SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ कुणमाणो वि किरिय परिच्चयतो वि सयण-धणमोह । दितो बि दुहस्स उर न जिणइ अंधो पराणीय ॥ २२० कुषमाणो वि निविति परिच्चय तो वि सयण-धय-मोहं । दितो वि दुहस्स उर मिच्छदिछी न सिज्झइ ॥ २२१ तम्हा कम्माणीथ जेउमणो दंसमि पयइज्जा । दसणवओ हि सफलाणि हुति तव-नाण-चरणाई ॥ २२२ મહાર–કવરિં–પૂષા–ચે ભારયુ કૃતવિય' | एमेव बारसबिहे तवमि न हु कइतवे समणो ॥ २२५ આની વ્યાખ્યામાં શીલાંકે કહ્યું છે કે દર્શન વિનાની ક્રિયા નિષ્ફળ છે. આથી જ્ઞાન અને ચારિત્ર બંને સમ્યફ હોવા છતાં દર્શનને જ સમ્યક્ત્વ કહેવું એ સાર્થક છે. કારણ કે જ્ઞાન ચારિત્ર તે જ સમ્યફ થાય છે જે સમ્યકદર્શન હેય. આમ ત્રણેમાં દર્શનનું વિશેષ મહત્ત્વ હોઈ સમ્યકત્વ સંજ્ઞા દર્શનને આપવી એમાં કશું બેટું નથી. સમ્યફચારિત્ર સાથેના સંબંધને બદલે સમ્યકશ્રદ્ધાન અથવા સમ્યગૂ દર્શન સાથે સમ્યકત્વને સંબંધ થયો તે ગુણસ્થાનમાં ચોથા ગુણ સ્થાનને જે મહત્વ મળ્યું તેને કારણે હોવાની પૂરી સંભાવના. છે. તે ગુણસ્થાનથી જ જીવનમાં પરિવર્તન મનાયું છે. તે બાહ્યભિમુખતાને બદલે મેક્ષાભિમુખતા જીવનમાં આવે તેના મૂળમાં આ સમ્યકત્વ છે. આમ જ્યારે તેનું મહત્વ સમ્યગ્ગદર્શનરૂપે સ્થિર થઈ ગયું તે કાળથી સમ્યગુચારિત્રને સ્થાને સમ્યગદર્શન કે સમ્યકત્વનું મહત્વ વધ્યું. અહીં એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે ૧૪ ગુણસ્થાનને જે મહત્ત્વ ષટ ખંડાગમમાં મળ્યું છે. તે જેનાગમમાં નથી મળ્યું. તત્વાર્થમાં પણ બેધનું અનુચરણ કરી દશભૂમિ છે. ૧૪ ગુણ-- સ્થાન નથી. કાર્યગ્રંથિકેએ સર્વ પ્રથમ સમ્યફ અને સમ્યગુદર્શનનું એકીકરણ કર્યાની વિશેષ સંભાવના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001351
Book TitleSamkit Vichar
Original Sutra AuthorN/A
AuthorPanachand Bhaichand Mehta
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1993
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy