છે. અગમ અને પિટકાની વર્ણનશૈલી જ શ્રદ્ધા અને વિનયભાવથી પૂર્ણ જણાય છે. ભગવાન મહાવીર અને બુદ્ધ જેવા શ્રદ્ધેય, પ્રજા શ્રદ્ધાળુ અને દેવી-વૃત્તિની પ્રધાનતાના સમયમાં કથાનુયોગની સમકિતની વ્યાખ્યા કાર્યકારી નિવડે. Page #59 -------------------------------------------------------------------------- ________________ સમકિત વિચાર સમય જતાં પરિસ્થિતિ બદલાય છે. વખત સાથે વસ્તુસ્થિતિ બદલાય છે. તે સમયમાં પણ તર્કને અભાવ ન હતા, પરંતુ તર્કનું ગૌણત્વ હતું. તપસ્યાકાળનો પૂર્વ સહચર ગોશાલક અને પિતાને જામાતા જમાલી મહાવીર સાથે તર્કનું યુદ્ધ કરે છે એવા દાખલાઓ હેવા છતાં એ સમયમાં આવા દાખલાઓ જવલ્લેજ બનતા હતા. એ રીતે તે યુગ તર્કના ગણત્વવાળો અને શ્રદ્ધાની પ્રધાનતાવાળો સુવર્ણયુગ હતો. ત્યાર પછીના સમયમાં દેવી-વૃત્તિઓ અદશ્ય થઈ ગઈ, શ્રદ્ધા ગૌણ થઈ ગઈ. સહિષ્ણુતાનો અભાવ થઈ ગયે અને તર્કનું સામ્રાજ્ય વિસ્તાર પામતું ગયું. આ રીતે વસ્તુસ્થિતિ તદ્દન બદલાઈ ગઈ. પલટાયેલ સમયમાં સમકિતની કથાનુગની પ્રાથમિક વ્યાખ્યાને હાર્દ ભૂલાતે ગયો અને તેના લૌકિક અને સ્થૂળ અર્થને વિસ્તાર વધતો ગયો. આધ્યાત્મિક અને પારમાર્થિક દષ્ટિને લય થતો ગયે. જેન-મતવાદીઓ જૈનેતર શ્રુતને મિથ્યાશ્રુત માનવા લાગ્યા અને જેન–જેનેતર વચ્ચે સંકુચિતતાની દીવાલ ઉભી થવા લાગી. પરિસ્થિતિ વણસતી ગઈ. જેનમતમાં એક બાજુ જેન–પરંપરાના મેટા-નાના ફિરકીઓ વધતા ગયા અને બીજી બાજુ સમકિતની વ્યાખ્યા ટૂંકી થતી ગઈ અને વ્યાખ્યાની સ્થૂળતા વધતી ગઈ. પરિણામે, જૈનપરંપરાના જુદા જુદા ફિરકા વચ્ચે એક બીજાના શાસ્ત્ર અને આચારવિચાર વિષે એક બીજા કડવાશ સેવવા લાગ્યા. બીજાને ઉતારી પાડી, પિતાના ફિરકાના ગુરુ અને શાસ્ત્રનું અભિમાન કરવાની વૃત્તિ વિકાસ પામતી ગઈ. એ રીતે જિનમતના જ જેન–પરંપરાનાજ જુદા જુદા ફિરકાઓ વચ્ચે કડવાશ જન્મી અને વધતી ગઈ - જૈનદર્શનના પાયામાં અનેકાંત અને અહિંસા, સામ્યતા અને સહિષ્ણુતા, વિશ્વપ્રેમ અને વાત્સલ્યભાવ, મૈત્રી અને અનુકંપાના ભાવ, વિગેરે ઉત્તમ ભાવે રહેલા છે, તે જ મતના જુદા જુદા ફિરકાઓના અનુયાયીઓમાં સમકિત જેવા આધ્યાત્મિક અને પારમાર્થિક Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૧ સમતિની વ્યાખ્યાઓને અથ-વિકાસ ભાવસૂચક શબ્દનું તેમજ ગુરુ જેવા શબ્દનું સ્થળ અને લૌકિક અર્થઘટન થતાં, સંકુચિતતા જન્મી અને કડવાશ વધતી ગઈ. સમકિત અને મિથ્યાદષ્ટિ જેવા આધ્યાત્મિક અને પારમાર્થિક અર્થના સૂચક શબ્દના પ્રાથમિક, સ્થળ અને કામચલાઉ અર્થોને વિકાસ અંગેના નિબંધમાં પંડિતવર્ય સુખલાલજી કથન કરે છે કે “ભગવાન મહાવીર બાદ લગભગ આઠમા-નવમા સૈકામાં થયેલ દેવવાચક આચાર્યું જોયું કે સાધારણ લોકે સમ્યગૃષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ શબ્દના પ્રાથમિક અર્થની સમજણના લીધે એમ ધારી બેઠાં છે કે જેનેતર ગણાતું શ્રુત મિથ્યાશ્રુત છે અને તેનો અભ્યાસ કે પરિશીલન મિશ્ચાદષ્ટિ કહેવાય, ત્યારે તેમણે શ્રુતપરંપરા અને સમજણના વિકાસને રૂંધાતો અટકાવવા સ્પષ્ટપણે કહ્યું કે જેનેતર શ્રુત જ મિચા છે અને જેનશ્રુત જ સમ્યફ છે એમ નથી. પણ દષ્ટિ સાચી અને સમ્યક હોય તો જેન કે જેનેતર ગમે તે શ્રુત સમ્યફ-સાચું હોઈ શકે અને જો દષ્ટિ જ મૂળમાં વિપરીત હોય તો જેના કહેવાતું શ્રુત પણ મિથ્યાશ્રુત હોઈ શકે. આ રીતે તેમણે એ જમાનામાં જૈન પરંપરાને એવી શીખ આપી કે તે સંકુચિતતામાંથી મુક્ત બને. તેને પરિણામે અનેક ઉત્તરવત આચાર્યો અને વિદ્વાને એવા પાક્યા કે જેમણે જેનશ્રુતને ભાષા, વિચાર અને તાત્પર્ય થી અનેકઘા વિકસાવ્યું. દેવવાચક પેઠે આચાર્ય હરિભદ્ર યોગદષ્ટિસમુચ્ચય'માં બીજી રીતે પણ સમ્યગદષ્ટિ શબ્દના અર્થમાં વિકાસ સૂચવ્યું. તેમણે કહ્યું કે બુદ્ધ, કપિલ, જિન આદિની વાણી અને શૈલી ભલે જુદી જુદી હોય, પણ છેવટે બધા કલ્યાણવાદી હોવાથી સર્વજ્ઞ છે. સમ્યગુદષ્ટિ શબ્દના શરૂઆતમાં ગ્રહણ કરાતા અર્થના વિકાસમાં આ કાંઈ જેવી તેવી ફાળ નથી.” અર્થવિકાસનું પહેલું પગથિયું એટલે જીવમાત્રમાં ચેતનતત્વના અસ્તિત્વમાં શ્રદ્ધા ધરાવવી તેમજ એવી શ્રદ્ધાને પરિણામે ચેતન ઉપરનાં અજ્ઞાન તેમજ રાગદ્વેષાદિ આવરણોને, ચારિત્રના સમ્યક Page #61 -------------------------------------------------------------------------- ________________ ४२ સમકિત વિચાર પુરુષાર્થથી, ભેદવાની શકયતાના ચારિત્રલક્ષી તત્ત્વમાં શ્રદ્ધા ધરાવવી તે સભ્ય દષ્ટિ અને આથી ઉલટું એટલે કે ચેતનતત્વમાં કે ચારિત્ર્યલક્ષી તત્વમાં શ્રદ્ધા ન રાખવી, તે મિશ્યાષ્ટિ. સમ્યગૃષ્ટિ અને મિયાદષ્ટિનો અનુક્રમે તત્વવિષયક શ્રદ્ધા કે અશ્રદ્ધા એ જ અર્થ વિકાસક્રમમાં ફલિત થાય છે.” “આ અર્થ દરેક સંપ્રદાયને ન્યાય આપે છે, અંદરોઅંદરના વિરોધને શમાવી, એક બીજાને નજદીક આણે છે.” આ સંદર્ભમાં વાચક ઉમાસ્વાતિના તત્ત્વાર્થ સૂત્રના સૂત્ર-રનીતત્ત્વાર્થ શ્રદ્ધાનું સમગ્ગદર્શનમ”—ની મૌલિક વ્યાખ્યા કલ્યાણકારી છે. આ વ્યાખ્યામાં કઈ એક ફિરકાની બાહ્ય આચારવિચારની વાત જ નથી. એક બીજા કિરકા વિષે કટુતા કે કડવાશ થાય તેવી કઈ વાતને સ્પર્શ જ નથી. આધ્યાત્મિક અને ચારિત્રલક્ષી તામાં જ શ્રદ્ધા ધરાવવાની જ વાત છે. અગાઉ આપણે એ પણ જોયું કે આ વ્યાખ્યા આગમઆધારિત છે. આ વ્યાખ્યા અને આપણે અગાઉ સવિસ્તર વિચારણા પણ કરી છે. તત્ત્વાર્થશ્રદ્ધાનનું પ્રયોજન એ છે કે સાધક તને ઓળખે તો વસ્તુના યથાર્થ સ્વરૂપનું શ્રદ્ધાન કરી, મેક્ષમાર્ગમાં પ્રવર્તે. આ પ્રયજન સિદ્ધ કરવા માટે સ્વ-પર ભિન્નતાનું શ્રદ્ધાન જરૂરી જણાયું, કારણ કે જીવ-અજીવના શ્રદ્ધાનનું પ્રયોજન તો સ્વ–પરનું ભિન્ન શ્રદ્ધાન કરવું એ છે. સવ-પરની ભિન્નતાનું શ્રદ્ધાન થતાં, પરદ્રવ્યમાં રાગાદિક ન કરવાનું અને સ્વરૂપનું શ્રદ્ધાન કરવાનું બને છે. આ રીતે સ્વ-પરના ભિન્ન શ્રદ્ધાનનું પ્રજન તો તત્ત્વાર્થ શ્રદ્ધાનનું પ્રયજન સિદ્ધ કરવાનું છે અને તે એ કે પિતાને પિતારૂપ જાણો. આ ભેદવિજ્ઞાન કહેવાય છે. પિતાને પિતારૂપ જાણતાં, પરનો પણ વિક૫ કાર્યકારી નથી એવા મૂળભૂત પ્રજનની પ્રધાનતા જાણી, જ્ઞાનિઓએ આત્મશ્રદ્ધાનને પણ પ્રધાનતા આપી છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ સમક્તિની વ્યાખ્યાઓના અથ-વિકાસ આ રીતે તત્ત્વાર્થી શ્રદ્ધાનમાં ભેદવિજ્ઞાન, સ્વ-પરનું શ્રદ્ધાન અને આત્મશ્રદ્ધાન અંતર્ગત ગર્ભિત છે. જ્યારે મિથ્યાત્વકમના ઉપશમાદ્ઘિ થાય છે ત્યારે જ વિપરીત અભિનિવેશને અભાવ થાય છે એટલે વિપરીત-અભિનિવેશ-રહિત જીવાદિ તત્ત્વાર્થીનું શ્રદ્ધાન સમકિત છે. ૪૩ પંડિતવયં સુખલાલજી કથન કરે છે કે “તત્ત્વશ્રદ્ધા એ સમ્યગ્દૃષ્ટિ હાય તા પણ તે અર્થ છેવટને નથી. છેવટના અર્થ તેા તત્ત્વસાક્ષાત્કાર છે. તત્ત્વશ્રદ્ધા એ તત્ત્વસાક્ષાત્કારનું એક સેાપાન માત્ર છે. જ્યારે એ સેાપાન દેઢ હોય ત્યારે જ યથાચિત પુરુષાર્થથી તત્ત્વને સાક્ષાત્કાર થાય છે; એટલે કે સાધક જીવમાત્રમાં ચેતનતત્ત્વને સમાનભાવે અનુભવે છે અને ચારિત્રલક્ષી તત્ત્વા માત્ર શ્રદ્ધાનેા વિષય ન રહેતાં, જીવનમાં વણાઈ જાય છે, એકરસ થઈ જાય છે. આનું જ નામ તત્ત્વસાક્ષાત્કાર અને એ જ સભ્યશૂષ્ટિ શબ્દના અંતિમ તેમજ એક માત્ર અર્થ . આ અંતિમ અર્થમાં તત્ત્વશ્રદ્ધાપ પહેલાના અર્થ તા સમાઈ જ જાય છે, કેમકે જ્યારે તવસાક્ષાત્કાર થાય ત્યારે શ્રદ્ધા તા જીવંત બને છે.” “આ રીતે તત્ત્વસાક્ષાત્કાર એ સમ્યગૂષ્ટિ શબ્દના અંતિમ અને મુખ્ય અર્થ છે, આ અર્થ જેણે જીવનમાં સિદ્ધ કર્યાં હોય તે જ ખરા સિદ્ધ, યુદ્ધ કે સંત છે.” Page #63 -------------------------------------------------------------------------- ________________ કરણનુયેગના દૃષ્ટિકોણથી લોક કહાંસે રહા કહાં તક, અલક કિતના ફેલા હૈ, કબ કિસ વિધ પરિવર્તન કરતા કાલ ખેલતા ખેલા હું; દર્પણ સમ જો ચહુ ગતિ કે સ્પષ્ટ રૂપ સે દર્શાવતા, વહી રહા કરણાનુયોગ શુચિ-જ્ઞાન બતાતા હર્ષાતા.” (રત્નકરંડક શ્રાવકાચાર ગાથા-૪૪, હિંદી પદ્યાનુવાદ આચાર્યશ્રી વિદ્યાસાગરજી મહારાજ) આવા કરણાનુગના દષ્ટિકેણવાળા ગ્રંથ-સમુદાયે સમકિતના સ્વરૂપ અને પ્રાપ્તિની જે શૈલીથી વિચારણા કરી છે અને જે કથનપદ્ધતિ અખત્યાર કરી છે તે અંગે ટૂંકમાં વિચારણું કરીએ. આ ગ્રંથ-સમુદાયમાંથી શ્રી નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવતી રચિત ગમ્મસાર જીવકાંડ અને લબ્ધિસાર-બંને ગ્રંથનો આધાર લઈએ. આ ગ્રંથના રચનાર શ્રી નેમિચંદ્રજી અસાધારણ ઉચ્ચ કેટિના વિદ્વાન હેવાના કારણે તેઓએ સિદ્ધાંત ચક્રવર્તીની પદવી સાર્થક કરી છે. જેને સમાજમાં આ બંને ગ્રંથે અત્યંત આદરણીય અને પ્રસિદ્ધ ગ્રંથ છે. ‘જીવકાંડ' ગ્રંથમાં જૈનદર્શનના પાયાના સિદ્ધાંતોની આધારભૂત છણાવટ છે. લબ્ધિસાર તે ગેમ્પસાર જીવકાંડના પરિશિષ્ટ ભાગરૂપ ગણાય છે. સમકિત મેલને દરવાજે છે અને સમકિતની પ્રાપ્તિ પાચ લબ્ધિઓ પ્રાપ્ત કર્યા બાદ થાય છે. આ લબ્ધિઓનું વર્ણન લબ્ધિસારમાં આપેલ છે. સમકિતના સંદર્ભમાં દર્શનમોહ, કષાય વિગેરે શબ્દોના અર્થો સમજવા જરૂરી બને છે. આ સમજવા માટે કર્મ વિજ્ઞાનની સામાન્ય Page #64 -------------------------------------------------------------------------- ________________ કરણાગના દષ્ટિકોણથી ૪૫ સમજ જરૂરી છે. જેનશાસ્ત્રમાં કર્મના મુખ્ય આઠ પ્રકાર બતાવ્યા છે ઃ જ્ઞાનાવરણુ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય. કમ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મેહનીય, હણાય તે કહું પાઠ, કમ મોહનીય ભેદ છે, દશન ચારિત્ર નામ, હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.” (આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા ૧૦૨–૧૦૩) અધ્યાત્મ-શાસ્ત્રને ઉદ્દેશ-આત્મા સંબંધી અને તેમાં પણ સમકિત વિષય ઉપર વિચારણા કરીએ, ખાસ કરીને આત્મા અને સમકિતના પારમાર્થિક સ્વરૂપનું નિરૂપણ કરીએ ત્યારે તે કરતા પહેલાં જ તેના વ્યાવહારિક સ્વરૂપ અંગે વિચારણું કરવી જરૂરી બને છે. જેની મર્યાદા લક્ષમાં લઈને જે એમ કરવામાં ન આવે તો સુખ-દુઃખ આદિ આત્માની દશ્યમાન અવસ્થાઓનું સમાધાન કેવી રીતે થાય? તે સમાધાન વગર જ પેલી પારનું સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા અને ચગ્યતા કેવી રીતે પ્રાપ્ત થાય ? વળી, દશ્યમાન વર્તમાન અવસ્થાએ જ આત્માને સ્વભાવ છે એવી ભૂલભરેલી માન્યતાનું નિરાકરણ પણ કેવી રીતે થાય ? તેથી જ આત્માના દશ્યમાન સ્વરૂપની ઉત્પત્તિ બતાવીને પછી જ આગળ વિચારણા કરવાની શીખ મહાપુરુષએ આપેલ છે. દશ્યમાન સર્વ અવસ્થાઓ કર્મજન્ય છે તે પ્રથમ બતાવીને ત્યારબાદ તેમાંથી આત્માના સ્વભાવની જુદાઈ બતાવવામાં આવેલી છે. આ પ્રથમનું કાર્ય મહદ્દઅંશે કર્મ–શાસ્ત્રાએ કરેલ છે. આ દષ્ટિએ કર્મ– શાસ્ત્રો તે અધ્યાત્મ-શાસ્ત્રના અંગરૂપ છે. કર્મનું સ્વરૂપ જાણવાથી, આત્મા અને કર્મબંને ત અલગ છે તેની પ્રતીતિ થાય છે; બંને સ્વતંત્ર દ્રવ્ય છે; જે કે સંયોગ સંબંધથી બંને સાથે રહે છે પરંતુ તે અવિનાભાવ સંબંધથી નહીં. આ રીતે કર્મ-શાસ્ત્રને અભ્યાસ અધ્યાત્મશાસ્ત્રના અભ્યાસનું પ્રથમ સોપાન છે. કર્મનું સ્વરૂપ જાણુ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૬ સમકિત વિચાર વાથી સંસારમાં અનુભવમાં આવનારી વર્તમાન અવસ્થાઓ અને તેના બધાં જ રૂપે માયિક અગર વૈભાવિક જણાયા બાદ આત્માનું સાચું સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા અને ત્યારબાદ લગની લાગે છે. સામાન્ય જીવ શરીર અને આત્માને ભેદ સમજતો નથી. આ અભેદ-ભ્રમને દૂર કરી, ભેદ-જ્ઞાનને પ્રગટાવવામાં કર્મશાસ્ત્ર કલ્યાણકારી બને છે અને ત્યારબાદ સ્વાભાવિક અભેદધ્યાનની ઉચ્ચ ભૂમિકા તરફ આત્માને લઈ જવામાં અધ્યાત્મશાસ્ત્ર કલ્યાણકારી બને છે. શ્વેતાંબર સંપ્રદાયમાં પ્રાચીન કર્મગ્રન્થ અને કર્મ પ્રકૃતી આદિ તથા શ્રીમદ્ દેવેન્દ્રસૂરિના કર્મગ્રન્થ અને દિગબર સંપ્રદાયમાં મહાકર્મ–પ્રકૃતિપ્રાભૂત તેમજ કષાયપ્રાકૃત આદરણીય ગ્રંશે ગણાય છે. ભગવાન મહાવીરે કર્મવાદનો ઉપદેશ આપે છે. જેનદર્શનના કર્મ-વિષયક-સાહિત્યમાં કમસંબંધી વિચારણું સૂક્ષમ, વ્યવસ્થિત અને વિસ્તૃત પ્રમાણમાં જોવા મળે છે. આ આધારે હવે આગળ વિચારણું કરીએ. મેહનીય કર્મ મહ ઉપજાવનાર કર્મ છે. મોહની અપાર લીલા છે. આઠે કર્મોમાં મેહનીય કર્મ આત્માસ્વરૂપને વિકૃત કરવામાં આગેવાનીભર્યો ભાગ ભજવે છે. આ મોહનીય કર્મના બે ભેદ છે ? તત્ત્વદષ્ટિને રૂંધનારું તે દર્શનાહનીય અને ચારિત્રને અટકાવનારું તે ચારિત્ર મેહનીય. આત્મા તે મૈતન્ય લક્ષણવાળે “જીવ છે, અને શરીર તે તન્ય રહિત જડ-અજીવ છે. આવું જડ-ચૌતન્યનું જે ભેદવિજ્ઞાનનું જેનમતમાં નિરૂપણ છે તે મુજબ જીવાદિ નવ તત્તોની શ્રદ્ધા થવા ન દે તે દર્શનમેહનીય કર્મને પ્રભાવ છે. અને જ્યાં સુધી આ દષ્ટિબધ ન થાય ત્યાં સુધી આત્મવિકાસને અવકાશ નથી. Page #66 -------------------------------------------------------------------------- ________________ કરણનુયાગના દૃષ્ટિકેણથી ४७ વળી, દર્શનમેહનીય કર્મની ત્રણ પ્રકૃતિ છેઃ (૧) મિથ્યાત્વ મેહનીય (૨) મિશ્ર મોહનીય અને (૩) સમ્યફત્વ મેહનીય. સુદેવ, સુગુરુ અને સુધર્મની શ્રદ્ધા થવા દે નહિ તે મિથ્યાત્વ મેહનીય પ્રકૃતિનો પ્રભાવ છે. આ વખતે ચારિત્ર મોહનીયની અનંતાનુબંધી કષાયની ચેકડીને પણ નિયમા ઉદય હોય છે. મિશ્ર મોહનીય પ્રકૃતિમાં જે કે વિવેક બુદ્ધિ પ્રગટ થયેલ નથી તેમ છતાં અનંતાનુબંધીની ચેકડીને નિયમો ઉદય હોતો નથી. સભ્યત્વ મેહનીય પ્રકૃતિના ઉદયમાં સમકિત ગુણોને પૂર્ણ ઘાત હોતો નથી. વળી, ચારિત્ર મેહનીય કર્મના પચીશ ભેદે છે, ધ, માન, માયા અને લોભ-એ ચાર આત્માને કષ્ટ આપનાર હોવાથી કષાય કહેવાય છે, એ દરેકના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ. પ્રત્યાખાનોવરણ અને સંજવલન એમ ચાર ચાર ભેદે છે. આમ કષાયના સોળ ભેદ છે. આ ઉપરાંત કષાયના સહચારી બીજા નવ ભેદો છે. જેને નોકષાય કહેવાય છે. આ છે-હાસ્ય, રતિ, અરતિ, ભય, શાક, જુગુપ્સા, પુરુષ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ. આમ ચારિત્ર મેહનીય કર્મના પચીશ, દર્શનાહનીય કર્મના પૂર્વોક્ત ત્રણ ભેદે મળીને મેહનીય કર્મના કુલ અઠાવીશ ભેદ છે. અનંતાનુબંધી એટલે અનંતકાળથી આત્માને અનંત કર્મોને બંધ કરાવીને જીવાત્માને સંસારચક્રમાં જે ભ્રમણ કરાવે તે. ક્રોધ, માન, માયા અને લોભના તીવ્ર ઉદયને અનંતાનુબંધી ચેકડી કહે છે. આવી અનંતાનુબંધી ચેકડી અને દર્શન મેહનીય કર્મની ત્રણ પ્રકૃતિ મિથ્યાત્વ મેહનીય, મિશ્રમોહનીય અને સમ્યક્ત્વ મોહનીયએ રીતે સાત પ્રકૃતિને ઉપશમ કે ક્ષય થાય ત્યારે ઉપશમ, ક્ષયશમ કે ક્ષાયિક સમકિત જીવને પ્રાપ્ત થાય. સમકિતની પ્રાપ્તિથી Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૮ સમકિત વિચાર અનાદિ કાળથી મિથ્યાત્વના કારણે જીવાત્માને જે મતિ-અજ્ઞાન અને શ્રુત-અજ્ઞાન હતા તે મતિ-જ્ઞાન અને શ્રુતજ્ઞાનરૂપે પરિણમે. સમકિત પ્રાપ્ત થવામાં ગુરુના ઉપદેશનું નિમિત્ત કારણ હોય કે ન હોય પરંતુ જીવના પિતાના જ વિશુદ્ધ પરિણામો વડે જ તે પ્રગટે છે. પરિણામોને નિર્મળ કરવાનો પુરુષાર્થ આત્માને જ હોય છે. ક્રોધાદિ ચાર કષાય મંદ કરીને તે ચાર દેને ક્ષમા, નમ્રતા, સરલતા અને સંતોષ એ ચાર ગુણેમાં પલટવા તે નિર્મળ પરિણામનું ઉદાહરણ છે. જીવ પિતાના જ ઉપાદાનથી અને પોતાના જ દ્રવ્યમાં પિતાના જ પુરુષાર્થથી સમકિત પ્રાપ્ત કરી શકે છે. આ પ્રાપ્ત કરવા પૂર્વે પાંચ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે, તેનું લબ્ધિસાર ગ્રંથમાં સવિસ્તાર વર્ણન કરેલ છે, જે ટૂંકમાં નીચે મુજબ છે : (૧) ક્ષયપશમલબ્ધ : જ્ઞાનાવરણીય કર્મના તીવ્ર આવરણો મંદ થાય એટલે કે જ્ઞાનનો ઉઘાડ થાય તે ક્ષોપશમલબ્ધિ છે. (૨) વિશુદ્ધલબ્ધિ : ક્ષયોપશમલબ્ધિના પ્રતાપે મનમાં કલેશ ઉપજાવે તેવા પરિણામે ઘટતી જાય, કષાયની મંદતા થતી જાય, અને વિશુદ્ધ પરિણામોની વૃદ્ધિ થતી જાય. વિશુદ્ધતાના કારણે સંસારની રુચિ મંદ થઈ, ધર્મની રુચિની વૃદ્ધિ થતી જાય. આ વિશુદ્ધલબ્ધિ છે. (૩) દેશના લબ્ધિ વિશુદ્ધલબ્ધિના પ્રતાપેજિનવાણી શ્રવણની. સંતસમાગમની, તે જાણવાની વિગેરે પ્રકારની અભિલાષા વધતી જાય તે દેશનાલબ્ધિ છે. (૪) પ્રાયોગ્ય લબ્ધિ : ઉપરોક્ત ત્રણ લબ્ધિ પ્રાપ્ત થયેથી જીવ પ્રત્યેક સમયે વિશુદ્ધતાની વૃદ્ધિ કરતો જાય છે. આત્મ-કલ્યાણ કરવાની ભાવના ઉત્કૃષ્ટપણે રાખે છે, અને કષાય ભાવે મદ, મંદતર, મદતમ કરી, ઉપશથ ભાવને પામતો જાય છે. જેટલા પ્રમાણમાં Page #68 -------------------------------------------------------------------------- ________________ કરણનગના દષ્ટિકેણથી ૪૯ કષાયની મંદતા થાય તેટલા પ્રમાણમાં આત્માના શુદ્ધ ગુનો વિકાસ થાય. આયુકર્મ છોડીને સાત કર્મોની સ્થિતિ આ લધિમાં ઘટાડતા જાય છે અને આત્માના પરિણામે પામવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે. આ ગ્યતા આવે ત્યારે જીવ ગ્રંથિ ભેદ કરવાની ચોગ્યતા પામે અને પાત્રતા મેળવ્યા પછી ગ્રંથિ ભેદ કરવા તત્પર બને ત્યારે તેને કરણ કહેવાય છે. બીજી રીતે કહીએ તો મેહકર્મ અને કષાયની ઉત્તરોત્તર મંદતાને કરણ કહેવાય છે. આત્માના પરિણામે થવાની ચોગ્યતા પ્રાપ્ત થાય તે પ્રાગ્યલબ્ધિ છે. ત્યારબાદ આત્માના પરિણામે સમકિત-પ્રાપ્તિ યોગ્ય પરિણામોની વિશેષ શુદ્ધિ થવી તે ઉપાદાન–કારણ અને કર્મોની ચોગ્યતા થવી તે નિમિત્ત-કારણ–તે પુરૂષાર્થને કરણ કહેવાય છે. (૫) આ કરણલબ્ધિના ત્રણ ભેદ છે : અધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. અધઃકરણનાં સમયે સમયે અનંતગુણ વિશુદ્ધતા થાય, નવીન કર્મબંધની સ્થિતિ ઘટતી જાય, પ્રશસ્ત પ્રકૃતિને અનુભાગ અનંતગુણે વધતા જાય અને અપ્રશસ્ત પ્રકૃતિને અનુભાગ ઘટતો જાય-તે પ્રકારને પુરુષાર્થ હોય છે. અનાદિ કાળથી અજ્ઞાની મિથ્યાત્વી જીવને વળગેલી રાગ-દ્વેષરૂપી ગાંઠને સર્વથા ભેદીને સમક્તિ પ્રાપ્ત કરવાને પુરુષાર્થ અભિપ્રેત છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવું તે ધર્મ છે. તે લાયે યેગ્ય ધર્મકરણ સાધક કરે છે. પરિણામની વિશેષ શુદ્ધિ અને કર્મસ્થિતિની ઉત્તરોત્તર લઘુતા કરીને સાધક ત્યારબાદ અપૂર્વકરણને પામે છે. અપૂર્વ એટલે ભવચક્રમાં પરિભ્રમણ કરતાં જીવને આજ સુધીમાં કેઈપણ વખતે-પૂ–જે શુભ અને તીવ્ર આત્મ પરિણામ નથી થયા તેવા સમક્તિ પામવા માટેના અપૂર્વ અધ્યવસા-ભાવ ૪ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ''. સમકિત વિચાર આત્મામાં પ્રગટે તે અને કરણ એટલે કર્મોની ઉત્તરોત્તર લઘુતા અને મંદતા કરવાના જીવના પરિણામ-ભાવ–આ અપૂર્વકરણ માટે જીવે પિતાને પ્રબળ પુરુષાર્થ કરવો પડે છે. ગ્રંથિભેદ કરવાના આ પ્રબળ પુરુષાર્થને અપૂર્વકરણ કહેવાય છે. આ કરણમાં પ્રર્વતતો સાધક મિથ્યાત્વ મોહનીય કર્મને મિશ્ર મોહનીયપણે પલટી, સમ્યકરવ મોહનીય કર્મમાં પરિણમી શકે છે, અને તે કાળનાં અંત સમય પર્યત (૧) ગુણશ્રેણી નિર્જરા (૨) ગુણ સંક્રમણ (૩) સ્થિતિખંડન અને (૪) અનુભાગ-ખંડન એમ ચાર આવશ્યક રહ્યા કરે છે. અપૂર્વકરણ કર્યા પછી જીવ અનિવૃત્તિકરણને પામે છે. અનિવૃત્તિકરણ એટલે જીવને સમકિત પ્રાપ્ત કર્યા વગર નિવૃત્ત થવું નથી તેવું કરણ. જીવ સમકિત પ્રાપ્ત કર્યો જ છુટકે કરે તે અનિવૃત્તિકરણ. અપૂર્વકરણમાં મિથ્યાત્વના દળીઆ સંપૂર્ણ નાશ પામતા નથી. જૂના ભેદાય છે, પરંતુ મિથ્યાત્વમેહનીયને વિપાકેદય હજી ચાલુ રહે છે. અનિવૃત્તિકરણમાં જીવ પ્રબળ પુરુષાર્થથી એવી સ્થિતિ પેદા કરે છે કે જેમાં મિથ્યાત્વમેદનીને સર્વથા ઉદય જ ન હોય કે વિપાકેદય પણ ન હોય. આ પરિણામને અનિવૃત્તિકરણ કહેવાય છે. આ વખતે જીવ મિથ્યાત્વમોહનીય અને અનંતાનુબંધી કષાયોના દલિકેના ઉદયથી રહિત સંસાર પરિભ્રમણમાં પહેલી વાર પામે છે, તે વખતે ગ્રંથિ ભેદ સંપૂર્ણ થાય છે અને સાધક ઉપશમસમક્તિ પ્રાપ્ત કરે છે. ઉપશમસમકિતની પ્રાપ્તિ વખતે ચિત્ત દેહાભિમાનથી અલગ બની આત્મતિમાં લીન રહે છે અને “દેહાદિથી ભિન્ન હું જ્ઞાનઆનંદને પિંડ છું” એ અભૂતપૂર્વ જ્ઞાનપ્રકાશ આત્મામાં પ્રસરે છે. પરિણામે જીવન અને જગત પ્રત્યેની દષ્ટિમાં અકથ્ય પરિવર્તન આવે છે. આ સમકિતનું ત્રીજુ સે પાન છે. પ્રથમ સોપાનમાં સ્વરૂપની અનુભૂતિ માટેની ભૂમિકા કમશ સર્જાય છે. કારણમાં કાર્યને ઉપચાર કરી, તે સમકિત છે. બીજા સામ સોપાન રીજ પાન Jain' Education International Page #70 -------------------------------------------------------------------------- ________________ કરણાનુયોગના કાણુથી સેાપાનમાં આગમ અને યુક્તિ દ્વારા પ્રાપ્ત થયેલ ખૌદ્ધિક સ્તરની તત્ત્વપ્રતીતિ આવે છે, જયારે આ ત્રીજા સેાપાનમાં આગમ-યુક્તિ અને અનુભૂતિ દ્વારા વિવિધ માગે તત્ત્વપ્રાપ્તિ થાય છે અતે આ સમક્તિના આધાર અનુભૂતિ છે. “ઓગણીસસે ને મુડતાલીશે, સકિત શુદ્ધ પ્રકાશ્યું રે, શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે, ધન્ય રે ક્રિસ આ અહે!'' – શ્રીમદ્ રાજદ્ર [ઉપરીક્ત ત્રણ કરણેાનુ વર્ણન ગામ્મટસાર જીવકાંડમાં ગુણસ્થાનાધિકારમાં તથા કર્મ કાંડમાં ત્રિકરણ ચૂલિકા અધિકારમાં વિસ્તારથી આપેલ છે. અત્રે તેા કુ-અહુ જ ટૂંકું-વિવેચન કરેલ છે. ગેામ્મટસાર ઉપરાંત લબ્ધિસાર, ભગવતી આરાધના, રત્નકરોડ શ્રાવકોધવલા. અનગારધર્મામૃત આદિ ગ્રંથામાં લબ્ધિ અ ંગેનું વિસ્તારપૂર્વકનું' વિવેચન છે, ] ચાર, ૫૧ Page #71 -------------------------------------------------------------------------- ________________ જિનવાણુનું સ્વરૂપ અનુગ એ પદાર્થનિરૂપણ કરવાની રીત છે અને તે જિનવાણુંનું એક અંગ છે એટલે આપણે જિનવાણી અંગે ટૂંકમાં વિચારણા કરીએ. ભારતીય દર્શનેમાં જેનદર્શન પિતાનું આગવું સ્થાન ધરાવે છે. જેનસાહિત્ય વિશાળ છે. વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કરવાની તેની પદ્ધતિ બીજાં દર્શનથી જુદી તરી આવે છે. જેનદર્શન અનેકાન્તવાદી છે. બીજા એકાન્તવાદી દર્શને “જ” શબ્દને ઉપયોગ કરી, કારાત્મક એકાંતિક શૈલીથી વસ્તુનું નિરૂપણ કરે છે. જેનમત સ્યાદ રૂપ છે. જેનદર્શને વિશ્વને સ્યાદવાદની એક મૌલિક ભેટ આપી છે. અનંતધર્મ સ્વરૂપ વસ્તુનું કથંચિત (કેઈ અપેક્ષાએ) વચનથી જૈનશાસ્ત્રમાં કથન કરેલ છે. એક વચનથી વસ્તુના એક ધર્મ (ગુણ) ને કહી શકાય છે, એવી વાણી અને ભાષાની મર્યાદા છે; પરંતુ વસ્તુના ધર્મો ( ગુણ) અનેક છે. કેઈ સર્વથા એમ જ વર્તન સ્વરૂપ છે એમ કહેવાથી બાકીના વસ્તુના ધર્મો (ગુણે)ને અભાવ સૂચવે છે; એટલે જિનવાણીનું “કથંચિત્' (કેઈ અપેક્ષાએ) એમ વસ્તુસ્વરૂપનું નિરૂપણ કરે છે. આવા પ્રકારનું વતુસ્વરૂપ હોવાથી, જ્યારે પણ જેનશાસ્ત્રને અભ્યાસ શરૂ કરીએ ત્યારે શબ્દનું અર્થઘટન કરવામાં શરૂઆતમાં મુકેલી જણાય છે. જિનવાણુના અભ્યાસમાં સામાન્ય રીતે ચાર અંગેનું સામાન્ય નાન જરૂરી છે: (૧) જૈનદર્શનમાં શાસનું લક્ષણ (૨) જેનવાણીનું Page #72 -------------------------------------------------------------------------- ________________ જિનવાણીનું સ્વરૂપ સ્વરૂપ (૩) પદાર્થ નરૂપણની રીત અને તેનું સ્વરૂપ અને (૪) સ્થા અગર કથનપદ્ધતિનુ સ્વરૂપ-આ ચાર મુદ્દાઓ અંગે સામાન્ય ખ્યાલ હાય તા અભ્યાસ વખતે પરસ્પર વિાયી કથન વાંચવામાં આવે અગર ખીજા પ્રકારમાં અર્થઘટનની મુશ્કેલી પડે તે વખતે આવા ખ્યાલ ઉપચાગી થાય છે અને સાચા અર્થ સમજીને સમન્વય કરવાનુ' સહેલું બને છે. જૈનમતમાં ભાવની પ્રધાનતા છે, એટલે કે ઉપયાગની પ્રધાનતા છે. મન-વચન-કાયાના ચાગ, અપેક્ષાએ, ગૌણુ છે. એક દૃષ્ટાંત લઈ ને આ વિધાન સમજવાના પ્રયાસ કરીએ. તત્ત્વાર્થસૂત્રમાં અધ્યાય-૬. સૂત્ર ૩માં કથન કરેલ છે કે શુભચૈાગ પુણ્યક્રમના આસવમાં કારણ છે અને અશુભ યાગ પાપકર્મના આસ્રવમાં કારણ છે.” આનું અર્થઘટન કરતાં પ્રથમ દ્રષ્ટિએ મુશ્કેલી પડે તેમ છે; કારણ કે નિશ્ચય દષ્ટિએ જોતાં ચાગના શુભ અને અશુભ એવા ભેદ નથી. ઉપયાગમાં શુભ ઉપચાગ અને અશુભ ઉપયાગ એવા ભેદ છે. શુભ ઉપયાગ સાથેના યાગને ઉપચારથી શુભયાગ કહેવાય છે અને અશુભ ઉપચાગ સાથેના ચાગને ઉપચારથી અશુભયાગ કહેવાય છે. આમ શાસ્ત્રમાં જે કથન છે તે પરમાર્થં કથન છે કે ઉપચાર કથન છે એ જાણી તે પાછળના ભાવને યથાર્થ પ્રકરણ અનુસાર અને પૂર્વાપર સંબંધ અનુસાર ગ્રહણ કરવા તે જૈનમતનાં શાસ્ત્રના અને સમજવાની યથાર્થ રીત છે. ૫૩ જૈનદર્શનમાં સમષ્ટિની ભાવના ઉપર ભાર આપવામાં આવ્યે છે, તેમાંથી અનેકાન્ત દૃષ્ટિના જન્મ થયા છે. આ ભૂમિકામાંથી ભાષા-પ્રધાન સ્યાદ્વાદ અને વિચાર-પ્રધાન નયવાદના વિકાસ થયા છે. વ્યવહારનયની પ્રરૂપણા અને નિશ્ચયનયની પ્રરૂપણા વખતે ખાટી ખતવણી કોઈ વાર થઈ જાય છે તે નયવાદની જાણકારીથી ટાળી શકાય છે અને ચથાર્થ અર્થઘટન કરી શકાય છે, માટે ભાવ–નયનિક્ષેપનુ' સામાન્ય જ્ઞાન આવશ્યક છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સમક્તિ વિચાર બાળ-જીને આ પ્રકારને ખ્યાલ નહિ હોવાથી તેઓ માટે જિનવાણી સંપૂર્ણ રીતે કાર્યકારી થતી નથી. જિનવાણીનું સ્વરૂપ સમજવામાં આવે તો તે જ જિનવાણી કાર્યકારી થાય છે. તેમ ન બને તો પુણ્ય બંધાય, પરંતુ આત્મજ્ઞાન (ભેદજ્ઞાન)ની પ્રાપ્તિમાં તે કાર્યકારી થઈ શકે નહીં. જેમ જનામામાં અનેક રકમ જ્યાં ત્યાં લખી છે પણ તેને ખાતામાં બરાબર ખતવણી કરે તો લેણદેણને નિર્ણય થાય તેમ શાસ્ત્રમાં અનેક પ્રકારના ઉપદેશ, વિવિધ જીવોની અપેક્ષાએ આપેલ છે. તેને સમ્યકજ્ઞાનમાં યથાર્થ પ્રજનપૂર્વક ખતવણું કરી જીવે પિતાને હિત અને અહિતને વિચાર કરવો ઘટે છે. તે પ્રકારનું માર્ગદર્શન શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકમાં ૫. ટોડરમલજીએ પણ આપેલ છે. શ્રીમદ્ રાજચંદ્ર પણ કહે છે કે – જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ.” –શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર શ્રીમદ્ રાજચંદ્રજીએ એક આઠ લીટીના પદ્યમાં જિનવાણનું સ્વરૂપ બહુ સુંદર રીતે બતાવ્યું છે તે પદ્ય નીચે મુજબ છે : “અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનત ન નિક્ષેપે વ્યાખ્યાની છે; સકલ જગત હીતકારિણું, હારિણું મેહ, તારિણી ભવાબ્ધિ, મેક્ષ ચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ અપાઈ મેં માની છે; અહો! રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી જાણી જાણી તેણે જાણી છે.” (મોક્ષમાળા શ્રીમદ્ રાજચંદ્ર) Page #74 -------------------------------------------------------------------------- ________________ જિનવાણીનું સ્વરૂપ ૫૫ | જિનવાણીને અનંત અનંત ભાવ અને ભેદથી ભરેલી કહી છે. ભાવ એટલે પદાર્થ અને ભેદ એટલે પ્રકાર. અનંત પદાર્થના અનંત સ્વરૂપને અનંત પ્રકારે કહેનારી એવી જિનવાણી છે. જિનવાણું અનંત નય અને અનંત નિક્ષેપ વડે પદાર્થના સ્વરૂપને કહેનારી છે, પદાર્થના અનંત સ્વરૂપને જુદી જુદી અપેક્ષાએ કહે તે નય કહેવાય છે. નગમ, સંગ્રહ, વ્યવહાર, રુજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવભૂત એ મુખ્ય સાત નર્યો છે અને નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ મુખ્ય ચા૨ નિક્ષેપ છે. અપેક્ષા પ્રમાણે બીજા ભેદે પડે તેથી અનંત નય અને અનંત નિક્ષેપે કહ્યા છે. જિનવાણું સર્વ જનું હિત કરનારી છે, મોહને નાશ કરનારી છે, સંસારસાગરથી તારનારી છે અને મોક્ષ પ્રાપ્તિના પુરુષાર્થને પ્રેરનારી છે. જિનવાણુ સાથે સરખામણી કરવા ગ્ય વસ્તુ જગતમાં છે જ નહીં, એટલે ગ્ય ઉપમા શક્ય નથી; તેમ છતાં કઈ પ્રયત્ન કરે તે તેની પિતાની બુદ્ધિની અલ્પતા જ પ્રગટ થાય. અજ્ઞાની છ જિનવાણ કેવી ગંભીર છે તેને ખ્યાલ કરી શકતા નથી એટલે કે તે સમજી શકતા નથી. જ્ઞાની જ તેને યથાર્થ રીતે જાણી શકે છે. સમકિતી જી જ જિનવાણીને મહિમા સમજી શકે છે તેવો નિર્દેશ જણાય છે. આ રીતે ગાગરમાં સાગર ભરી દીધું હોય તેમ ફક્ત આઠ લીટીના પદ્યમાં જિનવાણુના સ્વરૂપને દરેક પડખાથી બતાવી દીધેલ છે. શ્રી શિવકાટિ આચાર્ય ભગવતીઆરાધના ગાથા ૧૦૧ માં કથન કરે છે કે “હે આત્મન ! આ જિનવાણું રાત્રિદિન ભણવા યોગ્ય છે. આ જિનેન્દ્રનાં વચન પ્રમાણને અનુકૂળ પદાર્થોને કહેનારા Page #75 -------------------------------------------------------------------------- ________________ સમક્તિ વિચાર છે, પૂર્વાપર વિરાધરહિત અને દેષરહિત, શુદ્ધ છે અને અનુપમ છે. સર્વ પ્રાણીમાત્રને હિતકારી છે અને રાગાદિ મેલને હરનાર છે.” શ્રી અમૃતચંદ્ર આચાર્ય “પુરુષાર્થસિદ્ધિઉપાય” ની ગાથા ૮ માં કથન કરે છે કે “જે કોઈ વ્યવહારનય અને નિશ્ચયન્ય બંનેને યથાર્થ જાણીને મધ્યસ્થ થઈ જાય છે તે જ શિષ્ય જિનવાણીના ઉપદેશનું ફળ પામે છે.” Page #76 -------------------------------------------------------------------------- ________________ સમકિતના પ્રકારો (ભેદો) શાસ્ત્રોમાં સમકિતના ઘણું પ્રકારે બતાવવામાં આવ્યા છે. સમકિત એક, બે, ત્રણ, ચાર, અને પાંચ પ્રકારનું—એવા અનેક ભેદો છે. એકવિધ સમકિત તત્વ પર રુચિ તે એકવિધ સમક્તિ છે. જિનેશ્વરેએ પ્રરૂપિત કરેલાં ત પર જે શ્રદ્ધા કરવી તે એક પ્રકારનું સમકિત છે. સકલ દોષરહિત અને સમસ્ત ગુણ સંપન્ન એવા જિનેશ્વરોએ જે તોની પ્રરૂપણ કરી છે તે સત્ય જ છે એવી રુચિરૂપ સમકિત તે આ એક પ્રકારનું સમકિત છે. અંતઃકરણના શુભ ભાવોથી નવ તને જાણે તે સમકિતી જીવ કહેવાય. જાણપણું તેમજ અંતઃકરણને શુદ્ધ ભાવ-બંને આવશ્યક છે. નવ તત્વ એટલે (૧) જીવ (૨) અજીવ (૩) પુણ્ય (૪) પાપ (૫) આસવ (૬) બંધ (૭) સંવર (૮) નિર્જરા અને (૯) મોક્ષ–તે પ્રકારે સમજવાનું છે. બે પ્રકારે સમકિતના બે પ્રકારે ત્રણ રીતે પડે છેઃ (૧) દ્રવ્ય-સમક્તિ અને ભાવ–સમકિત (૨) નિશ્ચય-સમકિત અને વ્યવહાર-સમકિત અને (૩) નિસર્ગ–સમકિત અને અધિગમ-સમકિત. (૧) શ્રદ્ધાથી નવ તત્ત્વોને સત્ય માને પરંતુ તેને પરમાર્થે સમજે નહિ એવા જીવનું જે સમકિત તેને દ્રવ્ય-સમકિત કહેવાય Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સમકિત વિચાર છે, જ્યારે પરમાર્થથી પણ સાથોસાથ જાણે ત્યારે ભાવ-સમકિત કહેવાય છે. ભાવ-સમકિતી જીવ પદાર્થોને નય, નિક્ષેપ, સ્વાદ્વાદ ઇત્યાદિ શૈલીપૂર્વક જાણે છે અને તેને વિષે શ્રદ્ધા રાખે છે. (૨) નિશ્ચય-સમકિત આત્મિકવિકાસથી ઉત્પન્ન થયેલ એક પ્રકારના આત્માના પરિણામરૂપ છે. તે ય માત્રને વિશાળ દષ્ટિકેણથી તાત્વિક રૂપમાં જાણવાની, હેયને છોડી દેવાની અને ઉપાદેયને ગ્રહણ કરવાની રુચિરૂપ છે. વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાનરૂપ આત્માના પરિણામ હોય છે અને તેમાં સમક્તિ વિરોધી પ્રકૃતિનો ઉપશમ-ક્ષપશમ કે ક્ષય હોય છે. - રુચિના બળથી ઉત્પન્ન થતી ધર્મતવ-નિષ્ઠા એ વ્યવહાર સમક્તિ છે. વિપરીત અભિનિવેશરહિત શ્રદ્ધાનને કારણભૂત જે શ્રદ્ધાન હોય છે તેને વ્યવહાર સમકિત કહે છે. અહીં કારણમાં કાર્યને ઉપચાર કર્યો છે. આ ઉપચારનું નામ વ્યવહાર છે. ચરણનુગની પદ્ધતિમાં પરમાર્થ દેવ-શાસ્ત્ર-ગુરુની વિપરીત અભિનિવેશરહિત શ્રદ્ધાનને નિશ્ચય સમકિત કહે છે જ્યારે પચ્ચીશ દોષ રહિત જે અનુષ્ઠાન પ્રવૃત્તિ કરે છે તેને વ્યવહાર સમિતિ કહેવાય છે. શંકાદિ આઠ દેશે, આંઠ મદ, છ અનાયતન અને ત્રણ મૂહતા–એ રીતે પચ્ચીશ દેને ઉલ્લેખ છે. દ્રવ્યાનુયેગની પદ્ધતિમાં જીવાદિ સાત તત્ત્વોની વિકલ્પ રહિત શુદ્ધ આત્માની શ્રદ્ધાનને નિશ્ચય-સમતિ કહે છે જ્યારે વિકલ્પ સહિતની સાત તોની શ્રદ્ધાનને વ્યવહાર સમકિત કહે છે. () અધ્યાત્મમાં જુદી ભાષા વપરાય છે. અધ્યાત્મમાં વીતરાગ અગર સરાગ તેવા બે ભેદ છે. આત્માની વિશુદ્ધ સ્વરૂપલીન અવસ્થાને વીતરાગ કહે છે જ્યારે પ્રશમર્સ વેગ–અનુકંપા અને આસ્તિક્ય-એ ચાર ગુણોની અભિવ્યક્તિની અવસ્થા હોય તેને સરાગ સમતિ કહે છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ સમકિતના પ્રકારે (ભેદો) ૫૯ (૩) નિસર્ગ અને અધિગમ સમકિત તે ત્રીજો પ્રભેદ છે. તત્વાર્થસૂત્રમાં સૂત્ર-૨ માં કથન છે કે યથાર્થ રૂપથી પદાર્થોને નિશ્ચય કરવાની જે રુચિ તે સમ્યફદર્શન છે. સૂત્ર ૩ માં કથન છે કે સમ્યફદર્શન બે પ્રકારે ઉપજે છે ઃ (૧) નિસર્ગજ અને (૨) અધિગમજ, નિસર્ગજ એટલે કે આત્માના પરિણામ માત્રથી અને અધિગમજ એટલે કે બાહ્ય નિમિત્તથી સમક્તિ ઉત્પન્ન થાય છે. નદીપાષાણલકના ન્યાયે સહજ સ્કુરણાથી કોઈના પણ ઉપદેશ વગર અગર પ્રત્યક્ષ બાહ્ય નિમિત્ત વિના સમકિત પ્રગટ થાય તે નિસર્ગજ એટલે કે તે જીવના પિતાના જ વિશુદ્ધ પરિણામો વડે. પ્રગટ થાય છે. પ્રત્યક્ષ ઉપદેશાદિક બાહો નિમિત્તના પરિણામે સમતિ થાય તે અધિગમજ અથવા નૈમિત્તિક કહેવાય છે. આ ભેદ ઉત્પત્તિની અપેક્ષાએ છે. ઉપશમાદિ સમાન હોય, પરંતુ બાહ્ય કારણને સદ્ભાવ કે અભાવ તે અપેક્ષાએ આ ભેદ છે. ત્રણ પ્રકારે સમકિતના ત્રણ પ્રકારના બે પ્રભેદ છેઃ ૧ રોચક, કારક અને દીર્ષક સમ્યક્ત્વ અને ૨ લાપશમિક, ઔપથમિક અને ક્ષાયિક સમ્યક્ત્વ (૧) શ્રી વીતરાગના વચન ઉપર રુચિ રાખે, ધર્મ કરવાના મને રથ કરે પરંતુ અંતરાય-કર્મને લીધે તે મને રથ પૂરા પાડી શકે નહિ, અનુષ્ઠાને કરી શકે નહિ; તો પણ ધર્મની શુદ્ધ સદુહણાપ્રરુપણ કરે. યમ-નિયમાદિ આચરણમાં ન મૂકી શકવાની સ્થિતિ સાથે સંબંધ ધરાવનારુ સમકિત રેચક સમકિત કહેવાય છે. આ સમક્તિ અવિરત સમકિતી જીવોને હેય છે. દષ્ટાંતે શ્રેણિક નૃપતિને. (૨) રેચકથી એક પગલું આગળ જીવને કારક સમતિ હોય. છે. યથાર્થ તત્ત્વશ્રદ્ધાન પ્રમાણે આગમ-ઉક્ત શૈલીપૂર્વક યોગ્ય આચરણે Page #79 -------------------------------------------------------------------------- ________________ સમકિત વિચાર હોય તે તે સમક્તિ કારક કહેવાય છે. આ ક્રિયા સમક્તિનું કારણ બનવાથી વ્યવહારનયથી કાર્ય-કારણને અભેદ છે એટલે સમ્યકત્વ રૂપ કહેવાય છે. (૩) દીપક : દવે બીજા ઉપર પ્રકાશ નાખે પણ પિતાની નીચે અંધારું જ રહે તેમ પોતે મિથ્યાદષ્ટિ હોવા છતાં અન્ય ભવ્ય જીવોને ઉપદેશાદિ દ્વારા યથાર્થ માર્ગ તરફ ચિવંત કરે, અન્ય જીવો ઉપર તત્વને યથાર્થ પ્રકાશ પાડે તે જીવનું સમકિત દીપક સમકિત છે. કારણમાં કાર્યના ઉપચારના સિદ્ધાંત મુજબ આને ઉપચારથી સમકિત કહેવાય છે. આવા જ ફક્ત શાસન-ઉન્નતિનું કાર્ય કરે છે. (દષ્ટાંતે ઃ અંગારમઈકાચાર્ય). ૨. પ્રાથમિક ઉપશમ-સમકિતમાં અનંતાનુબંધી ચારેય કષાયે અને મિથ્યાત્વ મેહનીયની એ પાંચ પ્રકૃતિને ઉપશમ છે જ્યારે ઉપશમ-શ્રેણિના ઉપશમ-સમક્રિતમાં ઉપર્યુક્ત ચાર કષાય તેમજ મિથ્યાત્વ મેહનીચ ઉપરાંત મિશ્ર મોહનીય તેમજ સમ્યક્ત્વ મોહનીય-એને પણ અર્થાત્ સાતેય પ્રકૃતિને ઉપશમ છે. ક્ષાયિક સમકિતમાં આ સાતેય પ્રકૃતિને ક્ષય છે. ઔપથમિક સમિતિમાં વર્તતે આત્મા મિથ્યાત્વ મોહનીય કર્મના શુદ્ધ, મિશ્ર અને અશુદ્ધ એમ પણ વિભાગે કરે છે. ઔપશમિક સમકિતને અંતમુહુર્ત કાળ વીત્યા બાદ ઉપર્યુક્ત આ શુદ્ધ-મિત્ર અને અશુદ્ધ-એ પણ વિભાગમાંથી જે દ્રવ્યને ઉદય થાય તે પ્રકારની જીવની સ્થિતિ થાય છે, અર્થાત્ જે શુદ્ધ દ્રવ્યને ઉદય થાય તો આત્મા “ક્ષાયેષશમિક’ સમકિત પ્રાપ્ત કરે છે. ચાર પ્રકારે ક્ષાપશમિક, ઔપશમિક અને ક્ષાયિક-એ ત્રણ સમક્તિમાં સાસ્વાદન સમકિત ઉમેરતાં સમકિતના ચાર ભેદે થાય છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬ ૧ સમકિતના પ્રકારે (ભેદ) ઉપશમ–સમકિતમાંથી પતિત થઈને પ્રથમ ગુણસ્થાનકે જતાં આ સમકિત પ્રગટ થાય છે. ગેળ અગર અન્ન ખાધા બાદ વમન થાય અને વમન પછી પણ તેને કાંઈક સ્વાદ રહી જાય એવા પ્રકારને સ્વાદ આવા પતિત સમકિતી જીવને રહે છે જેને “સાસ્વાદન સમક્તિ કહેવાય છે. પાંચ પ્રકારે આ ચાર સમતિમાં વેદક સમક્તિ ઉમેરતાં સમતિના પાંચ પ્રકારે થાય છે. અનંતાનુબંધી ચાર કષાય, મિથ્યાત્વ–મેહનીય, મિશ્ર–મોહનીય અને સમ્યકત્વ–મોહનીયઆ સાત પ્રકૃતિઓ પૈકી પૂર્વની છ પ્રકૃતિઓને સર્વથા ક્ષય કર્યા બાદ સાતમી પ્રકૃતિને ખપાવતાં, જ્યારે તે પ્રકૃતિમાંના છેલ્લા પુદગળને ક્ષય કરવાને બાકી રહે, તે સમયનું સમ્યકત્વ “વેદક સામ્યત્વ કહેવાય છે. ત્યાર.. બાદ તુરત જ ક્ષાયિક સમકિત પ્રાપ્ત થાય છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ સમકિતનાં લક્ષણ કાર --- -અપ शम सवेगनिवेदानुक पास्तिक्यलक्षणैः । लक्षणैः पचमिः सम्यक् सम्यन्वकमुपलक्ष्यते ॥ (શ્રીમાન હેમચંદ્રાચાર્ય–યોગશાસ્ત્ર, ૨/૧૫) - વિશુદ્ધ તત્ત્વશ્રદ્ધાનરૂપ આ સમ્યદષ્ટિરૂપ સમકિતની ઓળખાણના પાંચ લક્ષણો જૈનશાસ્ત્રોમાં બતાવવામાં આવેલ છે. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એ સમતિની ઓળખાણના પાંચ લક્ષણે છે. કષાય એટલે કેધ, માન, માયા અને લોભ. કષાય એ જ સંસાર છે. કષાયની નિવૃત્તિ એ આત્મવિકાસની પારાશીશી છે. આધ્યાત્મિક વિકાસ જૈનદર્શનમાં ગુણસ્થાન દ્વારા બતાવવામાં આવેલ છે અને ગુણસ્થાનનું મંડાણ કષાયની નિવૃત્તિ પર જ મંડાયેલું છે. યથાર્થ દ્રષ્ટિ પ્રાપ્ત થતાં, વ્યક્તિના વિચાર અને આચારમાં ભારે પરિવર્તન આવે છે. સામાન્ય રીતે સંસારી જીવ કષાયયુક્ત વિચારો કરે છે અને તે વિચારેના આધારે કષાયયુક્ત જીવન વ્યવહાર કરે છે. સમકિત પ્રાપ્ત થતાં અનંતાનુબંધી કષાયની નિવૃત્તિ થતાં, વ્યક્તિના વિચાર-આચારમાં ભારે પરિવર્તન આવે છે અને ઉપરોક્ત પાંચ ગુણે (લક્ષણ) દષ્ટિગોચર થાય છે. ૧, શમ શમ અગર ઉપશમ એટલે કષાયની મંદતા. કષાય એટલે ક્રોધ, માન, માયા અને લોભ. આત્મવિકાસમાં કષાયની મંદતા Page #82 -------------------------------------------------------------------------- ________________ સમકિતનાં લક્ષણ થતી જાય છે, અને તેના પ્રતિપક્ષી ક્ષમા, નમ્રતા, સરલતા અને સતિષ–એ ચાર ગુણેને વિકાસ થતો જાય છે. જેટલા પ્રમાણમાં કષાયની મંદતા થાય તેટલા પ્રમાણમાં આત્માને શુદ્ધ ગુણેને વિકાસ થતો જાય છે. નહિ કષાયની ઉપશાંતના, નહિ અંતર વૈરાગ્ય, સરળપણું ન મધ્યસ્થતા, તે મતાથી દુર્ભાગ્ય, શ્રી આત્મસિદ્ધિ-ગાથા-૩૨ જેના ક્રોધ, માન, માયા અને લોભ પાતળા પડ્યા નથી, જેના અંતરમાં વૈરાગ્ય ઉત્પન્ન થયે નથી, ગુણગ્રાહી થવા માટે જેનામાં સરળતા આવી નથી અને જેનામાં મધ્યસ્થતાના ગુણને વિકાસ થયે નથી તે મતાથી જીવ દુર્ભાગી છે એટલે મોક્ષમાર્ગને પામવા ગ્ય તેનું ભાગ્ય નથી. આ ક્રોધ : આક્રોશ ઉત્પન્ન કરે એવા બાહા કારણોનો સંગ થવા છતાં ક્રોધભાવને ઉત્પન્ન થવા ન દે અને ક્ષમાને ભાવ રાખે; ક્ષમા એ તો મારો સહજ (મૂળ) સ્વભાવ છે તેમ જ વિચારે. સમકિતી જીવ પ્રત્યે કોઈ વ્યક્તિ અનિષ્ટ વર્તન કરે તો પણ સમકિતી સામેની વ્યક્તિ તરફ ક્રોધ કરે જ નહીં અને તે વખતે તે એમ વિચારે કે આ પ્રકારનું અનિષ્ટ વર્તન તે પિતાના અશુભ કર્મના ઉદયના કારણે છે અને સામી વ્યક્તિ તો માત્ર નિમિત્ત છે તેવા પ્રકારને સત્ય તત્ત્વચિંતનપૂર્વક સમતાભાવ રાખે છે. આ ઉપશમભાવ કે પ્રશમભાવ આવી વ્યક્તિમાં દષ્ટિગોચર થાય છે. આવા પ્રશમભાવ ઉપરાંત જ્ઞાયકભાવમાં સમકિત જીવ આવા અનિષ્ટ સંગમાં પણ આત્મલક્ષી સહજ સ્વભાવમાં જાગૃત રહે છે. a માન : કષાયને બીજો ભેદ માન છે, અને તેને પ્રતિપક્ષી ગામ તે નમ્રતા કે વિનય છે. સામાન્ય સંસારી વ્યક્તિ નમ્રતા કે વિનય જે આત્માને સ્વાભાવિક ગુણ છે તેનાથી અજ્ઞાત હોય છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪ સમકિત વિચાર આવી સ`સારી વ્યક્તિને માનમેાહનીય કર્મના ઉદયથી થતા અભિમાનરૂપી મને જ ભાવ હાય છે અને તે ભાવનુ તે નિર ંતર પાષણ કરે છે. સમિકતી જીવની દૃષ્ટિ વિશાળ હાય છે અને તેને બધામાં પેાતાના જેવા જ આત્મા દેખાય છે; તેને ખીજા કરતાં પેાતાનું ઉંચ્ચપણું', માટાઈ કે બડાશ સ્થાપવામાં રસ હોતા નથી. સમિકિતીમાં તત્ત્વષ્ટિ અને વિવેકી દૃષ્ટિના ઉદ્ભય થયા હાય છે. લૌકિક ધર્મમાં પણ પર પરાથી નમ્રતા કે વિનયના ગુણને પાષનારી લેાકેાતિ ચાલી જ આવે છે. દા. ત. પાપ મૂળ અભિમાન', નમે તે સૌને ગમે’, વિ, વિગેરે, પારમાર્થિક દૃષ્ટિમાં તેા વ્યક્તિના તેા શું પણુ જ્ઞાનનેા વિનય, દર્શનના વિનય, આચરણના વિનય, એમ અનેક પ્રકારના વિનયના ઉલ્લેખ છે. આત્મામાં જ્ઞાન, શ્રદ્ધા, સંતેાષ, ક્ષમા જેવા અનેક સહજ ગુણા છે તેમાં વિનયગુણને પણુ. સમાવેશ થાય છે એટલે કે નમ્રતા અગર વિનય તે આત્માના સહેજ સ્વભાવ છે. સમકિતી પેાતાના માનમય વિષય પર્યાય પલટી વિનયને! સહેજ ગુણ પ્રાપ્ત કરે છે અને અપમાનના પ્રસંગેામાં પશુ નમ્રતા કે વિનય ચુકતા નથી. એ રીતે આ ભાંગામાં પણ ઉપશમ ષ્ટિગાચર થાય છે. ૪ માયા : ત્રીજો ભેદ તે માયા છે અને તેના પ્રતિપક્ષી ગુણ તે સરલતા છે. સમકિતીમાં ક્ષમા અને નમ્રતા ઉપરાંત સરળતા પશુ સહજ સ્વભાવ તરીકે ષ્ટિગેાચર થાય છે, જેનું સરળ હૃદય હાય તેને જ સદ્ગુરુ, સત્શાસ્ત્ર અને સદૈવ-તત્ત્વમાં શ્રદ્ધા આવે છે. સરળતા. વિના સાચી શ્રદ્ધા આવતી નથી, સરળતા ન હેાય તેના મનમાં શકા-કુશંકા રહ્યા જ કરે છે. શ્રદ્ધા ગુણના વિકાસમાં સરળતા અંતરગત રહેલી હેાય છે. સરળપણુ' એ આત્માના મૂળ સ્વભાવ છે. માયારૂપી શત્રુનેા અભાવ કરીને આત્માના સરળતા આવરૂપી ગુણની સિદ્ધિ સમ Page #84 -------------------------------------------------------------------------- ________________ સમકિતનાં લક્ષણ કિતીને થાય છે એટલે તે મન, વચન અને કાયાની પ્રવૃત્તિમાંથી પ્રપોંચભાવ, માયાચાર, વક્રપણું, છેતરવાના ભાવ, છળકપટના ભાવઆવા પ્રકારના ભાવેા દૂર કરીને સરળતાના સહજ સ્વભાવને ગુણ સમકિતી વિકસાવે છે. આ વિકાસ તે પણ ઉપશમ અગર પ્રશમ ભાવમાં અંતગત છે. શ્રીમદ્ રાજચ`દ્રજીએ કથન કરેલ છે કે (૧)વિશાળ બુદ્ધિ, (૨) મધ્યસ્થતા (૩) સરળતા અને (૪) જિતેન્દ્રિયપણું—આ ચાર ગુણુ જેનામાં હાય તે તત્ત્વ પામવા માટેનું ઉત્તમ પાત્ર છે. વળી. તેઓશ્રીએ વચનામૃત આંક ૫૩ માં કહેલ છે કે મદ વિષય ને સરલતા, સહુ આજ્ઞા સુવિચાર, કરુણા, કામળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર,” કૃષ આ રીતે સરળ જીવ જ પાત્ર જીવ છે અને સમકિત પ્રાપ્તિની પાત્રતા ધરાવે છે. ૩. લાભ : લાભ તે કષાયના ચેાથેા ભેદ છે. સતાષ તે લેાભ દોષના પ્રતિપક્ષી ગુણ છે. પ્રાપ્ત સ્થિતિ, સંચાગા કે વસ્તુમાં અતૃપ્તિ અને અપ્રાપ્ત સ્થિતિ, સંચાગા કે વસ્તુની પ્રાપ્તિ માટે વલખા મારવા તે લેાભ છે, જ્યારે પ્રાપ્ત વસ્તુમાં તૃપ્તિ અનુભવવી તે સાષ છે. સ'તેાષ તે ધર્મનું મહાન અંગ છે. સ તાષ તે આત્માના સહજ સ્વભાવ છે અને અધ્યાત્મ દૃષ્ટિમાં લેાભ અસ્વાભાવિક છે, મલીનતા ઉત્પન્ન કરનાર છે અને પરિણામે દુઃખ ઉપજાવનાર છે. દુનિયાની વસ્તુઓની પ્રાપ્તિ લાલસાપૂર્વક તેમની પાછળ વલખા મારવાથી પ્રાપ્ત થતી નથી પરંતુ પુણ્યના યાગથી સહજ રીતે પ્રાપ્ત થાય છે એવી તત્ત્વષ્ટિથી આત્મસ્વરૂપનું અને કમઁસિદ્ધાંતનુ સાચું શ્રદ્ધાન કર્યું' હોય તા જ વ્યક્તિમાં સતાષ ગુણુ ખીલે છે. જેના જીવનમાં આવેા સંતાષ ગુણુ હાય તેના જીવનમાં શાંતિ, ૫ Page #85 -------------------------------------------------------------------------- ________________ સમકિત વિચાર નિરાંત, નિઃસ્પૃહતા વિગેરે હોય છે અને ત્યારે જ આત્મસાધના માટે અવકાશ મળે છે અને ક્રમે ક્રમે વિકાસ થતો રહે છે. સમકિતી પિતાની લભમય વિષમ પયાર્ય પલટી સંતોષને મહાગુણ સહજ પ્રાપ્ત કરે છે. “સંતોષી તે સદા સુખી, સદા સુધારસ લીન.” સાર એ છે કે શુદ્ધ સ્વભાવી જીવને કલુષિત એટલે કર્મથી મલીન કરે તે કષાય છે. કષ એટલે સંસાર અને આય એટલે આવકજેના કારણે સંસારની ચારે ગતિની આવક થાય તે કષાય છે. ક્રોધ, માન, માયા, લોભ એ ચારેય કષાય સંસારવર્ધક છે, કારણ કે તેનાથી આત્માના સ્વાભાવિક ગુણો ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષને ઘાત થાય છે. કષાય વિષમતાની અપેક્ષાએ ચાર પ્રકારનું છે તેમાં અનંતાનુઅંધિ સૌથી વિશેષ વિષમ છે અને તે સમકિત ગુણને ઘાત કરે છે, એટલે તેના અભાવમાં સમકિત પ્રાપ્ત થાય છે. શમ, ઉપશમ કે પ્રથમ એટલે આવો અભાવ જેમાં ક્રોધાદિ (અનંતાનુબંધી પ્રકારનો) કષાય સમાઈ જાય, ઉદયમાં આવેલ હોય તો મંદતા થાય, અગર વાળી લેવાય તેવી આમદશા હોય અથવા કષાયની અનાદિકાળની વૃત્તિઓ શમાઈ ગઈ હોય તેવી શમની અવસ્થા તે સમકિતનું પ્રથમ લક્ષણ છે. ૨. સંવેગ સંગને અર્થ “માત્ર મિક્ષ અભિલાષ”. ઉત્તમ પ્રકારના દે તથા મનુષ્યના સાતાદનીય સુખને પણ સમકિતી દુઃખરૂપ માને છે. દરેક પ્રકારના સાંસારિક સુખનો પણ ત્યાગ કરવાનું વલણ ધરાવીને માત્ર મોક્ષ અભિલાષ-તે સંવેગ છે. આખરે તો સાંસારિક સુખ પણ અનિત્ય છે અને પરિણામે દુઃખ દેનાર છે. સમકિતી આવા પ્રકારની દૃઢ માન્યતા ધરાવે છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ સમકિતનાં લક્ષણ પરમ શાંતિમય, નિરુપાધિક આત્માની શુદ્ધ અવસ્થાના પ્રગટિકરણથી અનંત આનંદમય સ્થિતિમાં સ્થિર થવાની પ્રબળ ભાવના સમકિતીને રહે છે અને તે માટે તે પ્રબળ પુરુષાર્થ કરે છે. સંસાર, શરીર અને ભાગવિલાસ પ્રત્યે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય અને આત્મકલ્યાણની દષ્ટિથી આત્મિક ધર્મ અને તેનાં સાધનો પ્રત્યે અત્યંત પ્રેમ તે સંવેગ છે. સમકિતી આમિક ધર્મના પ્રેમમાં પૂરેપૂરો રંગાયેલ હોય છે. આવા પ્રકારનું “સંવેગ” લક્ષણ સમકિતીમાં હોય છે. ૩. નિર્વેદ નિવેદ એટલે ઉદાસીનતા. સંસારથી ઉદાસીનતા, ભવથી ઉદાસીનતા, સંસારમાંથી છુટવાની ઈચ્છા–તે છે નિર્વેદ. સંસારમાંથી છુટવા જે જે આત્માના ગુણો પ્રાપ્ત કરવાના છે તે પ્રાપ્ત કરવાની, વૈરાગ્ય વધારવાની અને કષાય-નિવૃત્તિ ઉપરાંત વિષયેની આસક્તિ તેમજ અન્ય મોક્ષ-રોધક દોષ છોડવાની પ્રબળ જિજ્ઞાસા. આ સર્વને નિર્વેદ કહેવાય છે. અજ્ઞાનતાના કારણસર કષાયરૂપ સંસાર મિથ્યાત્વી જીવને મીઠો લાગે છે જ્યારે સમકિતી જીવને કડે અને દુઃખરૂપ લાગે છે. મિથ્યાત્વી જીવને ઈદ્રિયજન્ય વિષયે આશ્રયભૂત જણાય છે, જ્યારે સમકિતી આવા વિષયોથી વિરકત થવાને પુરુષાર્થ કરે છે. સંસાર અસાર છે, શરીર અપવિત્ર છે, ભોગ અતૃપ્તિકારી અને વિનાશી છે એવી ભાવના સમકિતીને સતત જાગૃત અવસ્થામાં રાખે છે. શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત આંક ૧૩૫ માં કહે છે કે જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું, ત્યારથી હવે ઘણુ થઈ અરે જીવ ! હવે થોભ-એ છે નિર્વેદ.” Page #87 -------------------------------------------------------------------------- ________________ }e આવા નિવેદ તે સમકિતીનુ લક્ષણ છે. ૪. અનુષા વ્યક્તિ જેમ જેમ પરમાના માર્ગમાં આગળ વધતા જાય છે તેમ તેમ તેનું હૃદય વિશેષ અને વિશેષ કરુણાવત ખનતું જાય છે. પરિણામે અન્ય જીવાનાં દુઃખાને જોઈને કરુણાવત જીવાને કંપારી છૂટે છે, તેને અનુકપા કહે છે. સમકિત વિચાર આ અનુકંપા એ પ્રકારની છે : (૧) દ્રવ્ય અનુકપા અને (૨) ભાવ અનુકંપા. ખીજાના દુઃખા જોઈને પાતાના કરુણાભાવ જાગે અને તે દુઃખા દૂર કરવા માટે બધા પ્રકારનેા પુરુષાર્થ કરે તે દ્રવ્ય અનુકંપા છે. આત્મભાન ભૂલેલા અજ્ઞાન જીવા જે અંધકારમાં ભૂલા પડથા છે તેઓને આત્મભાન થાય તેવા પુરુષાર્થ કરવા તે ભાવ અનુકંપા છે, કાઈ પણ ભેદભાવ વગર અન્ય જીવાનાં દુઃખને આત્મવત્ દૃષ્ટિથી દૂર કરવા ઉપરાંત અનુકંપાના એક વિશિષ્ટ પ્રકાર છે અને તે છે સ્વ-આત્માની કરુણા અગર અનુક`પા. પેાતાના જીવનમાં અજ્ઞાન, રાગ, દ્વેષાદિ ઉત્પન્ન થતાં ઉચ્ચ કક્ષાના કરુણાવત જીવાને અનુકપા આવે છે અને પેાતાના આત્માના દોષ દૂર કરવા પુરુષાર્થ કરે છે. જેટલેા જેટલા અનુક ંપાના વિસ્તાર અને ઘનતા તેટલેા તેટલે આધ્યાત્મિકવિકાસ હાય છે. સમતિ પ્રાપ્ત થતાં સારા એવા કરૂણાભાવના વિકાસ થયેલ હાય છે અને તેના પરિણામે તેનુ' અનુક'પાનુ` ક્ષેત્ર વિશાળ હાય છે. અનુક ંપા એ સમક્તિની પારાશીશી છે. એ રીતે સમિતનું ચેાથું લક્ષણ અનુક ંપાના સદ્ભાવ છે. ૫. આસ્તિકતા આસ્તિકતા એટલે આસ્થા, શ્રદ્ધા. કોના પર આસ્થા ! શાની શ્રદ્ધા ? પરમ પવિત્ર વીતરાગદેવના વચનેા પર આસ્થા અને શ્રદ્ધા, પરમ સ્વરૂપ પ્રાપ્ત કરવામાં નિમિત્તભૂત અને સહાયભૂત તત્ત્વા Page #88 -------------------------------------------------------------------------- ________________ સમિતિનાં લક્ષણ પર આસ્થા-શ્રદ્ધા. આ વ્યવહાર આસ્થા છે. પારમાર્થિક આસ્તિકતા જે ત્રણે કાળમાં અબાધિત સત્યરૂપ છે તે પિતાને આત્મા એટલે આત્મતત્વ પર શ્રદ્ધા–એ છે પારમાર્થિક આસ્થા. આ રીતે આત્મતત્ત્વ પર પારમાર્થિક અને યુક્તિ પ્રમાણથી સિદ્ધ પદાર્થ અગર તત્ત્વ ઉપર વ્યવહારિક આસ્થા અગર શ્રદ્ધાને આસ્તિકતા કહેવાય છે. ઉપર બતાવેલ પાંચેય પ્રકારના ગુણ સમ્યકૃત્વ હોય તો જ ગુણ કહેવાય છે અને મિથ્યાત્વ સાથે હોય તો તેને આભાસ કહેવામાં આવે છે. પરંતુ ગુણ કહેવામાં આવતા નથી. કઈ કઈ આચાર્યોએ સંવેગ અને નિર્વેદને એક સાથે મૂકી, ચાર ગુણેને લક્ષણ તરીકે બતાવ્યા છે. કઈ કઈ આચાર્યોએ સમક્તિના નીચે મુજબ આઠ લક્ષણ બતાવ્યા છે : (૧) સંવેગ, (૨) નિર્વેદ, (૩) નિંદા, (૪) ગહ, (૫) ઉપશમ, (૬) ભક્તિ, (૭) વાત્સલ્ય અને (૮) અનુકંપા. સંવેગ અને નિર્વેદમાં વાત્સલ્ય અને ભક્તિ તેમજ ઉપશમપ્રશમમાં નિંદા અને ગહને સમાવેશ થઈ જાય છે એટલે તેનું વિવેચન જરૂરી જણાતું નથી, તેમ છતાં નિંદા અને ગહ શબ્દને ઉપગ જવલ્લેજ થતું હોવાથી (ઘણું ખરા આચાર્યોએ કરેલ નહિ હોવાથી) તેને અર્થ સમજી લઈએ. પિતાના અવગુણે બીજાને કહેવા કે જેથી પિતાના બીજ વિદ્યમાન ગુણોનું પિતાને અભિમાન ન થાય તે નિંદા છે. પિતાના અવગુણની નિંદા પિતાના મનમાં કરવી કે જેથી પોતાના આત્મવિકાસ માટે પિતાને ઉત્સાહ ટકી રહે–વધે–એ ગહી છે. અને શબ્દ સાથે વાંચતા અર્થ એ થાય છે કે સમકિત જીવ જાણે છે મારે આત્મા સિદ્ધસમ શુદ્ધ છે તે પણ હમણાં કર્મબળથી અશુદ્ધ થઈ રહ્યો છે. જ્યાં સુધી પૂર્ણ શુદ્ધ ન થાય ત્યાં સુધી હું નિંદાને Page #89 -------------------------------------------------------------------------- ________________ ७० સમતિ વિચાર પાત્ર છું તેમજ બીજાઓ આગળ પણ પિતાની નિંદા કરે છે. જ્યારે બીજા લોકો તેઓની એટલે તેઓના ગુણની પ્રશંસા કરે છે ત્યારે તે પિતાની ખામી તેના સામી આગળ કરે છે અને પિતાના વિદ્યમાન ગુણોનું અભિમાન કરતા નથી. આવી જ રીતે શ્રીમાન પંડિત બનારસીદાસજીએ સમકિતના આઠ લક્ષણે-આઠ ગુણે નાટક સમયસાર ગ્રંથમાં જુદી રીતે નીચે મુજબ બતાવ્યા છે. (૧) કરુણ (૨) મૈત્રી (૩) સજજનતા (૪) સ્વલઘુતા (૫) સમતા (૬) શ્રદ્ધા (૭) ઉદાસીનતા અને (૮) ધર્માનુરાગ. આ રીતે કોઈ કઈ આચાર્યો અને પંડિતોએ ઉપરોક્ત પાંચ લક્ષણોને વિસ્તાર કરીને તે જ લક્ષણો જુદી સંજ્ઞાઓથી બતાવ્યા પરંતુ ઉપરોક્ત પાંચ લક્ષણો બતાવવાની પ્રણાલિકા સામાન્ય રીતે જેવામાં આવે છે તેટલો નિર્દેશ કરીને હવે શ્રીમદ્ રાજચંદ્રજીના સાહિત્ય તરફ નજર કરીએ. તેઓશ્રીએ તે “આત્મસિદ્ધિમાં ગાથા ૩૮ અને ૩માં કથન કરેલ છે કે : કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ, ૩૮ દશા ન એવી જ્યાં લગી, જીવ લહે નહિ જોગમોક્ષમાર્ગ પામે નહી, મટે ન અંતર રોગ. ૩૯ કષાયની ઉપશાંતતા એટલે શમ, માત્ર મોક્ષ અભિલાષ એટલે સંવેગ, ભવે ખેદ એટલે નિર્વેદ, પ્રાણું દયા એટલે અનુકંપા અને ત્યાં આમાર્થ નિવાસ એટલે આરિતક્ય. આ રીતે સમકિતના પાંચે લક્ષણ આ ગાથામાં રૂડા ભાવથી બતાવેલ છે. જ્યાં લગી ઉપરોક્ત ભાવ આવે નહિ, ત્યાં સુધી ભવરોગ મટે નહિ અને સમકિત થાય નહિ. સમકિત પામે નહિં, ત્યાં સુધી મોક્ષ પામે નહિ. આવા પાંચ રૂડા ભાવો ધરાવનાર સમકિતીને પ્રણામ ! Page #90 -------------------------------------------------------------------------- ________________ સમકિતના અંગ જેન આગમગ્રંથોમાં ઉત્તરાધ્યયનસૂત્રને “મૂલસૂત્ર'ના વિભાગમાં મૂકવામાં આવેલ છે. સામાન્ય રીતે મૂલ શબ્દનો અર્થ “મહાવીરના પિતાના શબ્દોમાં જેનો કરે છે. ઉત્તરાધ્યયનસૂત્ર અતિ પ્રાચીન કાળના “શ્રમણકાવ્ય” કહી શકાય તેવા તેજસ્વી સાહિત્યને નમૂનો છે. તેમાં ૩૬ અધ્યયન છે. તેમાં ૨૮માં અધ્યયની ગાથા. ૩૧માં કથન છે કે :નિસૅકિય-નિકકંખિય, નિતિગિચ્છા, અમૂઢદિઠી ય | ઉવગૃહ થિરકરણે, વચ્છલ-પ્રભાવણે અઠ લગભગ ૧૦-૧૧ સદીના સમયના આચાર્યશ્રી અમૃતચંદ્ર (સર્વશ્રેષ્ઠ દિગંબરાચાર્ય) કુંદકુંદસ્વામિના ગ્રંથના અજઠ ટીકાકાર અને અનેક મૌલિક ગ્રંથના રચયિતા તરીકે પ્રસિદ્ધ છે. તેઓની કૃતિ પુરુષાર્થ સિદ્ધિ-ઉપાય જૈન સમાજમાં (અને ખાસ કરીને દિગબરી સમાજમાં) શ્રાવકાચારની અતિ લોકપ્રિય અને આદરણીય કૃતિ ગણાય છે. આ કૃતિનું બીજુ નામ “જિનપ્રવચનરહસ્ય કેષ' પણ છે. આ ગ્રંથના શ્લોક ૨૩ થી ૩૦માં આઠ અંગનું સુંદર રીતે વર્ણન કરવામાં આવેલ છે. અંગ એટલે વિશિષ્ઠ ગુણે અગર આચાર. સમકિત પ્રાપ્ત થતાં સમકિતીમાં જે વિશિષ્ઠ ગુણે પ્રગટ થાય છે તેને અંગ કહે છે. પ્રજ્ઞાપના સૂત્રમાં આ અંગને આચાર કહ્યો છે. - શરીરના આઠ અંગ-મસ્તક, પેર, પીઠ, કમર, બે હાથ અને બે પગ હોય છે. સમકિતીમાં આઠ વિશિષ્ટ પ્રકારના ગુણ હેય Page #91 -------------------------------------------------------------------------- ________________ હર સમકિત વિચાર છે. શરીરમાં આવા આઠ અંગ હોય ત્યારે પૂર્ણ શરીર કહેવાય છે. તેમ સમકિતીમાં આવા આઠ વિશિષ્ઠ ગુણો હોય ત્યારે જ જીવને સમકિત પ્રાપ્ત થયું કહેવાય. આ આઠ અંગે નીચે મુજબ છે : (૧) નિઃશંકા (૨) નિઃકાંક્ષા (૩) નિર્વિચિકિત્સા (૪) અમૂહ દષ્ટિ (૫) ઉપગૃહન (૬) સ્થિતિકરણ (૭) વાત્સલ્ય અને (૮) પ્રભાવના, આપણે એક પછી એક આ ગુણને ટૂંકમાં વિચાર કરીશું. (૧) નિ:શંકા (ગ) સર્વજ્ઞ અથવા વીતરાગદેવે વસ્તુ, પદાર્થ, તત્વ ઈત્યાદિ સંબંધિત વીતરાગદર્શનમાં જે ઉપદેશ આપેલ છે. તેમાં કેઈપણ પ્રકારની શંકા ન લાવવી તે નિઃશંકા તેમ વ્યવહારનયથી કહેવાય છે. નિશ્ચયનયથી પિતાના આત્મામાં જે શ્રદ્ધા-ગુણ પ્રગટ થયે છે. તેને દૃઢતાપૂર્વક જાળવી રાખવો અને શંકા રહિત નિઃશંક થઈને રહેવું તે નિઃશંકા છે. (૨) સામાન્ય સંસારી જીવ ચરિત્રમોહના ઉદયથી ભય ઉદય થાય તેવી પરિસ્થિતિમાં મૂકાય છે, ત્યારે પિતાની શ્રદ્ધામાંથી વિચલિત થઈ જાય છે. સમકિતી આવા સંગમાં વસ્તુસ્વરૂપ વિચારી આત્મબળની તિથી પિતાની શ્રદ્ધામાં અડગ રહે છે, તેને વ્યવહારનયથી નિઃશંકા કહેવાય છે. સામાન્ય રીતે નીચે મુજબના ભયના સાત પ્રકારો અનુભવમાં આવે છે. (૧) આ લેકનો ભય એટલે કે નિંદાને ભય. (૨) પરલોકને ભય એટલે કે નરકાદિને ભય. (૩) વેદના ભય (૪) અરક્ષા ભય (૫) અગુપ્ત ભય. (૬) મરણ ભય અને (૭) અકસ્માત્ ભય. Page #92 -------------------------------------------------------------------------- ________________ સમતિના અંગ ૭૩ પિતાના આત્મામાં નિર્ભય થઈને રહેવું તે નિશ્ચયનયથી અભયતા છે. (૪) આચાર્ય હરિભદ્રસુરિજીએ શંકાના બે પ્રકાર-દેશ શંકા અને સર્વશંકા-બતાવ્યા છે. સર્વ જીવ સમાન છે તેવું શાસ્ત્રોમાં કથન છે ત્યારે બીજી બાજુ માં ભવ્ય-અભવ્યના પ્રકાર બતાવ્યા છે તે શા માટે? આવી આવી શંકાઓ ઉઠવી તે દેશશંકા કહેવાય છે. જિનવાણમાં ઘણી વાતે કાલ્પનિક છે તેમ માની લેવું તે સર્વશંકા કહેવાય છે. આવા પ્રકારની શંકા ન લાવવી તે નિઃશંકાને ગુણ કહેવાય છે. (૨) નિ:કાંક્ષા : ધર્મફળ રૂપે કોઈપણ પ્રકારની ભૌતિક વસ્તુની કામના કે ઈચ્છા કરે નહીં પરંતુ આત્માથે કર્મ-નિર્જરાના હેતુ રૂપે જ ધર્મક્રિયાઓ કરે તે નિ:કાંક્ષાનો ગુણ છે. (૩) નિર્વિચિકિત્સા : વિચિકિત્સાને અર્થ છે મતિ-વિભ્રમ. ઘણાં લેકે ધર્મક્રિયાઅનુષ્ઠાનાદિ કરતાં હોય છે તેમ છતાં તેમના દિલમાં ફળ સંબંધિ સંદેહ હોય છે. અને પરિણામે તેઓ તેમાં શિથિલ થઈ જાય છે. આ એક પ્રકારનો મતિ-વિભ્રમ છે, જેને વિચિકિત્સા કહેવાય છે. આ સંદેહ ન રાખવો તે નિવિચિકિત્સા છે. નિશ્ચયનયથી આત્મસ્વરૂપની મગનતામાં સામ્યભાવનું અવલંબન કરે છે તે નિર્વિચિકિત્સા ગુણ છે. કઈ કઈ આચાર્યોએ નિર્વિચિકિત્સાના બદલે નિર્વિજુગુપ્સાની સંજ્ઞા વાપરી છે. આનો અર્થ એ છે કે મલીનને દેખીને કે મને દેખીને ગ્લાનિભાવ ન હે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૪ સમકિત વિચાર (૪) અમૂઢ દષ્ટિ: અજ્ઞાન, ભય, સંશય વિગેરે પ્રકારના વિપરીત જ્ઞાનને અભાવ અને યથાર્થ જ્ઞાનને સદ્દભાવ. મૂઢતા રહિત હેય-ઉપાદેયના વિવેકવાળી દષ્ટિ. સમકિતી ધર્મની દરેક ક્રિયાને વિચારપૂર્વક કરે છે. દેખાદેખી મિથ્યાત્વવર્ધક કે નિરર્થક ક્રિયાઓને ધર્મ માનીને તેઓ તેવી ક્રિયાઓ કરતા નથી. તેઓ શ્રેયમાર્ગ આચરે છે. નિશ્ચયનયથી આત્માના સ્વરૂપમાં મૂઢતા રહિત અને આત્મબધ સહિત સ્થિર રહેવું તે અમૂઢ દૃષ્ટિ છે. (૫) ઉપગૃહન : બીજાના ગુણોને વધારવાનો પ્રયાસ કરે તે ઉપગૃહન છે. તે દૃષ્ટિએ સમકિતી સધર્મિઓના સગુણની પ્રશંસા કરે છે. અને તેની અભિવૃદ્ધિ થાય તેવા પ્રયાસ કરે છે. પરિણામે પિતાના ગુણોનો પણ વિકાસ થાય છે. આ ગુણ-દષ્ટિને વિકાસ તે ઉપગૃહન છે. સમકિતીમાં પ્રમાદ ગુણનો રૂડો ભાવ હોય છે. “ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારુ નૃત્ય કરે” તે પ્રમાદ ગુણ હોય છે. સામી બાજુ પોતાનામાં વિનય ગુણ પણ હોય છે. પરિણામે બીજાના ગુણોની પ્રશંસા અને પોતાના ગુણને ગેપવે, આત્મલાધા ન કરે એવી વિધેયાત્મક અને નિષેધાત્મક દષ્ટિ સમકિતીમાં હોય છે. નિશ્ચયનયથી સમકિતી આત્મિક સ્વભાવની સ્થિરતામાં લીન રહે છે. પરભાવને ગ્રહણ કરતા નથી-આ ઉપગૃહન છે. (૬) સ્થિતિકરણ : વ્યવહારનયથી મોક્ષમાર્ગથી ચુત થતા બીજા આત્માને સ્થિર કરે અને નિશ્ચયન થી પોતાના સ્વરૂપથી શ્રુત થતા પોતાના આત્માને સ્વરૂપમાં પાછો સ્થાપે તેને સ્થિતિકરણ ગુણ કહેવાય છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ સમકિતના અંગ (૭) વાત્સલ્ય : માક્ષમાર્ગમાં પ્રવનાર પર વિશેષ અનુરાગ હોવા તે વ્યવહારનયથી અને પેાતાના સ્વરૂપ પ્રત્યે વિશેષ અનુરાગ રાખવા તે નિશ્ચયનયથી વાત્સલ્ય ગુણ છે. (૮) પ્રભાવનાઃ– તન, મન, ધન, ધર્મકથા આદિ માધ્યમથી જૈનશાસનના મહિમા વધારવેા તે વ્યવહારનયથી પ્રભાવના અને નિશ્ચયનયથી આત્માના જ્ઞાનગુણથી પ્રભાવિત કરે, પ્રકાશિત કરે તેને પ્રભાવના ગુણ કહેવાય છે, પ્રભાગના નીચે પ્રમાણે આઠ પ્રકારે સામાન્ય રીતે થાય છે ઃ (૧) પ્રવચન પ્રભાવના (૨) ધર્મ કથા (૩) નિરપવાદ (૪) ત્રિકાળજ્ઞ :: . "" (૫) તપ પ્રભાવના (૬) વિદ્યા (૭) વ્રત (૮) કવિ ૭૫ "" "" "" “≠ખે પરમ જે ભાવ તેને શુદ્ઘનય જ્ઞાતવ્ય છે, અપમ ભાવે સ્થિતને, વ્યવહારને ઉપદેશ છે.” (શ્રી સમયસાર ગાથા-૧૨) અંગ અંગે આપણે પ્રાથમિક વિચારણા કરી. હવે તેના મેધપ્રદ તત્ત્વ અંગે વિચારણા કરીએ. રત્નકરડ શ્રાવકાચારનો રચયિતા શ્રી સમન્તભક્રાચાર્ય છે. તેના ઉપર શ્રી પ્રભાચંદ્રાચાર્ય સંસ્કૃતમાં ટીકા લખી છે. તે ગ્રંથના પંડિત પન્નાલાલે હિંદીમાં અનુવાદ કર્યાં છે. તે ગ્રંથની પ્રસ્તાવનામાં પન્નાલાલજીએ સમકિતના લક્ષણ અને અંગ વચ્ચેનેા તર્ક બન્નેં સબંધ બતાવી લક્ષણમાંથી અંગ કેવી રીતે ફલિત થાય છે તે ખતાવેલ છે. આ તર્ક એધપ્રશ્ન હાવાથી તે તર્ક અન્વય લક્ષણ અને અંગને સંબંધ ટૂંકમાં બતાવીએ છીએ. Page #95 -------------------------------------------------------------------------- ________________ સમકિત વિચાર વળી, સેનગઢથી પ્રકાશિત સાહિત્યમાં સમયસાર ગ્રંથના કે ગુજરાતી પદ્યમાં બહાર પડેલ છે તેમાંથી અમુક પદ્યો સાભાર લીધેલ છે. પ્રશમ, સંવેગ, અનુકંપા અને આતિજ્ય-એ ચાર ભાવ (લક્ષણ) સમક્તિની પ્રાપ્તિમાં કારણભૂત છે. આ ભાવે તે સમકિતના પાયા સમાન છે. આ ચાર ભાવના ઉત્તરોત્તર વિકાસના પરિણામે સમકિત પ્રાપ્ત થાય છે. ઉપરોક્ત આઠ અંગ ઉપરોક્ત ચા૨ ભાવમાંથી પ્રગટ થાય છે, અગર આઠ અંગ એ ચાર ભામાંથી પુષ્ટિ મેળવે છે, એવો લક્ષણ અને અંગને સંબંધ છે તો તે કેવી રીતે બને છે તે અંગે ટૂંકમાં વિચારણું કરીએ. (૧) પ્રશમ ભાવ કષાયની તીવ્રતા મંદ કરીને સમતાભાવને ઉત્પન્ન કરે છે. સમતાભાવની કમળતા આવતાં આત્મતત્વને બોધ આપોઆપ સહજ રીતે થાય છે. આવા બધથી અનાદિકાળથી ચાલી આવતી શંકાઓ અને ભ્રાંતિગત ધારણાઓનું નિરાકરણ થાય છે. પરિણામે નિઃશંકિત ગુણ પ્રગટ થાય છે. સમ્યકતવવંત જ નિશકિત, તેથી છે નિર્ભય અને છે સપ્તભયપ્રવિમુક્ત જેથી, તેથી તે નિઃશંક છે. (શ્રી સમયસાર ગાથા-૨૨૮) નિઃશંકા ગુણને વિકાસ થતાં એક બાજુ ઉત્તરોત્તર પ્રશમ ભાવને તે પોષણ આપે છે અને બીજી બાજુ સમતાભાવ અને નિશકિત ગુણ તેઓની પ્રસાદીરૂપે ઉપગૂહનના પાંચમાં અંગને જન્મ આપી તેનું પિષણ કરે છે. જે સિદ્ધ ભક્તિ સહિત છે, ઉપગૃહક છે સૌ ધમને, પંચભૂતિ” તે ઉપગૃહનકર, સમિતિદષ્ટિ તે જાણવો.” (શ્રી સમયસાર ગાથા-૨૩૩) (૨) સંવેગ ભાવના પરિણામે સારાયે સંસારની ઉપલબ્ધિ અને ઉપાધિરણે સમકિતીને કષ્ટરૂપ લાગે છે એટલે તેનું આકર્ષણ મંદ, Page #96 -------------------------------------------------------------------------- ________________ સમકિતના અંગ ७७ મંદતર, મંદતમ થતું જાય છે અને સાંસારિક સુખના સાધનની પ્રાપ્તિની આકાંક્ષા અલપ થઈ જતાં છેવટે નિઃકાંક્ષાને-બીજો ગુણ સમકિતીમાં પ્રગટ થાય છે. જે કર્મફળને સર્વ ધર્મ તણી ન કાંક્ષા રાખતા, ચિભૂતિ તે કાંક્ષા રહિત, સમકિતદષ્ટિ જાણવો.” (શ્રી સમયસાર ગાથા-૨૩૦) નિઃકાંક્ષાના ગુણને વિકાસ થતાં એક બાજુ ઉત્તરોત્તર સંવેગ ભાવને પિષણ મળે છે અને બીજી બાજુ સવેગ અને નિકાંક્ષાની પ્રસાદીરૂપે સ્થિતિકરણ નામને છઠ્ઠો ગુણ જન્મ લે છે અને પિષણ મેળવે છે. “ઉન્માગમને સ્વાત્મને પણ માગમાં જે સ્થાપતે, ચિભૂતિ તે સ્થિતિકરણયુક્ત, સમકિતદષ્ટિ જાણવો.” (શ્રી સમયસાર ગાથા–૨૩૪) (૩) અનુકંપાના ભાવથી સમકિતીનું હૃદય બીજાના દુઃખો જોઈને દ્રવિત થાય છે. સામાન્ય રીતે સમસ્ત સંસારના જીવો પ્રત્યે અને ખાસ કરીને દુ:ખી અને પીડિત છો પ્રત્યે અનુકંપાના ભાવને વિકાસ થતાં સમકિતીને બીજા જે પ્રતિ ગ્લાનિ, ધૃણા, જુગુપ્સા આદિ ભાવ રહેતા જ નથી. પરિણામે તેનામાં નિર્વિચિકિત્સા નામનો ગુણ–ત્રીજો ગુણ–પ્રગટ થાય છે. સમકિતી વસ્તુના ધર્મો પ્રત્યે (અર્થાત. સુધા, તૃષા ઉષ્ણાદિ ભાવે પ્રત્યે તથા વિષ્ટા આદિ મલીન દ્રવ્ય પ્રત્યે) જુગુપ્સા (ગ્લાનિ) કરતા નથી કારણ કે તેનામાં સારાનરસાના દ્વૈતભાવનો અભાવ થઈ જાય છે. સૌ કોઈ ધર્મ વિશે જુગુસાભાવ જે નહિ ધારો, ચિભૂતિ નિર્વચિકિત્સ સમિતિ દષ્ટિ નિશ્ચય જાણશે.” (શ્રી સમયસાર ગાથા-૨૩૧) નિર્વિચિકિત્સા નામના ગુણને વિકાસ થતાં એક બાજુ ઉત્તરત્તર અનુકંપાના ભાવને પિષણ મળે છે અને બીજી બાજુ અનુકંપા. Page #97 -------------------------------------------------------------------------- ________________ ७८ સમકિત વિચાર અને નિર્વિચિકિત્સા ગુણોની પ્રસાદિરૂપે વાત્સલ્ય નામના સાતમા ગુણને જન્મ આપી પોષણ આપે છે. જે મોક્ષમાર્ગ સાધુત્રયનું વત્સલત્વ કરે અહો! ચિખૂતિને વાત્સલ્યયુક્ત, સમકિતદષ્ટ જાણવા.” (શ્રી સમયસાર ગાથા-૨૩૫) (૪) અસ્તિક્ય એટલે આસ્થા-શ્રદ્ધાવાન. યુક્તિ પ્રમાણથી સિદ્ધ પદાર્થ અગર તત્વ ઉપર આસ્થા-શ્રદ્ધા, આત્મતત્ત્વ ઉપર પારમાર્થિક શ્રદ્ધા, પરમ પવિત્ર વીતરાગદેવને વચને પર શ્રદ્ધા વિગેરે વિગેરે. સુદેવ, સુગુરુ અને સુશ્રુતની શ્રદ્ધા થતાં કુદેવ. કુગુરુ અને કુશ્રુતને અનાદિકાળની માન્યતાઓ દૂર થાય છે અને પરિણામે અમૂઢદષ્ટિ-વિવેકદષ્ટિ-ને જન્મ થાય છે અને તેને વિકાસ થાય છે. “સમૂહ નહિ જે સર્વ ભાવે, સત્યદષ્ટ ધારતો, તે મૂઢદષ્ટિરહિત, સમકતદષ્ટિ નિશ્ચય જાણવો.” (શ્રી સમયસાર ગાથા-ર૩ર) વિવેક દષ્ટિને વિકાસ થતાં એક બાજુ ઉત્તરોત્તર આસ્તિકય ભાવને પોષણ આપે છે અને બીજી બાજુ આસ્તિક્ય અને વિવેકદષ્ટિના પ્રસાદ રૂપે પ્રભાવના નામના ગુણને જન્મ થાય છે અને પિષણ મળે છે. પ્રભાવના ગુણના પરિણામે સમકિતી જ્ઞાનરૂપી રથને ચાલવાના માર્ગમાં ભ્રમણ કરે છે અને જ્ઞાનની પ્રભાવના કરે છે. ચભૂતિ મન-રપથમાં વિદ્યારથારૂઢ ઘૂમતો, તે જનજ્ઞાનપ્રભાવક, સંમતિદષ્ટિ જાણવો.” (શ્રી સમયસાર ગાથા-૨૩૬) ચાર ભાવ (લક્ષણ)ને કારણે સમકિત પ્રાપ્ત થાય છે. ત્યાર બાદ તે જ ભાવ આઠ અંગ માટે યથાર્થ શક્તિ આપે છે, તેમ જ તે જ ભાવ ક્રમે ક્રમે નિર્મલતા અને અધિક્તાનું પ્રદાન કર્યા Page #98 -------------------------------------------------------------------------- ________________ સમકિતના અંગ ७८ જ કરે છે. આ ભાવ સમકિતીને નિરંતર રહે છે, અને પિતાનું વિશિષ્ટ પ્રકારનું વ્યક્તિત્વ ખીલવવામાં સતત પ્રદાન કરે છે અને આખરે સમકિતીનું પૂર્ણ વૈચારિક વ્યક્તિત્વ ખીલે છે. નિઃશંકા અને નિકાંક્ષા બે પગની માફક સમકિતીને સમતિમાં સ્થિર રાખે છે. નિર્વિચિકિત્સા અને અમૂઢદષ્ટિવ બે હાથની જેમ સમકિતીની સઘળી ક્રિયાઓમાં શુદ્ધિ અને શુચિતા ટકાવી રાખે છે. સ્થિતિકરણ પીઠી માફક મેરૂદંડની ગરજ સારે છે. ઉપમૂહન નિતંબની માફક ક્રિયાઓને શોભાયમાન કરે છે. વક્ષ વાત્સલ્યનું પ્રતિક છે. વાત્સલ્યની ઉત્પત્તિ, સ્થિતિ અને વિકાસ હૃદયની કમળતામાંથી જન્મે છે એ સૌના અનુભવનો વિષય છે. પ્રભાવના મસ્તક માફક છે. પ્રભાવનાના આધારે સમકિતી યથાર્થ ધર્મનું પાલન કરે છે. આ રીતે સમકિતમાં આ આઠ ગુણો –અંગ–અવયવ અવિનાભાવી હોય છે અને સમકિતીને અભૂતપૂર્વ વ્યક્તિત્વનું પ્રદાન કરે છે. સમકિત, સમ્યગ્ગદર્શન, પ્રતીતિ, રુચિ. શ્રદ્ધા અને શ્રદ્ધાન– આ બધા પર્યાયવાચક શબ્દો છે. સમકિત અંગી છે-અવયવે છે અને નિઃશંકિત આદિ તેના અંગ-અવયવ છે. સામાન્ય રીતે સમકિતીને અવિનાભાવે આઠે આઠ અંગ હોય છે, પરંતુ કેઈ કોઈ અંગમાં પોતાના ધાર્મિક જીવનની બાહ્ય વિશેષતાઓને લીધે લોકમાં તે તે રીતે પ્રસિદ્ધિ પામે છે. દા. ત. અંગ પ્રસિદ્ધ વ્યક્તિ (૧) નિઃશંકા અંજા શેર (૨) નિઃકાંક્ષા અનંતમતી રાણી (૩) નિર્વિચિકિત્સા ઉદ્દાયન રાજા (૪) અમૂઢ દૃષ્ટિ રેવતી રાણી Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૦ સમકિત વિચાર (૫) ઉપગ્રહન જિનેન્દ્રભક્ત શેઠ. (૬) સ્થિતિકરણ વારિષણ (શ્રેણિક રાજાને પુત્ર) (૭) વાત્સલ્ય વિષ્ણુકુમાર મુનિ (૮) પ્રભાવના વજકુમાર મુનિ જેનદર્શનમાં કથાનુગના સાહિત્યમાં આ ઉપરોક્ત કથાઓ પ્રસિદ્ધિ પામેલ છે. કથાનુગમાં ઉપચારરૂપ કથન હોવાથી તેનું અર્થધટન તે મુજબ કરવું ઘટે છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ સમકિતની દસ રુચિ આગમ ગ્રંથમાંના “મૂલસૂત્ર વિભાગમાં મૂકાયેલ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર અતિ પ્રાચીન અને આદરણીય ગ્રંથ છે. આ ગ્રંથમાં ભગવાન મહાવીરને અંતિમ ઉપદેશ છે. આવા શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના ૨૮ માં મોક્ષમાર્ગ અધ્યયનમાંગાથા-૧૬ માં સમકિતની દસ રુચિ એટલે કે સમતિની-શ્રદ્ધાની પ્રાપ્તિ દસ પ્રકારે થાય છે એવું કથન કરીને તેના દસ પ્રકારે બતાવેલ છે તો તે અંગે ટૂંકમાં વિચારણું કરીએ. જીવ, અજીવ. બંધ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા અને મોક્ષ--એ નવ તથ્ય એટલે કે તત્ત્વ છે. (અ. ૨૮, ગા. ૧૪) એ નવ તત્ત્વોના અસ્તિત્વમાં ભાવપૂર્વક શ્રદ્ધા અથવા રુચિ તેનું નામ સમ્યકત્વ અથવા સમ્યફ દર્શન છે. (૨૮/૧૫). અગાઉ અ. ૩ ની ગાથા-૧ માં કથન કરેલ છે કે આ સંસારમાં જીવને નીચેની ચાર વસ્તુઓ પ્રાપ્ત થવી અતિ દુર્લભ છે. (૧) મનુષ્યપણું (૨) ધર્મનું શ્રવણ (૩) શ્રદ્ધા અને (૪) સંયમમાં પુરુષાર્થ. ત્યારબાદ ગા. ૮માં કથન છે કે પરંતુ એ પ્રમાણે દુર્લભ એવું મનુષ્યપણું પામવા છતાં તપ, ક્ષમા, અને અહિંસામાં પ્રવૃત્તિ કરાવનાર સધર્મનું શ્રવણ થવું દુર્લભ છે. ત્યારબાદ ગા. ૯ માં કથન છે કે કદાચ કોઈને સદ્ભાગ્યવશાત્ ધર્મનું શ્રવણ પ્રાપ્ત થાય તો પણ તેમાં શ્રદ્ધા-રુચિ ઉત્પન્ન થવી અતિ દુર્લભ છે કારણ કે ઘણય લેકે ધર્મ જાણવા છતાં તેનાથી દૂર રહે છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૨ સમકિત વિચાર શ્રદ્ધા-રુચિ-સમ્યક્ત્વ આધ્યાત્મિક વિકાસની આધાર-શિલા છે, પરંતુ તેની પ્રાપ્તિ અતિ દુર્લભ છે; અને તેના કારણમાં શ્રદ્ધા અવરોધક સાત પ્રકૃતિને જીવને બંધ હોય છે. ક્રોધ, માન, માયા અને લોભ-એ ચાર કષાયના ભેદ છે. તીવ્રતા અને વાસનકાળની અપેક્ષાએ કષાયના ચાર પ્રકાર છે. અતિ તીવ્ર અને લાંબા વાસનાકાળના કષાયને અનંતાનુબંધી કષાય કહેવાય છે. અનંતાનુબંધી એટલે અનંતકાળથી આત્માને અનંત કર્મોને બંધ કરાવીને જીવાત્માને સંસારચક્રમાં ભ્રમણ કરાવે છે. આ પ્રકારના ક્રોધ, માન, માયા અને લોભના તીવ્ર ઉદયને અનંતાનુબંધી ચોકડી કહેવાય છે. દર્શનમોહનીય કર્મની ત્રણ પ્રકૃતિ છે. (૧) મિથ્યાત્વ મેહનીચ, (૨) મિશ્ર મેહનીય અને (૩) સમ્યકત્વ મેહનીચ. જેના ઉદયથી તના યથાર્થ સ્વરૂપની રુચિ અટકે તે મિથ્યાત્વ–મેહનીય; જેના ઉદયથી યથાર્થપણુની રૂચિ કે અરુચિ ન થતાં, ડેલાયમાન સ્થિતિ રહે તે મિશ્ર મહનીચ; અને જેનો ઉદય યથાર્થપણાની રુચિનું નિમિત્ત થવા છતા, ઔપશમિક કે ક્ષાયિક ભાવનાવાળી તત્વ-રુચિને પ્રતિબંધ કરે તે સમ્યક્ત્વ-મેહનીય છે. અનંતાનુબંધી ચેકડી અને દર્શનમોહનીય કર્મની ત્રણ પ્રકૃતિએ સાત પ્રકૃતિએ શ્રદ્ધા–અવધક પ્રકૃતિઓ છે. જે છ મિથ્યાદર્શનમાં અનુરકત, વિષયાભિલાષી, હિંસક તથા કૃષ્ણ લેશ્યાવાળા છે તેઓ માટે સમકિત પ્રાપ્ત કરવું તે દુર્લભ છે. આંતરિક તત્ત્વશ્રદ્ધાન પ્રાપ્ત કરવું તે કલ્પવૃક્ષ કે પારસમનું પ્રાપ્ત કરવા જેવું છે એટલે કે તેવા પ્રકારે અતિ દુર્લભ છે તેમ છતાં જે જીવે સમ્યફદર્શનમાં અનુરક્ત, વિષયાભિલાષા વિનાના તથા શુકલ વેશ્યાવાળા છે તેઓ માટે મિથ્યાત્વને વિખેરી નાખી સમકિતની પ્રાપ્તિ દુર્લભ નથી. Page #102 -------------------------------------------------------------------------- ________________ સમકિતની દસ રુચિ આવી શ્રદ્ધા-સમકિત કે રુચિ દસ પ્રકારે પ્રાપ્ત થાય છે તેમ કથન કરીને અ. ૨૮, ગા. ૧૬ માં આ દસ પ્રકાર નીચે મુજબ બતાવ્યા છે ? (૧) નિસર્ગ રુચિ (૨) ઉપદેશ રુચિ (૩) આશા રુચિ (૪) સૂત્ર (૫) બીજ (૬) અભિગમ, (૭) વિસ્તાર (૮) ક્રિયા () સંક્ષેપ અને (૧૦) ધર્મ. - (૧) નિસગ રુચિ : જેને જાતિ સ્મરણ જ્ઞાનથી કે પિતાની સહજ સકુરણથી (એટલે કે ગુરુ કે બીજા કેઈના ઉપદેશ વગર) જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિજેરા અને મેક્ષ એ નવ તને યથાર્થરૂપથી જાણ્યા એ નિસર્ગ રુચિ છે (અ. ૨૮, ગા. ૧૭). દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પદાર્થ માત્રના જિનેશ્વર ભગવતે જે ભાવ જોયા છે તે એ જ પ્રમાણે છે, અન્ય પ્રકારે નથી જ-એવી સ્વયંકુરિત શ્રદ્ધા તે નિસર્ગ રુચિ છે. (અ. ૨૮, ગા. ૧૮). નદીપાષાણલકના ન્યાયે સહજ ફુરણાથી સાત કર્મો (૪ અનંતાનુબંધી ચેકડી અને ૩ પ્રકારના દર્શનમોહનીય કર્મ)ની ન્યૂનતા થતાં યથાપ્રવૃત્તિકરણથી ગ્રંથિ નજદીક જીવ આવે છે. રાગશ્રેષના દુર્ભેદ્ય પરિણામવિશેષને ગ્રંથિ કહે છે. અપૂર્વ કરણ કરીને આવી ગ્રંથિનું અતિક્રમણ કરી, ત્યારબાદ અનિવૃત્તિકરણ દ્વારા મિથ્યાત્વને વિખેરી નાખવા જીવ સમર્થ બને છે. આવી સ્વયંકુરિત શ્રદ્ધા-રુચિ-સમકિત તે નિસર્ગચિ છે. (૨) ઉપદેશ રૂચિ : સ્વયં કુરણના બદલે ઉપરોક્ત શ્રદ્ધા કોઈના ઉપદેશના નિમિત્તથી ઉત્પન્ન થાય તે ઉપદેશ રુચિ (૨૮/ 10 આવા ગરના ઉપદેશથી પામીને યથાર્થતા પ્રાપ્ત કરીને મોક્ષમાગે જીવ જાય છે. કથિત રીતે નિસ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૪ સમક્તિ વિચાર (૩) આજ્ઞા રૂચિ : જેનાં રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન દૂર થઈ ગયાં છે એવા જિનેશ્વર કે મહાપુરુષની આજ્ઞાના નિમિત્તથી ઉપરોક્ત પ્રકારની શ્રદ્ધા પ્રાપ્ત થાય તે આજ્ઞા રુચિ છે. (૨૮/ર૦) (૪) સૂત્ર રુચિ : શ્રુતના માધ્યમથી સમકિત પ્રાપ્ત થાય તે. (૨૮/૨૧) (૫) બીજ રુચિ : પાણીમાં નાંખેલ તેલના બિંદુની માફક જે એક પદમાં શ્રદ્ધા ઉત્પન્ન થતાં, પોતાની પ્રતિભાના બળે અનેક પદે જાણી લે છે અને સમગ્ર સિદ્ધાંતમાં શ્રદ્ધાવાન થાય છે એવા અધિકારી પુરુષની શ્રદ્ધાને બીજ રુચિ કહેવાય છે. (૨૮/૨૨) દાતે ત્રિપદીરૂપ એક પદ ભગવાનના શ્રીમુખેથી ગણધર ભગવતો સાંભળે છે અને ત્યારબાદ તેઓ અનેક પદો રચી, અધ્યાત્મશાસ્ત્રની રચના કરે છે. (૬) અભિગમ રુચિ : સમગ્ર શ્રુતજ્ઞાન અર્થ સાથે યથાર્થ રીતે મેળવી–તેના પ્રભાવથી યથાર્થ શ્રદ્ધા થવી તે અભિગમ રુચિ છે. (૨૮૨૩) (૭) વિસ્તાર રુચિ : જીવ-અછવાદિ તના સર્વ ભાનું, સર્વ ને અને પ્રમાણથી વિસ્તારપૂર્વક જ્ઞાન થતાં શ્રદ્ધા-રુચિસમકિત ઉત્પન્ન થાય છે તે (૨૮/૨૪) (૮) ક્રિયા રુચિ : દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, સમિતિ અને પ્તિ વિષયક ધર્માનુષ્ઠાને ભાવપૂર્વક આચરવાથી કેઈને શ્રદ્ધારુચિ ઉત્પન્ન થાય છે તે કિયા રુચિ છે. (૨૮/૨૫) (૯) સક્ષેપ રુચિ : શાસ્ત્રગ્રંથામાં પૂરી નિપુણતા નથી, અન્ય દર્શનને પણ જાણતો નથી, પરંતુ મિથ્યામતને ગ્રહણ કર્યો નથી એવા કેઈને સંક્ષેપથી રુચિ થવાનું કારણ સંક્ષેપરુચિ છે. (૨૮-૨૬) માસતુષ મુનિવરનું સંક્ષેપ રૂચિનું ઉત્તમ પ્રસિદ્ધ દષ્ટાંત છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ સમકિતની દસ રુચિ (૧૦) ધર્મ રુચિ ઃ જે જિન પ્રરૂપિત અસ્તિકાય ધર્મ, શ્રુતધર્મ અને ચારિત્રધર્મને શ્રદ્ધે છે તેવા કેઈને શ્રદ્ધા-રુચિ-સમકિત થાય છે તે ધર્મરુચિ કહેવાય છે. (૨૮/૨૭) ત્યારબાદ અંતમાં કથન છે કે જીવાદિ તને અભ્યાસ, તત્ત્વજ્ઞ પુરુષનું સેવન તથા માર્ગભ્રષ્ટ કે કુમાર્ગ એથી દૂર રહેવું એ સમકિત-શ્રદ્ધા-રુચિનું લક્ષણ છે. (૨૮/૨૮) આ બહિરંગ લક્ષણ છે. વસ્તુને ઓળખાવનાર પ્રતીક તે લક્ષણ છે. આ પ્રતીક બે જાતનાં–અંતરંગ અને બહિરંગ હોય છે. ઉપરોક્ત લક્ષણ રુચિરૂપ રાગાત્મક હોવાથી બહિરંગ લક્ષણ છે. અંતરંગ લક્ષણ પદાર્થની સાથે જ રહે તેવો નિયમ છે. મિથ્યાત્વ મેહનીય કર્મને ક્ષયોપશમ ભાવ એ જ સમતિનું અંતરંગ લક્ષણ છે. આ દસેય પ્રકારના સમકિત રુચિરૂપ એટલે કે રાગાત્મક છે. - બીજી રીતે કહીએ તો સરાગ છે, વીતરાગ કેટીના નથી. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વ્યવહાર સમકિતના ૬૭ મોલ ચસણ, તિલિંગ, દસવિય, તિમુદ્ધિ, પંચગયટ્વાસ... । અટ્યપભાવણ, ભૂષણ, લક્ષ્મણ, પાંચવિસભુત્ત વિહ જમણાગાર, છ ભાવણા ભાષિયે ચ છઠ્ઠાણે । ઇહું સત્તસલિકૂખણ, ધ્યેયવિસુદ્ધ મ સમ્મત્ત સમક્તિના મહિમા ઘણા છે અને તેનાજુદા જુદા પાસાની ચર્ચાવિચારણા આ પૂર્વે જુદા જુદા સમષ્ઠિત લેખામાં કરવામાં આવી છે. શાસ્ત્રકારોએ ખૂબ મથન કરી આવા જુદા જુદા પાસાને આવરી લઈને નવનીતરૂપ ૬૭ માલ તારવ્યા છે. બેલ, ભેદ કે અંગ પર્યાયવાસી શબ્દો છે. આવા ૬૭ મેલેાથી સમતિ સુÀાભીત છે. આ ૬૭ આલોના ખાર દ્વાર છે જે નીચે મુજમ છે : (૧) સહા ૪ (૨) લિંગ ત્રણ (૩) વિનય દસ પ્રકારના (૪) શુદ્ધતાના પ્રકાર ૩ (૫) લક્ષણ ૫ (૬) ભૂષણ ૫ (૭) દૂષણ ૫ (૮) પ્રભાવના ૮ (૯) આગાર ૬ (૧૦) જયણા ૬ (૧૧) ભાવના ૬ અને (૧૨) સ્થાનક ૬. દરેક દ્વારના પ્રભેદ જોઈ એ. ૧ પમન્થથવા વા મુકૢિ પરમર્થ સેવણા વવિ । જીવન્ત કુસણ વજ્જણા, સભ્યત્તમ્સ સદ્હેણા ॥ ઉત્તરાયન સૂત્ર-૨૮-૨૯ (૧) પરમત્થસ થવા એટલે પરમાર્થને પ્રશ ંસવું, આત્માને પરમ અર્થ માક્ષ છે, એટલે નવ તત્ત્વાને જાણવા; યથાર્થ રીતે સમજવા તત્ત્વવિચારણા શ્રદ્ધાનુ' પ્રથમ અ`ગ છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર સમકિતના બે બોલ ૮૭ (૨) જેમણે સમ્યફ પ્રકારે પરમાર્થને જાણે છે તેવા પાસે વિનય અને તેઓની ભાવપૂર્વક સેવા-ભક્તિ કરવી તેમજ તેઓને સમાગમ કરે. (૩) દર્શનભ્રષ્ટને સંગ ન કરવો. (૪) મિથ્યાદર્શનીને સંગ ન કરે. આ રીતે શ્રદ્ધાના સંરક્ષણ અને વિકાસ માટે ચાર અંગની પ્રરૂપણ છે. ૨. સાચી શ્રદ્ધા જાણવાના ૩ લિંગ કે ચિહન છે. (૧) ધર્મ સાંભળવાની જિજ્ઞાસા–પરમાગમ શુશ્રુષા” (૨) ધર્મ કરવામાં પૂર્ણ પ્રીતિ એટલે ધર્મ-સાધના અનુરાગ. (૩) દેવ-ગુરુની વૈયાવચ્ચ. જે મનુષ્ય જેની સેવા કરે છે તે તેવા સ્વરૂપે પરિણમે છે–તેવા સ્વરૂપનો અનુભવ કરે છે. ૩. જૈનદર્શનમાં વિનય મૂલ ધર્મ કહેવાય છે; વિનય કરવાથી અનેક સદ્દગુણોની પ્રાપ્તિ થાય છે. અનાદિકાળથી અજ્ઞાની જીવને અહંતા વળગેલી છે. અહંતા, અજ્ઞાન અને મિથ્યાત્વ એ ત્રણે સહચારી છે; એ ત્રણે તેમજ અન્ય દોષને દૂર કરવામાં વિનયગુણને સદ્દગુણ મહત્ત્વનો ભાગ ભજવે છે. ૧૦ પ્રભેદ બતાવી, અરિહંત, સિદ્ધ, રૌત્ય, શ્રુતજ્ઞાન, ધર્મ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સંઘ અને સમકિતી-આ દશને વિનય કરવાનું વિધાન છે જેને દર્શનવિનય કહે છે. ૪. સમક્તિને નિર્મળ રાખવા માટે શાસ્ત્રમાં કથન છે કે મન, વચન અને કાયા-આ ત્રણેની શુદ્ધિ સમકિતનું શેઘન કરે છે. આ છે ત્રણ પ્રકારની શુદ્ધિ. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૮ સમકિત વિચાર ૫. સમકિતના પાંચ લક્ષણ છે. (આ અંગેને સ્વતંત્ર લેખ છે. તે વાંચવા વિનંતિ છે.) ઉપરાંતમાં હવે તે લક્ષણ-ગુણની પ્રાપ્તિને તેમજ તેની પ્રધાનતાને ક્રમ ટૂંકમાં અત્રે વિચારીએ સમકિતીને આસ્તિષ્યને લાભ પહેલો થાય છે અને ત્યારબાદ અનુકંપા, ત્યારબાદ નિર્વેદ, ત્યારબાદ સંવેગ અને છેલ્લો ઉપશમની પ્રાપ્તિ થાય છે. આ પ્રાપ્તિ ક્રમ છે. ગુણની પ્રધાનતાની અપેક્ષાઅ આ ક્રમ ઉલટ છે, એટલે કે પ્રથમ ઉપશમ, પછી સંવેગ, પછી નિર્વેદ, પછી અનુકંપા અને પછી આસ્તિક્ય, તે પ્રકારની પ્રધાનતા છે. એ રીતે ઉપશમ ગુણની પ્રધાનતા સૌથી વધારે છે અને પ્રાપ્તિ ક્રમમાં તે સૌથી છેલ્લો આવે છે. આવા શમ-ઉપશાંત દશા કે સમભાવને શ્રીમદ્ રાજચંદ્ર સરળ ગુજરાતી ભાષામાં તેમના અપૂર્વ અવસરર કાવ્યમાં વાચા સુંદર રીતે આપી છે. “બહુ ઉપસર્ગર્તા પ્રત્યે પણ ક્રોધ નહિ તે આઠમી ગાથાથી બારમી ગાથા સુધીમાં આ ભાવને રૂડી રીતે પ્રદર્શિત કરેલ છે. ૬. ધર્મક્રિયામાં કુશળતા, શાસનની ભક્તિ, પ્રિયધમ ઉપરાંત દઢધમ, ધર્મમાં ડગેલા અન્ય જીવોને ધર્મમાં સ્થિર કરવાની કુશળતા અને શક્તિ તેમજ અખૂટ ધીરજ ધરાવનાર કાર્યવાન–આવા પાંચ પ્રકારના ગુણરૂપી ભૂષણ વડે સમકિતી જીવ પિતાનું તેમજ શાસનનું ભલુ કરે છે. ૭. શંકા, આકાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાદષ્ટિની પ્રશંસા તેમજ મિથ્યાદષ્ટિને સંગ (સંગ તે રંગ)-એ પાંચ સમક્તના અતિચાર, દોષ કે દૂષણ છે અને સમતિને મલીન કરે છે. તે કારણસર આવા દોષોને યાનપૂર્વક સમકિતીએ ત્યાગ કરવા લાયક છે. ૮. પ્રભાવનાઃ સમક્તિના આઠ અંગના પ્રસંગે પ્રભાવના અંગે આપણે વિચારણા કરી છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર સમકતના બે બોલ ૮૯ ૯. છ આગાર (અભિગ) : શાસ્ત્રોમાં આધ્યાત્મિક વિકાસ માટેનો માર્ગ બતાવેલ છે. શાસ્ત્રીય ભાષામાં તેને ઉસને માર્ગ કહેવાય છે ચાલુ. ભાષામાં રાજમાર્ગ કે ધોરીમાર્ગ કહી શકાય. સંસાર વ્યવહારમાં એવા કેટલાય પ્રસંગે ઉપસ્થિત થાય છે કે જ્યારે આપણે આપણે વિચાર-શ્રેણીની વિરુદ્ધ કાર્ય કરવું પડે છે, શ્રદ્ધા એક પ્રકારની હોય અને વર્તન બીજા પ્રકારે કરવું પડે. આવું વર્તન ન છૂટકે કરવું પડે છે. આને અપવાદ માર્ગ કહેવાય છે, આપત્તિ ધર્મ પણ કહેવાય. સામાન્ય રીતે ન કરીએ તે પણ કરવું પડે. પરિ સ્થિતિને વશ થઈને અંકિત માર્ગમાં ખલના થાય છે, ત્યારબાદ આલોચના આદિ દ્વારા આત્મ-શાધન કરીએ તે અલગ વાત છે. આવી ખલનાને આગાર કહેવાય છે. કાળની અપેક્ષાએ સામાજિક પરિસ્થિતિ બદલાયા કરે છે. શાસ્ત્રકારોએ આવી છ પ્રકારની પરિસ્થિતિને નિર્દેશ કરેલ છે જે નીચે મુજબ છે : (૧) રાજનિગ્રહ (૨) ગણનિગ્રહ (૩) બલિનિગ્રહ (૪) સુરનિગ્રહ (૫) ગુરુનિગ્રહ (૬) વૃત્તિકાન્તાર-નિગ્રહ. રાજા-સમાજ-બળવાન વ્યક્તિ-દેવ (કુદેવ)-ગુરુ (કુગુરુ), માતાપિતા કે પૂજ્ય વર્ગના આગ્રહ (દુરાગ્રહ) રૂપ કારણથી પિતાની ઈચ્છા વિરુદ્ધ ખેદપૂર્વક આચરણ કરવું પડે છે. છઠ્ઠો ભેદ વૃત્તિ-કાન્તાર વૃત્તિ અને કાંતાર શબ્દને બનેલો છે. વૃત્તિ એટલે આજીવિકા અને કાંતાર એટલે અટવી. આજીવિકાની પરાધીનતાના કારણે કુટુંબ પ્રત્યે અગર અન્ય ધર્મની રક્ષા કાજે નિરૂપાયે ખેદપૂર્વક પ્રવૃત્તિ કરવી પડે તે. આ છ પ્રકારે અનિચ્છાએ ખેદપૂર્વક કાર્ય કરવા પડે તે આપત્તિ ધર્મ છે. સિદ્ધાંત એ છે કે ક્રિયા દુઃખરૂપ નથી, પરંતુ પરિણામ Page #109 -------------------------------------------------------------------------- ________________ સમકિત વિચાર દુઃખરૂપ છે. આવશ્યક સૂત્રના અધ્યયન ૬ માં આને લગતા દષ્ટાંતો મળે છે. કેશ્યા વેશ્યાએ બાર વ્રતધારી શ્રાવિકા થયા બાદ રાજાભિગ આગારને આધારે પોતાની ઈચ્છા વિના ખેદપૂર્વક રથકારની સાથે ગૃહવ્યવહાર ચલાવ્યા–એવા એવા દષ્ટાંતો શાસ્નેમાંથી મળે છે. આપત્તિ-ધર્મ માનીને ખેદપૂર્વક અપવાદનો સ્વીકાર કરવાથી સમતિને દેષ લાગતો નથી. ૧૦. જયણા : આલાપ, સંલાપ, દાન, પ્રદાન, વંદન અને નમસ્કારઆવા છ પ્રકારને વ્યવહાર કેની સાથે કેવા પ્રકારને કરે તે વ્યવહારનું એક અગત્યનું અંગ છે. આવા ગ્ય વ્યવહાર માટે સમજ માગી ત્યે છે, તો તે પ્રકારની સમજ મેળવી કુશળતાથી વ્યવહાર કરે તે આવશ્યક છે. આને જયણ-ચતના કહે છે. ૧૧. ભાવના ૬: સમકિત ધર્મરૂપી (૧) વૃક્ષનું મૂળ છે. નગરનું દ્વાર છે. મહેલને પાયો છે. (૪) જગતને આધાર છે. વસ્તુને ધારણ કરવાનું પાત્ર છે. ચારિત્ર ધર્મરૂપી રત્નની નિધિ (ભંડાર) છે. ભાવનાની વિશુદ્ધિ અને તેનું બળ વધારવા ધમ જીવ સદા ઉદ્યમવંત રહીને ભાવનાઓ ભાવે તે આવશ્યક છે અને દષ્ટાંત તરીકે ઉપરોક્ત છ ભાવના બતાવવામાં આવી છે. ૧૨, સ્થાનક છે: આત્મા છે તે નિત્ય છે, કર્તા નિજ કમ, છે ભક્તા વળી મોક્ષ છે, મેક્ષ ઉપાય સુધમ.” આત્મસિદ્ધિ-૪૩ Page #110 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર સમતિના બે બોલ ધર્મનો મર્મ પામે તેના માટે “છુટે દેહાધ્યાસ તો નહિ કર્તા તું કર્મ નહિ ભક્તા તુ તેહને એ જ ધર્મને મર્મ જ્ઞાતા-દ્રષ્ટાભાવે રહે તેના માટે “સમ્યદષ્ટિ જીવડે, કરે કુટુંબ પ્રતિપાળ, અંતરથી ન્યારે રહે, જ્યમ ધાવ ખિલાવત બાળ અંતમાં : ઈણિપરે સડસઠ બાલ વિચારી, જે સમતિ આરાહે રે ! રાગ-દ્વેષ ટાળી મન વાળી, તે સમસુખ અવગાહે રે ! જેહનું મન સમકિતમાં નિશ્ચલ, કેઈ નહી તસ તોલે રે ! શ્રી નયવિજય વિબુધ પયસેવક વાચક જસ ઈમ બોલે રે .. (સડસઠ બોલની સજઝાય) Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શુદ્ધ ઉપયોગ (૧) ઉપગ ઉપયોગ એ જૈનદર્શનને પારિભાષિક શબ્દ છે. જૈનદર્શન મુજબ આ સમગ્ર વિશ્વ તે જીવ અને અજીવ એટલે ચેતન અને જડ–એ બે તત્ત્વોથી ભરપૂર છે. જીવ કે જેને આત્મા અને ચેતન પણ કહેવાય છે તે અનાદિ સિદ્ધ સ્વતંત્ર દ્રવ્ય છે. તાત્ત્વિક દષ્ટિએ અરૂપી હોવાથી એનું જ્ઞાન ઇદ્રિ દ્વારા થતું નથી. જગત એ અનેક જડ તેમજ ચેતન પદાર્થોનું મિશ્રણ છે. આમાં જડ અને ચેતનને વિવેકપૂર્વક નિશ્ચય કરવો હોય તે જડ અને ચેતન–અને પદાર્થના લક્ષણ જાણવા જરૂરી બને છે, (ઘણા મળેલા પદાર્થોમાંથી કેઈ એક પદાર્થને જુદો કરવાવાળા સાધનને લક્ષણ કહેવાય છે.) જેનદર્શન મુજબ જીવનું લક્ષણ ઉપગ છે. જીવ બાબત જ્ઞાનિઓએ કથન કરેલ છે કે “ઉપગ લક્ષણમ' એટલે કે ઉપયોગ એ જીવનું લક્ષણ છે. આ રીતે ચૈતન્ય ગુણ સાથે સંબંધ રાખવાવાળા જીવના પરિણામને ઉપયોગ કહેવાય છે. બધા જીવમાં ઉપગ એક સરખે અને એક પ્રકારનો હોતો નથી, પરંતુ બધા આત્માઓમાં તરતમભાવથી ઓછોવત્તો ઉપયોગ અવશ્ય હોય છે; જ્યારે કેઈ પણ જડ પદાર્થમાં ઉપયોગ બિલકુલ હોતો નથી. ચેતનાશક્તિ માત્ર આત્મામાં જ છે. જેમાં ચેતનાશક્તિ હોય તેમાં જ બેધક્રિયા થઈ શકે છે; બેધનું કારણ ચેતનાશક્તિ છે. જડમાં ચેતનાશક્તિ નથી એટલે જડમાં બેધક્રિયા નથી. આ બેધરૂપ વ્યાપારને જૈનદર્શનમાં ઉપયોગ કહેલ છે એટલે ઉપગ એટલે Page #112 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ ઉપગ ધરૂપ વ્યાપાર. આત્મામાં ચેતનશક્તિ છે એટલે આત્મા બેઘરૂપ વ્યાપાર કરી શકે છે. આત્મા લક્ષ્ય-સેય પણ છે. ઉપગ એ જાણવાને ઉપાય છે. જાણવું એ એક પ્રકારને ચેતના વ્યાપાર છે. એ રીતે આત્માનું લક્ષણ ઉપયોગ છે અને ઉપયોગથી આત્માની પિછાન થઈ શકે છે. જીવ અને શરીરને એક ક્ષેત્રાવગાહરૂપે સંબંધ છે તેથી અજ્ઞાનદશામાં તે બંને એકરૂપ ભાસે છે. જીવ અને શરીર એક આકાશ-- ક્ષેત્રે હોવા છતાં જે સાચાં લક્ષણો વડે નિર્ણય કરવામાં આવે તો તે બંને ભિન્ન છે તેવું જ્ઞાન થાય છે. જીવ અને કર્મનો કર્મ (શરીર) એક ક્ષેત્રે હેવા છતાં જીવ તેના ઉપગ લક્ષણ વડે કર્મનર્મથી જ છે; અને દ્રવ્ય કર્મ –ને કર્મ તેમના સ્પર્શ આદિ લક્ષણ વડે જીવથી જુદાં છે–એમ તેને ભેદ જાણી શકાય છે. “ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. આત્મસિદ્ધિ, ગા-૪૯). આ ઉપગના બે પ્રકાર છે : (૧) દર્શન અને (૨) જ્ઞાન. વસ્તુને સામાન્યરૂપે જાણવાની ચેતનશક્તિ તે દર્શન છે અને વિશેષરૂપે જાણવાની શક્તિ તે જ્ઞાન છે. આ બંને પ્રકારની શક્તિનું અસ્તિત્વ માત્ર આત્મ દ્રવ્યમાં જ છે. વસ્તુ સ્વરૂપ જાણવાનું એટલે કે જ્ઞાનપ્રાપ્તિનું નિમિત્ત મળતાં આપણી ચેતનાશક્તિ દ્વારા આપણને કાંઈક એ સામાન્ય બંધ થાય છે. સકુટ આકાર કર્યા વિના તથા અર્થની વિશેષતા વિના, ભાવેનું જે ગ્રહણ કરવું તેને દર્શન કહેવાય છે. આત્માના ઉપગનું પદાર્થ તરફ ઝુકવું તે દર્શન છે. (ગુજરાતી-દ્રવ્યસંગ્રહ). | દર્શન શબ્દના અનેક અર્થ છે. સમ્યગદર્શન સંબંધમાં દર્શન શબ્દ વાપરીએ ત્યારે દર્શન એટલે શ્રદ્ધા એમ અર્થ સમજાય છે; Page #113 -------------------------------------------------------------------------- ________________ સમકિત વિચાર ઇદ્રિયના વર્ણનમાં દર્શન શબ્દને અર્થ નેત્ર વડે દેખવા માત્ર થાય છે; અત્રે દર્શન શબ્દને અર્થે વસ્તુનું સામાન્ય ગ્રહણ માત્ર એ અર્થમાં દર્શન શબ્દ વપરાયેલ છે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ.” (આત્મસિદ્ધિ, ગાથા-૮) સામાન્ય બોધ થયા પછી તેના રૂપ, રંગ, અવયવ વિગેરેનો વિશેષ બંધ થાય તેને જ્ઞાન કહેવાય છે. ઉત્પત્તિને ક્રમથી આ રીતે દર્શન પહેલું છે અને ત્યારબાદ જ્ઞાન થાય છે. ચેતના વ્યાપારને ઉપયોગ કહેવાય છે એટલે વસ્તુના બેધપ્રતિ આત્માની પ્રવૃત્તિ અથવા વિષય તરફની અભિમુખતા એ ઉપયોગ શબ્દને અર્થ થયો. બીજી રીતે કહીએ તો જેના વડે આત્મા દર્શન અને જ્ઞાનનું પ્રવર્તન કરવાની અભિમુખતાવાળો થાય એ જે ચેતના વ્યાપાર તે ઉપગ કહેવાય છે. છે જીવ જ્ઞાનસ્વભાવ ને, તન્યયુક્ત, ભાખ્યું જિને, એ જીવ છે જ્ઞાતવ્ય, કર્મવિનાશકરણ નિમિત્ત જે (કુંદકુંદાચાર્ય-ભાવપાહુડ, ગાથા-૬૨) જીવ ચેતના સહિત, જ્ઞાન સ્વભાવી છે. આ પ્રકારની જીવની ભાવના કરતાં તે કર્મને ક્ષયનું નિમિત્ત બને છે. દર્શન અને જ્ઞાનની શક્તિ એ તો દર્શનાવરણીય અને જ્ઞાનાવરણીય કર્મના ક્ષોપશમ કે ક્ષયથી જીવમાં ખુલ્લી થાય છે. ખુલી થયેલ આ શક્તિને દર્શનલબ્ધિ અને જ્ઞાનલબ્ધિ કહેવાય છે. લબ્ધિવંત છવ આ લબ્ધિને દર્શન-ઉપયોગ અને જ્ઞાન-ઉપયોગ દ્વારા પ્રકાશિત કરે છે અને ત્યારે જ તે ય પદાર્થને જાણી શકે છે. લબ્ધિ (શક્તિ) હેવા છતાં ઉપગ વગર જીવ પદાર્થને જાણી શકે નહીં એટલે દર્શન અને જ્ઞાનની લબ્ધિ વડે જીવ જ્યારે Page #114 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ ઉપયોગ ૯૫ પ્રયત્ન અને પ્રવૃત્તિરૂપે બને ત્યારે જ દર્શન અને જ્ઞાનનો ઉપયોગ કહેવાય છે. - રેય પદાર્થનું ભાન થવામાં જીવન દર્શનગુણરૂપ અને જ્ઞાનગુણરૂપ યોગ્યતા જ કામ કરતી હોવા છતાં જીવને ક્રિયાશીલ પણ બનવું જ પડે છે. આ કારણે ઉપગ પ્રવર્તનમાં આત્માને સહકાર દેનાર જીવના વીર્યગુણની પણ જરૂર પડે છે. આત્મા, જેમ જ્ઞાનદર્શનથી યુક્ત છે તેમ વીર્યથી પણ યુક્ત છે. આ વીર્યગુણની સહાય વિના આત્મ-પ્રયત્ન થઈ શકતો નથી. આ રીતે આત્માના વીર્ય ગુણ વડે ચૈતન્યશક્તિનું યને જાણવામાં કરાતું પ્રવર્તન તે ઉપગ છે. ચેતનાને મૂળ સ્વભાવ માત્ર જાણવા-દેખવાને છે; એટલે કે ચેતનામાં જ્ઞાતાભાવ અને દ્રષ્ટાભાવ છે. આપણે જ્યારે આપણા સ્વભાવમાં કે અસ્તિત્વમાં હોઈએ ત્યારે કેવળ જણવા–દેખવાનું જ બને છે. બીજી રીતે કહીએ તો ચૈતન્યતા જ્યારે શેયપદાર્થના માત્ર (રાગાદિ રહિત) જ્ઞાનમાં જ વર્તે છે ત્યારે આત્મા શુદ્ધ ઉપગી કહેવાય છે, અને રાગાદિ સહિત વર્તે છે ત્યારે અશુદ્ધ ઉપયોગી કહેવાય છે. ઉપયોગ શુદ્ધિ એ જ આત્માની સ્વભાવદશા છે. જ્યારે માત્ર જ્ઞાન-વ્યાપાર હોય છે ત્યારે સમતારસ–શાંતરસ જ હોય છે. સમતારસ – શાંતરસ – ઉપશમરસ-પ્રશમરસ -એ બધા પર્યાયવાળી શબ્દ છે. - સાધકનું નિશાન શુદ્ધ ઉપગનું છે એટલે શુદ્ધ ઉપયોગના લક્ષે આપણે પ્રથમ દર્શન-ઉપયોગ અને ત્યારબાદ જ્ઞાન-ઉપગના રહસ્યમય અર્થ જાણવા અંગે વિચારણું કરીશું. () દશન-ઉપયોગ દર્શન-ઉપગને રહસમચ અર્થ સમજવા માટે હવે જરા વિસ્તારથી વિચારણા કરીએ. Page #115 -------------------------------------------------------------------------- ________________ સમકિત વિચાર પ્રથમ પ્રશ્ન એ આવે કે ઉપગનું કાર્ય શું ? તેને કે સીધે જવાબ એટલો જ કે ઉપગનું કાર્ય નિજ આત્મા અને પર-પદાર્થને જાણવું માત્ર જાણવું–તે છે. દર્શન-ઉપગમાં આત્માને આત્મતત્વને અનુભવ થાય અને પરિણામે સાધકને પ્રત્યેક જીવમાં એ જ તવ વિલસતું દેખાય. આમ આત્મદષ્ટિએ, તત્ત્વ દષ્ટિએ આત્મતત્ત્વ જાણે. જેનદર્શન મુજબ જીવો અનંત છે. સિદ્ધના જી. અનાદિ અનંત છે અને સંસારના છ પણ અનાદિ અનંત છે. સામી બાજુ ‘એગે આયા” એટલે આત્મા એક છે તેવું વિધાન પણ છે. આનો મેળ એ રીતે પડે છે કે સત્ તત્ત્વરૂપે આત્મા એક છે પરંતુ જીવાત્મારૂપે અનંત છે. સૌ પ્રથમ સાધક પોતાના આત્માને જાણે અને જે પિતાને આત્મા છે તે જ બીજા સર્વે પ્રાણીઓને આત્મા છે તેમ અનુભવે અને પરિણામે સાધકનું અંતઃકરણ આત્મીયતા એકરસ સમભાવી બને છે. બીજાને સુખ-દુઃખ થાય તેનું સાધકને સંવેદના સ્વયં અનુભવમાં આવે છે અને આત્મીયતા કે અનુકંપામાં બીજા સાથે જ્ઞાનપૂર્વકને વ્યવહાર થાય છે. સર્વાત્મમાં સમદષ્ટિ-આત્મતુલ્ય દષ્ટિ એ ઉપગ અને એ જ આત્મધર્મ. સ્વ જેવા સર્વ જીને દેખે સમાન દૃષ્ટિથી” (દશવૈકાલિક) જેવું ચૈતન્ય પિતામાં, તેવું જ સવમાં રહ્યું, એવા વિવેથી વિધે, સૌ પ્રાણ પ્રતિ વર્તવું; કેમ કે સર્વ દેહીનું, આત્મતવ એકરૂપ છે, બાહ્ય નાનાપણું તો યે, ભીતરી તવ એક છે.” પિતાના દેહમાં આત્મતિ રહેલી છે, તેવી જ રીતે પ્રત્યક્ષ જણાતાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને બે, ત્રણ, ચાર અને પાંચ ઇન્દ્રિયવાળા સર્વ જીવોના દેહમાં તે જ રીતે આત્મ Page #116 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ ઉપાગ તિ છે. કોઈ પણ દેહ ઉપર દૃષ્ટિ પડે ત્યારે તે દેહ કે શરીર ઉપર દૃષ્ટિ ન ચોટાડતાં, તે શરીરને ભેદીને તેની અંદર રહેલ આમતત્વ ઉપર દૃષ્ટિ આપતા રહેવાને અભ્યાસ દઢ થતાં, પિતાના આમાનું રટણ પણ દઢ થાય છે. અન્ય દેહમાં આત્મદર્શન રહે તેટલે વખત પિતાનો આત્મઉપયોગ કહેવાય છે. જ્યારે અન્ય શરીરમાં આત્મદર્શન થાય છે ત્યારે તે ઉપગ તે જોતિ પરથી ખસેડી પિતાની જાતિ પર સ્થિર કરવાનું સહજ રીતે બને છે. આ પ્રમાણે સર્વમાં અને પિતામાં આત્મદષ્ટિને અભ્યાસ કરતાં આત્મસ્વરૂપમાં રહેવાનું સહજ બને છે. સાધનાની અપેક્ષાએ પ્રાણીમાત્ર સાથે એક્તાનો અનુભવ એટલે દર્શન-ઉપયોગ. ઉપગમાં બધા આત્મા પ્રત્યે આત્મઔપમ એટલે પિતાના આત્મા પ્રત્યે જે ભાવ છે એ જ બીજા જીવ પ્રત્યે ભાવ રહે તે સમભાવ કે સમદર્શિતા. આત્મવત્ સર્વ ભૂતાનિ યઃ પશ્યતિ.” સર્વ ભૂતેને જે આત્મવત્ જુએ છે તે જ સાચું જુએ છે, તે જ સમ્યફ જુએ છે, એ જ છે શુદ્ધ દર્શન-ઉપગ અને એ જ છે સમકિતનું પ્રવેશદ્વાર. કરે.! આમ તાર! આત્મ તારો ! શીધ્ર એને ઓળખો. સર્વત્મમાં સમદષ્ટિ ઘો, આ વચનને હૃદયે લખે.” (શ્રીમદ્ રાજચંદ્રજી–અમૂલ્ય તત્ત્વવિચાર, (૩) જ્ઞાન-ઉપયોગ જ્ઞાન-ઉપયોગ એટલે સત્યને એના અનેક સ્વરૂપે સમગ્ર અને સર્વાગી રીતે સમજવાનો યત્ન કરે છે, અર્થાત્ વસ્તુને તેના મૂળ સ્વરૂપે, સત્ય સ્વરૂપે જાણવી-દેખવી તે. અત્રે વસ્તુ આત્મસ્વરૂપ છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૮ સમકિત વિચાર આ વસ્તુ-તવને બોધ સર્વ કેઈને એક સરખે નહિ થાય કારણ કે સાધકના કર્મો અને તેને પશમ એક સરખો હોતો નથી. દરેક જીવમાં વિવિધ પ્રકારની કર્મની અને ક્ષયોપશમની તરતમતા દેખાય છે. અત્રે પ્રાપ્ત કરવા ગ્ય આત્મતત્ત્વ છે. એટલે કર્મને ક્ષય કે ઉપશમ થયો હશે તેટલી આત્મ-દષ્ટિ વિકાસ પામે અને તેટલા પ્રમાણમાં સત્ય તત્ત્વને બોધ પરિણમે. આ રીતે અધિકારી ભેદે આત્મબંધની તરતમતા રહેવાની. દૃષ્ટિભેદના કારણે આ દુનિયાની કઈ પણ વસ્તુને જુદા જુદા રૂપે જુએ છે અને અનુભવે છે. સાધનને ઉપયોગ વિષય ઉપગ માટે પણ થાય અને આત્માને વિકાસ કરવા માટે પણ થાય. અત્રે આત્મતત્વના સત્ય સ્વરૂપનું નિશાન રાખી, આપણે વિચારણા કરીશું. જ્ઞાનને ઉપયોગ અનેકાંત અને સ્યાદવાદમાં સમાયેલ છે. અનેકાંતદષ્ટિ સત્યના આધારે ઉભી છે. સત્યના નિરુપણની પદ્ધતિ અને સત્યની શોધ બધા મહાપુરુષેની એકસરખી હોતી નથી. દરેકની ઢબ જુદી જુદી હોય છે. ભગવાન મહાવીરની સત્યપ્રકાશન શૈલીનું જ બીજુ નામ અનેકાંતવાદ છે, જેને સ્યાદવાદ પણ કહેવાય છે. “અનેકાંત એ એક જાતની વિચાર પદ્ધતિ છે. તે બધી દિશાએથી, બધી બાજુથી ખુલ્લું એવું એક માનવચક્ષુ છે; જ્ઞાનના વિચારના અને આચારના કોઈ પણ વિષયને તે માત્ર એક જ તૂટેલી કે અધૂરી બાજુથી જેવા ના પાડે છે.” (પંડિતવર્ય સુખલાલજી). " આ માટે પ્રથમ તે જૈનદર્શનની અનંત અનંત નય-નિક્ષેપ ભરેલી વાણું સમજવી જરૂરી બને છે. “અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નથનિક્ષેપે વ્યાખ્યાની છે.” જિનેશ્વર તણું વાણી જાણી તેણે જાણું છે.” (શ્રીમદ્ રાજચંદ્રજી–જિનેશ્વરની વાણ) Page #118 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ ઉપયાગ રચના જિન ઉપદેશ કી, પરમાત્તમ તીનુ કાલ, ઈનમે સખ મત રહેત હૈ, કરતે નિજ સભાલ,” ૯૯ સાથેાસાથ સર્વદર્શન, સર્વ મત, સર્વ પરપરા અને સર્વ અભિપ્રાયામાં રહેલા સાપેક્ષ સત્યને જોવા માટે ભેદ-વિજ્ઞાન જરૂરી અને છે. ભેદમાં અભેદ જોનારુ' જ્ઞાન એ ભેદાભેદને વિવેક કરનારુ વિજ્ઞાન છે. (શ્રીમદ્ રાજચંદ્રજી) આત્મા અને અનાત્માના, જડ અને ચૌતન્યના, સ્વ અને પરના ભેદ જેને સમજાય છે તેને પેાતે દેહાદથી ભિન્ન એવુ આત્માનું ભેદવિજ્ઞાનનું જ્ઞાન થાય છે. દેહ, ઇન્દ્રિયા, મન-એ સર્વના લક્ષણાથી આત્મજ્યંતિનું લક્ષણ તદ્દન જુઠ્ઠું છે અને આ ભેદ તે રીતે લક્ષણથી સમજાય છે. આવું ભેદ–જ્ઞાન અને આત્મજ્યેાતિ તે હું–એવું અભેદ જ્ઞાન, જ્યારે થાય છે ત્યારે જ આત્મવૃત્તિ થાય છે. જડ ને ચૈતન્ય અને દ્રવ્યના સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે અને જેને સમજાય છે; સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પદ્રવ્યમાં છે; એવા અનુભવના પ્રકાશ ઉલ્લાસિત થયા, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે.” (શ્રીમદ્ રાજચંદ્રજી—જડ ચેતન વિવેક) સુવણૅ –પત્થરમાંથી જેમ સુવણૅ ને, તલમાંથી જેમ તેલને, તપેલાં લેાઢામાંથી જેમ અગ્નિને, કાદવમાંથી જેમ પાણીને-દરેકને જુદા જુદા ઉપાયથી જુદાં કરી શકાય છે તેમ શરીરથી આત્માને જુદા કરવાના એટલે જાણવાના, અનુભવવાના અનન્ય અને અચૂક ઉપાય જો કાઈ હાય તા તે ભેદ-વિજ્ઞાન છે. ભેદ-જ્ઞાની શરીર- આદિ સથી પર અને ભિન્ન આત્માને જાણીને, અનુભવીને સાક્ષાત્ આત્મિક સુખના સ્વાદ લઈ શકે છે. ભેદજ્ઞાન તે જ્ઞાનીને તેજાબ કહેવાય છે; Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧ ૦૦ સમકત વિચાર એટલે કે ભેદ વિજ્ઞાન દ્વારા સ્વાભાવિક આત્મદ્રવ્ય, પ્રયાગી દ્રવ્યથી સ્વધર્મમાં લાવી શકાય છે. નદીમાં જેમ કાંકરા અને પાણી હોય છે તેમાં કાંકરાનું લક્ષણ જુદું અને પાણીનું લક્ષણ જુદું, તેમ એક જ આકાશપ્રદેશમાં આત્મા અને કર્મ રહેલ છે, છતાં બંનેનું લક્ષણ જુદું છે, તે વિવેક આવે તો અને જ્ઞાનમાં પરથી “હું” જુદે તે નિશ્ચય કરીને પતે જ્ઞાતા રહે, મન અને ઈન્દ્રિયથી આત્મા જુદે તેમ સમજે, તેને પરભાવની હૈયાતિ પિતાના સ્વાધીન સ્વભાવમાં દેખાતી નથી. આવી વિચારણા તે સુવિચારણું છે. પ્રજ્ઞારૂપ સુવિચારણા તે ભેદવિજ્ઞાન છે. શ્રીમદ્ કહે છે કે : જ્યાં પ્રગટે સુવિચારણું, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ ભેદજ્ઞાનને પામેલો એવો પ્રજ્ઞાવત જીવ પરથી ભિન્ન પિતાના આત્મ સ્વરૂપને અનુભવે છે. જીવનની કરુણતા એ છે કે ચેતનામાં સ્વભાવગત જ્ઞાતાભાવ અને દ્રષ્ટાભાવ જ હોવા છતાં અનુભવમાં ય વસ્તુના બેધ સમયે આપણને સામાન્ય રીતે રાગ, દ્વેષ અને મેહ વર્તે છે અને આપણું ઉપગને રાગ, દ્વેષ અને મહિને રંગ લાગી જાય છે. શાસ્ત્રીય ભાષામાં કહીએ તો આપણે વિભાવદશામાં પલટાઈ જઈએ છીએ અને આપણે ઉપગ અશુદ્ધ થઈ જાય છે. જ્યારે ઉપગ રાગ, દ્વેષ અને મોહની છાયાથી અનુરંજિત હાય યા વિકૃત હોય ત્યારે ઉપગ અશુદ્ધ કહેવાય છે. અશુદ્ધતા બે પ્રકારની છે : (૧) શુભ અને (૨) અશુભ. આ રીતે શુભ રાગ પણ અશુદ્ધ ઉપયોગ છે. છે આત્મા ઉપયાગરૂપ, ઉપગ દન-જ્ઞાન છે, ઉપયોગ તે આત્માતણો, શુભ વા અશુભરૂપ હોય છે, Page #120 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ ઉપયોગ ૧૦૧ ઉપગ જે શુભ હય, સંચય થાય પુણ્યતણો તહી, ને પાપસંચય અશુભથી, જ્યાં ઉભય નહી, સંચય નહીં.” (કબા આશ્રમ—દનિક ભક્તિક્રમ, પાન–૬૧) રાગ-દ્વેષ–મોહની છાયાને સ્પર્શ ન હોય, વિકારને સ્પર્શ ન હોય અને રેય વસ્તુના બોધ સમયે માત્ર જ્ઞાતાભાવ અને દ્રષ્ટાભાવ જ હોય ત્યારે જ આત્મા શુદ્ધ ઉપયોગી કહેવાય છે. * પિતાનાથી અન્ય પદાર્થોમાં જીવનો જે મૂઠભાવ, જીવનું મમત્વ, તે મોહ કહેવાય છે. મોહયુક્ત જીવ અન્ય પદાર્થોમાં રાગ-દ્વેષ પામી શ્રુભિત થાય છે. માયા, લોભ, હાસ્ય, રતિ એ ચાર તેમજ પુરુષ-સ્ત્રી-નપુંસક એ ત્રણ વિકાર તેમ સાત પ્રકૃતિ સાગરૂપ છે અને ક્રોધ, માન, અરતિ, શેક, ભચ, જુગુપ્સા એ છ ઠેષ પ્રકૃતિ છે. મેહ, રાગ, દ્વેષના નિમિત્તથી આત્માને જ્ઞાન-દર્શન સ્વભાવ વિકારસહિત ક્ષોભરૂપ, ચલાચલ વ્યાકુલ થાય છે. આ વિકારોથી રહિત શુદ્ધદર્શન જ્ઞાનરૂપ નિશ્ચય તે જ આત્માનો ધર્મ છે. “છે ધર્મ ભાવે મોહ, લોભ વિહીન નિજ પારણામને.” (કુંદકુંદાચાર્ય–ભાવ પાહુડ-ગા. ૮૩) બાહ્ય જગતમાં આપણે જ્યારે કઈ પણ વસ્તુને જોવાનું બને છે ત્યારે સાથે સાથે આપણે માનસિક કલપનાઓથી ઉત્પન્ન થયેલું, સૂક્ષમ આકારવાળું મનોમય જગત પણ સઈએ છીએ. મનોમય જગતને સર્જક અભિમાની બની, આ મનમય જગતના વિવિધ વિકારો જોઈને, ઈષ્ટ-અનિષ્ટમાં, રાગ-દ્વેષ કે હર્ષ-શેક કરી, મારું તારું માની. સ્વ-બનાવટી હિત-અહિત, શત્રુ-મિત્ર સમજી અજ્ઞાનભાવી બને છે; આ સર્વ મનોમય કાલ્પનિક જગત ઉત્પન્ન કરે છે. વળી, પાછો તેમાં જ વિલીન પણ થાય છે. આ મનોમય જગત બુદ્ધિ તથા મનના ચશ્માં દ્વારા પ્રકાશિત થાય છે. બુદ્ધિ-મન જેટલાં Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સમકિત વિચાર મલીન-અશુદ્ધ, વિપરીત તેટલું જ તેમાંથી પસાર થતું જ્ઞાન મલીન, અશુદ્ધ અને વિપરીત હોય છે. જ્યારે આપણે ભર ઊંઘમાં પડ્યા હોઈએ ત્યારે આપણું મન પરિણામ પામતું નથી, એટલે અજ્ઞાનમાં લય પામ્યું છે એમ કહી શકાય. આવી જ રીતે જાગૃત દશામાં જે મન આત્મજ્ઞાનમાં લય પામે તો રાગદ્વેષરૂપ પરિણતિ અને તેથી ઉત્પન્ન થતાં હર્ષશેક વિગેરે આપણામાં થાય જ નહીં. અજ્ઞાન મનાયોગ હોય તો જ રાગ-દ્વેષ, અભિમાન, ઈચ્છા, આશા, હર્ષ, શેક વિગેરે ઉત્પન્ન થાય છે. આ રીતે જગત દુઃખરૂપ નથી પરંતુ જીવની અજ્ઞાનતા દુઃખરૂપ છે. જૈનદર્શનની માન્યતા મુજબ મન મુગલોને પર્યાય હેવાથી જડ છે અને ઉપગ તે ચેતનને પર્યાય છે. મનગની શુદ્ધતા ભાવમનની શુદ્ધતાના આધારે છે. ભાવમનની શુદ્ધતા અગર અશુદ્ધતાને ઉદ્દભવ મેહનીય કર્મના ક્ષચક્ષપશમ-ઉપશમ કે ઉદયના નિમિરો છે. આ રીતે શુદ્ધતા-અશુદ્ધતાના આધારે ઉપગની શુદ્ધતા-અશુદ્ધતા રહે છે. આ રીતે ભેદવિજ્ઞાન અંતરમાં ઉતરે, દર્શનમોહ છૂટે ત્યારે જ સમકિતનું બીજુ પાસુ–સત્ય સ્વરૂપ-સ્પષ્ટ થાય અને સત્યની સમજણ વ્યવસ્થિત થાય છે. જ્યાં સુધી આપણે રાગ, દ્વેષ અને મેહની છાયાજન્ય વિકૃતિથી સર્વથા મુક્ત ન થઈએ ત્યાં સુધી ઉપગ કષાયની તરતમતાના પ્રમાણમાં આપણે ઉપગ આંશિક શુદ્ધ અને આંશિક અશુદ્ધ પ્રકારના હોય છે. જ્યારે કાષાયિક બળ એટલે સંકલેશનું બળ વધારે હોય ત્યારે શુદ્ધિની માત્રા ઓછી હોય અને અશુદ્ધિની માત્રા વધુ હોય છે. સંકલેશનું બળ જેમ ઘટે તેમ શુદ્ધિની માત્રા વધે અને અશુદ્ધિની માત્રા ઘટે છે. એ રીતે સંસારી જીવના એક જ Page #122 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ ઉપયોગ ૧૦૩ ઉપગમાં એક જ વખતે તરતમતાથી શુદ્ધિ અને અશુદ્ધિ-બંને અંશે હોય જ છે. આધ્યાત્મિક વિકાસ ક્રમને પાયે એ જ છે કે ઉપગની અશુદ્ધિ ઘટતી જાય અને શુદ્ધિ વધતી જાય; એટલે કે સંકલેશનું બળ ઉત્તરોત્તર ઓછું થતું જાય અને છેવટે ક્ષય થાય. અશુદ્ધિ વખતે, આત્મા સ્વભાવથી જ્ઞાન-સ્વરૂપ હોવા છતાં અજ્ઞાન કેન્ટિને આશ્રય લે છે. તે વખતે પણ “હું હોય છે પરંતુ તે મન-શરીર આદિને “હું” પણે માને અને મન તથા શરીરમાં ભાન ભલીને તે રીતે પરિણમે. સ્વપ્રમાં જેમ મન વિવિધ પ્રકારની વાસનાઈચ્છાઓને લઈને વિવિધ આકારો ધારણ કરે છે પણ જાગૃત થતાં તે સર્વ લય પામી જાય છે તેમ વ્યવહારમાં અજ્ઞાન વખતે મન વિવિધ આકૃતિઓ ધારણ કરી, હર્ષ–શેકમાં લીન થાય છે. તે જ હું” આમાં પિતે પિતામાં ભેદવિજ્ઞાન પામતા, મનની બધી કલ્પનાઓ જાણે બીલકુલ હતી જ નહિ, પાયા વગરની હતી તેવી રીતે આપ- આપ વિલય પામે છે. આ સાચા હુંવિશુદ્ધ હું-ની જાગૃતિ થતાં હ દષ્ટા-પ્રકાશક છું, સર્વ મારાથી દશ્ય તથા પ્રકાશ પામનારાં છે તે પ્રતીતિ થતાં, સર્વ માનસિક-મનમય પ્રપંચ વિલય પામે છે. હું જ્ઞાતા-દ્રષ્ટા છું.” તે પ્રતીતિ પણ એક ઊંચી વૃત્તિ છે. તે આખરી અવસ્થા નથી કારણ કે ત્યાં વિકલ્પ છે. તે પણ શાંત કરી, તેટલું પણ મન દ્વારા કરાતુ અભિમાન યા પરતંત્રપણું શાંત કરી, સ્વરૂપમાં વિશ્રાંતિ પમાય ત્યારે અને મન-વાણુના વિષયથી પાર જવાય ત્યારે તે જ શુદ્ધ સ્વરૂપ છે, તે જ સ્વભાવ રમણતા અને તે જ અભેદ સ્વરૂપ છે. “શુદ્ધ, બુદ્ધ, રૌત ઘન, સ્વયંયોતિ સુખધામ, બીજુ કહિયે કેટલું કર વિચાર તો પામ.” (શ્રીમદ્ રાજચંદ્રજી) Page #123 -------------------------------------------------------------------------- ________________ १०४ સમકિત વિચાર આ રીતે જૈનદર્શનમાં સ્યાદ્વાદ, અનેકાંત કે સાપેક્ષવાદને વ્યવસ્થિત રીતે રજૂ કરીને, વિવિધ ધર્મોમાંથી સત્યને સાર ખેંચવાની, સત્યને સાપેક્ષ દૃષ્ટિએ સમજવાની અને સમજીને પછી દષ્ટિભેદથી લડવાને સ્વદર્શન મોહ, સ્વદર્શનને દૃષ્ટિરાગ, દષ્ટિવ્યામેહ કે દર્શનમોહ છોડી, સત્યના સ્વરૂપને-શાશ્વત આત્મસ્વરૂપને આરાધવાની શીખ આપી છે. દશનાહ વ્યતીત થઈ, ઉપજ બોધ જે, હભિન્ન કેવળ તન્યનું જ્ઞાન જે. – અપૂર્વ અવસર એ કયારે આવશે ?” (શ્રીમદ્ રાજચંદ્રજી) વળી, તેઓ કથન કરે છે : “દર્શનમોહ જાય તે સત્યદર્શન સ્પષ્ટ થાય છે, સત્યની સમજણ વ્યવસ્થિત થાય છે. દષ્ટિરાગ કે. દર્શનમોહ ગયે એટલે આત્મતત્વથી જોવાની દષ્ટિ આવે જ.” આ આત્મમાર્ગને આરાધક સાધક બાહ્યા સુખ-સંસારના સુખથી–વિમુખ થાય છે અને અંતમુખી બને છે. અંતે મુખી જ અંતરાત્મા ગણાય છે. અરાગાદિક પરભાવે જુદા, હુ તો આતમરામ છું, જ્ઞાયકભાવની શ્રદ્ધા કરતો, હું તો જ્ઞાતાદ્રષ્ટા છું.” (૪) ઉ૫યોગપ્રધાન ધર્મનો મહિમા સમકિત શબ્દમાં “સમ” એટલે સાચું, સમાન અને તિ એટલે ચાહવું. સમભાવે ચાહવું કે સમભાવમાં રહેવું તેને સમકિત કહે છે. ‘ક્તિને બીજો અર્થ જાણવું થાય છે, એટલે સમકિતનો અર્થ સાચી રીતે જાણેલું જ્ઞાન. સમ્યક્દર્શનમાં ચાહનાની અનુભૂતિ અને સમ્યફજ્ઞાનમાં યથાર્થ સમજણ અને પ્રમાણભાન હોય છે. આ બંને યુગ૫૬ છે. ચાહનાની અનુભૂતિ અને આંશિક જ્ઞાન એક સાથે થતાં હોવાથી, સમકિતને યુગપદ કહ્યું છે; એમાં આત્માની અનુભૂતિરૂપી સંવેદના તે દર્શન-પર્યાય અને આમાના સત્ય સ્વરૂપની સમજણ એ જ્ઞાન-પર્યાય છે.” (મુનિશ્રી સંતબાલજી સમક્તિની સમજણ), Page #124 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ ઉપયોગ ૧૦૫ સમકિતના બે પાસાં છે (૧) દર્શન-ઉપગ એટલે આત્માની અનુભૂતિરૂપી સંવેદના અને (૨) જ્ઞાન-ઉપગ એટલે સત્ય સ્વરૂપની સમજણ. બંને પાસાંની વિશુદ્ધ અવસ્થા પ્રાપ્ત થયે સાધક અંતરાત્મા ગણાય છે. જૈનદર્શનમાં આમાનાં ત્રણ સ્વરૂપ કે ત્રણ અવસ્થાઓ બતાવેલ છે ? (૧) બહિરાત્મા : એ કે જેમાં જીવાત્મા જડ પ્રકૃતિના સંગરંગમાં નાચે છે. પહેલેથી ચોથા ગુણસ્થાનક સુધીના જીવાત્મા. (૨) અંતરાત્મા : એ કે જેમાં જીવાત્માને આત્મા અને અનાત્માના ભેદને ખ્યાલ આવે છે. બહારથી મુખ ફેરવી અંતર્મુખ થાય છે. અંતરઆત્માને યાત્રી–સતત સત્યદર્શનને પુરુષાર્થીસમકિત-પ્રવેશક. ચાથા ગુણસ્થાનકથી તેરમા ગુણસ્થાનક સુધીના સાધકે. (૩) પરમાત્મા : અધ્યાત્મની શ્રીમદ્ રાજચંદજી વચનામૃત આંક ૭૩૫ માં કથન કરે છે કેઃ “વિષમભાવમાં નિમિત્તે બળવાનપણે પ્રાપ્ત થયાં છતાં જે જ્ઞાની પુરુષ અવિષમ ઉપગે વર્યાં છે, વર્તે છે અને ભવિષ્યકાળે વર્તે તે સર્વને વારંવાર નમસ્કાર, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એશ્ચર્ય—એ જેમાં સહેજે સમાય છે એવા નિરપેક્ષ અવિષમ ઉપગને નમસ્કાર, એ જ ધ્યાન.” જેનશામાં વસ્તુનું સ્વરૂપ સમજાવવાના બે પ્રકાર છે? (૧) નિશ્ચયનય અને વ્યવહારનય. (૧) નિશ્ચયનય એટલે વસ્તુ સત્યાર્થ પણે જેમ હોય તેમજ કહેવું તે. એ રીતે નિશ્ચયનયની મુખ્યતાથી જ્યાં કથન હોય ત્યાં તેને તે સત્યાર્થ એમ જ છે” એમ જાણવું. Page #125 -------------------------------------------------------------------------- ________________ સમકિત વિચાર (૨) વ્યવહારનય એટલે કે પર વસ્તુ સાથેના સંબંધ બતાવવા માટે કથન હોય, એટલે નિમિત્ત આદિ બતાવવા માટે ઉપચારથી કથન હાય. ૧૦૬ જૈનશાસ્ત્રામાં આ મને નયાનું ગ્રહણ છે. શુદ્ધ ભાવનું સ્વરૂપ નિશ્ચય-વ્યવહારત્મક સમ્યગૢ દન-જ્ઞાનચારિત્ર સ્વરૂપ મેાક્ષમાનુ` કહેલ છે, એટલે શુદ્ધ ભાવનું નિરૂપણ એ પ્રકારથી કરેલ છે : (૧) નિશ્ચયનય (૨) વ્યવહારનય. શુદ્ધ સ્વરૂપના શ્રદ્ધાન, જ્ઞાન, ચરિત્ર નિશ્ચયનય કાટિના છે, જ્યારે જિનેશ્વર દેવ અગર તેના વચન અનુસાર પ્રવકની ભાવ ભક્તિ. વંદના, વિનય, વૈયાવૃત્ય કરનાર શુદ્ધ ભાવ વ્યવહાર છે અને મેાક્ષમાના પ્રવક માટે ઉપકારી છે. સ્વરૂપના સાધક અહિંસા આદિ મહાવ્રત, રત્નત્રયની પ્રવૃત્તિ, સમિતિ-ગુતિ પ્રવર્તના, તપ, પરિષહ સહના, દસ લક્ષણ ધર્મમાં પ્રવર્તીના આદિમાં થેાડા શુભ રાગનો અંશ છે તેા પણ આ પ્રવર્તનકારને શુભકર્મના ફળની ઈચ્છા નથી. તેનુ લક્ષ તે આગમમાં જણાવ્યા મુજબ વ્યવહાર માક્ષમાગ અનુસરવાનુ છે. પ્રવૃત્તિ તા છે જ પરંતુ તે પ્રવૃત્તિ નિવૃત્તિપ્રધાન છે. એ રીતે વ્યવહારનય શુદ્ધ ભાવ અત્રે મેાક્ષમાથી વિરાધી નથી. રાગના અંશ હાવાથી નિશ્ચયથી તે શુદ્ધ નથી તેમ છતાં પ્રશસ્ત પ્રકારને શુભ રાગ છે, જેમાં જિન આજ્ઞાનું અને આગમમાં પ્રવર્તન હાવાથી વ્યવહારનય કોટિના આ શુદ્ધ ભાવ ગણાય છે અને તે પણ આત્મકલ્યાણકારી ગણાય છે. “જે પમભક્તિરાગથી જિનવર પાંમુજને નમે, તે જન્મવેલીમૂલને વર ભાવશસ્ત્ર વડે ખશે.” (કુંદકુ દાચાય -ભાવપાહુડ, ગા. ૧૫૩) શ્રીમાન્ પૉંડિત ટોડરમલજી શ્રી માક્ષમાર્ગ પ્રકાશકમાં થન કરે છે કે જે જીવ પેાતાનું ભલું કરવા ઇચ્છે છે તેણે તેા જ્યાંસુધી Page #126 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધ ઉપયાગ સાચા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી નીચે મુજબ અનુક્રમ અંગીકાર કરવા. ૧૦૭ “પ્રથમ તેા આજ્ઞાદિવડે વા કેાઈ પરીક્ષા વડે કુદેવાદિની માન્યતા છેાડી, અરહ તદેવાદિનું શ્રદ્ધાન કરવું. કારણ કે-એનું શ્રદ્ધાન થતાં ગૃહિત–મિથ્યાત્વના તેા અભાવ થાય છે તથા મેાક્ષમામાં વિધ્ર કરવાવાળા કુદેવાદિકનુ' નિમિત્ત દૂર થાય છે અને માક્ષમાગ ને સહાયક અરહ તદેવાદિકનું નિમિત્ત મળે છે. માટે પ્રથમ દેવાદિકનુ શ્રદ્ધાન કરવું, પછી જિનમતમાં કહેલાં જીવાદિ તત્ત્વાના વિચાર કરવા, તેનાં નામ-લક્ષાદિ શીખવાં, કારણ કે એના અભ્યાસથી તત્ત્વશ્રદ્ધાનની પ્રાપ્તિ થાય છે. પછી સ્વ-પરનુ` ભિન્નપણું જેથી ભાસે તેવા વિચારા કર્યા કરવા, કારણ કે-એ અભ્યાસથી ભેદવિજ્ઞાન થાય છે. ત્યારપછી એક સ્વમાં સ્વપણું માનવા અર્થ સ્વરૂપના વિચાર કર્યા કરવા. કારણ કેએ અભ્યાસથી આત્માનુભવની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે અનુક્રમથી તેને અંગીકાર કરી પછી તેમાંથી જ કેાઈ વેળા દેવાદિના વિચારમાં, કોઈ વેળા તત્ત્વવિચારમાં, કેાઈ વેળા સ્વ-પરના વિચારમાં, તથા કાઈવેળા આવિચારમાં ઉપયાગને લગાવવા. એ પ્રમાણે અભ્યાસથી દનમાહ મંદ થતા જાય છે, અને તેથી કદાચિત્ સત્ય સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે.’ (અધિકાર નવમા-માક્ષમાર્ગનું સ્વરૂપ) સ્વરૂપસાધના અને ઉપયોગપ્રધાન ધર્મ અંગે મુનિશ્રી સંતમાલજી કથન કરે છે કે : ‘‘સ્વરૂપસાધના પ્રધાન ધર્મ માં વેદાંત, ષડૂદશ ને, જૈન, બૌદ્ધ વિગેરે દરેક પ્રાણીમાં વિલસતા ચૈતન્ય સાથે આત્મીયતા સાધવા કહે છે; તેમાં ઉપયાગ એટલે જ્ઞાનદર્શનપૂર્વક આભૌવસ્ય પર ભાર મુકાય છે. આ ઉપયોગ પ્રધાન ધર્માં તેરમા ગુણસ્થાનક સુધી હાય છે.” આત્મધર્મ તે સ્વભાવને જ સ્વધર્મ કહે છે. પર-ભાવ માત્ર રાગ-દ્વેષ, કર્મ સંગ કષાયેાથી માંડીને ધનસંપત્તિ, સત્તા ને શરીર સુદ્ધાં પર છે. જેને છેાડીને ચાલ્યા જવુ' પડે, જે કાયમ સાથે ન આવે તે પર. આવા પર એટલે જડનેા સંગ, જડની પ્રશ'સા, ને જડની પ્રતિષ્ઠા કરવાથી Page #127 -------------------------------------------------------------------------- ________________ સમકિત વિચાર આત્મા પ્રત્યે આંતર અનુસ`ધાન તૂટે છે; માટે પરિગ્રહ, પૈસા, પરિ વારવૃદ્ધિ, સત્તાપદાદિ પર વસ્તુ અને સ સારગૌરવી લેાકેાના સ ંગ, તેમની પ્રશ`સા, ચમત્કારાદિ સિદ્ધિના સંગ-પ્રશંસા સમકિતને દૂષિત કરે છે.” ૧૦૮ પેાતાના સ્વભાવની પ્રતીતિ, જ્ઞાન અને અનુભવ વર્તે એટલે કે દન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણે ગુણાની અભેદષ્ટિ હોય અને પેાતાના ભાવમાં પેાતાની વૃત્તિ વહે તે જ પરમાર્થ સમ્યસૂત્વ છે. શ્ર્વતે નિજ સ્વભાવના અનુભવ લક્ષ પ્રતિત, વૃત્તિ વહે નિજભાવમાં પરમાથે સમકિત.” (શ્રીમદ્ રાજચંદ્રજી) કુ દકુ દાચાર્ય. પ્રવચનસારની ગાથા-૧૩ માં શુદ્ધ ઉપયાગના મહિમા ગાય છે. અત્યત, આત્માત્પન્ન, વિષયાતીત, અનુપ, અનંત ને વિચ્છેદહીન છે, સુખ અહા! શુદ્ધોપચાગ પ્રસિદ્ધને’ આહ્લાદરૂપ હોવાથી અતિશમ-અત્યંત, સ્વાશ્રિત હાવાથી આત્માપન્ન, પરાશ્રયથી નિરપેક્ષ હાવાથી વિષયાતીત, સ’સારના સુખાથી તદ્ન ભિન્ન હોવાથી અનુપ, કદી નાશ નહિ પામતું હોવાથી અનંત અને સદાયે પ્રતું હાવાથી વિચ્છેદહીન-આવુ... આત્માનું સુખ શુદ્ધ-ઉપયોગના પરિણામે નિપજે છે. આવા સાધકને કાટિ કોટિ પ્રણામ અને અંતમાં પ્રાર્થના : ‘ભગવત સિદ્ધો, ત્રિજગપૂજિત, નિત્ય, શુદ્ધ નિર્જના, વર ભાવશુદ્ધિ દૈા મને દાન–જ્ઞાન ને ચારિત્રમાં.” (કુંદકુંદાચાર્ય'-ભાવપાહુડ–ગા. ૧૬૩) 5 સમાપ્ત Page #128 -------------------------------------------------------------------------- _