SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ કરણાનુયોગના કાણુથી સેાપાનમાં આગમ અને યુક્તિ દ્વારા પ્રાપ્ત થયેલ ખૌદ્ધિક સ્તરની તત્ત્વપ્રતીતિ આવે છે, જયારે આ ત્રીજા સેાપાનમાં આગમ-યુક્તિ અને અનુભૂતિ દ્વારા વિવિધ માગે તત્ત્વપ્રાપ્તિ થાય છે અતે આ સમક્તિના આધાર અનુભૂતિ છે. “ઓગણીસસે ને મુડતાલીશે, સકિત શુદ્ધ પ્રકાશ્યું રે, શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે, ધન્ય રે ક્રિસ આ અહે!'' – શ્રીમદ્ રાજદ્ર [ઉપરીક્ત ત્રણ કરણેાનુ વર્ણન ગામ્મટસાર જીવકાંડમાં ગુણસ્થાનાધિકારમાં તથા કર્મ કાંડમાં ત્રિકરણ ચૂલિકા અધિકારમાં વિસ્તારથી આપેલ છે. અત્રે તેા કુ-અહુ જ ટૂંકું-વિવેચન કરેલ છે. ગેામ્મટસાર ઉપરાંત લબ્ધિસાર, ભગવતી આરાધના, રત્નકરોડ શ્રાવકોધવલા. અનગારધર્મામૃત આદિ ગ્રંથામાં લબ્ધિ અ ંગેનું વિસ્તારપૂર્વકનું' વિવેચન છે, ] ચાર, Jain Education International ૫૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001351
Book TitleSamkit Vichar
Original Sutra AuthorN/A
AuthorPanachand Bhaichand Mehta
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1993
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy