SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિત વિચાર આત્મા પ્રત્યે આંતર અનુસ`ધાન તૂટે છે; માટે પરિગ્રહ, પૈસા, પરિ વારવૃદ્ધિ, સત્તાપદાદિ પર વસ્તુ અને સ સારગૌરવી લેાકેાના સ ંગ, તેમની પ્રશ`સા, ચમત્કારાદિ સિદ્ધિના સંગ-પ્રશંસા સમકિતને દૂષિત કરે છે.” ૧૦૮ પેાતાના સ્વભાવની પ્રતીતિ, જ્ઞાન અને અનુભવ વર્તે એટલે કે દન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણે ગુણાની અભેદષ્ટિ હોય અને પેાતાના ભાવમાં પેાતાની વૃત્તિ વહે તે જ પરમાર્થ સમ્યસૂત્વ છે. શ્ર્વતે નિજ સ્વભાવના અનુભવ લક્ષ પ્રતિત, વૃત્તિ વહે નિજભાવમાં પરમાથે સમકિત.” (શ્રીમદ્ રાજચંદ્રજી) કુ દકુ દાચાર્ય. પ્રવચનસારની ગાથા-૧૩ માં શુદ્ધ ઉપયાગના મહિમા ગાય છે. અત્યત, આત્માત્પન્ન, વિષયાતીત, અનુપ, અનંત ને વિચ્છેદહીન છે, સુખ અહા! શુદ્ધોપચાગ પ્રસિદ્ધને’ આહ્લાદરૂપ હોવાથી અતિશમ-અત્યંત, સ્વાશ્રિત હાવાથી આત્માપન્ન, પરાશ્રયથી નિરપેક્ષ હાવાથી વિષયાતીત, સ’સારના સુખાથી તદ્ન ભિન્ન હોવાથી અનુપ, કદી નાશ નહિ પામતું હોવાથી અનંત અને સદાયે પ્રતું હાવાથી વિચ્છેદહીન-આવુ... આત્માનું સુખ શુદ્ધ-ઉપયોગના પરિણામે નિપજે છે. આવા સાધકને કાટિ કોટિ પ્રણામ અને અંતમાં પ્રાર્થના : ‘ભગવત સિદ્ધો, ત્રિજગપૂજિત, નિત્ય, શુદ્ધ નિર્જના, વર ભાવશુદ્ધિ દૈા મને દાન–જ્ઞાન ને ચારિત્રમાં.” (કુંદકુંદાચાર્ય'-ભાવપાહુડ–ગા. ૧૬૩) Jain Education International 5 સમાપ્ત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001351
Book TitleSamkit Vichar
Original Sutra AuthorN/A
AuthorPanachand Bhaichand Mehta
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1993
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy