Book Title: Mahavir Charit Mimansa
Author(s): Dalsukh Malvania
Publisher: Ramesh Malvaniya
Catalog link: https://jainqq.org/explore/005291/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મહાવીરચરિત મીમાંસા પૂર્વાદ દલસુખ માલવણિયા Page #2 -------------------------------------------------------------------------- ________________ મહાવીરચરિત મીમાંસા (પૂર્વાર્ધ) લેખક દલસુખ માલવણિયા Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક રમેશ માલવણિયા ૮, ઓપેરા સેસાયટી અમદાવાદ-૭ પ્રથમ આવૃત્તિ, ૧૯૯૨ સર્વહક સ્વાધીન મૂલ્ય ; રૂા. ૩૬/ મુખ્ય વિતરક : પાયે પ્રકાશન નિશા પિળ રિલીફ રોડ અમદાવાદ-૩૮૦ ૦ ૦૧ મુદ્રક : ક્રિશ્ના પ્રિન્ટરી હરજીભાઈ એન. પટેલ ૯૬ ૬, નારણપુરા જૂના ગામ અમદાવાદ–૧૩ ફોન : ૦૮૪૩૯૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ મારા પરમ મિત્ર હરિવલ્લભ ભાયાણુને તેમણે પણ સંશોધનક્ષેત્રે જે પશ્ચિમપ્રેરિત શોધપદ્ધતિ આદરેલી છે, તે પરંપરા અનુસારનું પ્રસ્તુત પુસ્તક મહાવીરચરિત મીમાંસા સાદર સમર્પિત કરું છું. દલસુખ માલવણિયા Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક ઈ. સ. ૧૯૭ર માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મારું- “પ્રભુશ્રી મહાવીર સ્વામીને જીવન સંદેશ” પુસ્તક પ્રકાશિત કર્યું હતું. તે મેં સામાન્ય વાચકને સમક્ષ રાખીને લખ્યું હતું, પણ લખતી વેળાએ જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ ભ. મહાવીરના જીવનની પ્રત્યેક ઘટના વિષે સંશોધકોને નજર સમક્ષ રાખીને એક પુસ્તક લખવાને વિચાર દઢ થતું ગયો હતો. તેના પરિપાકરૂપે આ પુસ્તક વિદ્વાને સમક્ષ મૂકતા મને આનંદ થાય છે. પ્રત્યેક ઘટના વિશે તે તેના મૂળ સ્વરૂપમાં કેવી હતી, જેણે તેનું સર્વ પ્રથમ નિરૂપણ કર્યું. અને પછી તેમાં કેવાં કેવાં પરિવર્તન પરિવર્ધને થતાં ગયાં–તેની આમાં મીમાંસા છે. આમાં હું કેટલો સફળ થયે છું તે વિદ્વાને જ કહેશે. મારી મીમાંસામાં ક્ષતિઓ હોવાનો પૂરો સંભવ છે. વાચકને તે ધ્યાનમાં આવે તે મારું ધ્યાન દોરે તેવી વિનંતી કરું તે અસ્થાને નહીં ગણાય. તે જાણી મને આનંદ થશે અને બીજી આવૃત્તિને અવકાશ મળશે તે તે ક્ષતિઓ દૂર કરવા અવશ્ય પ્રયત્ન કરીશ. પ્રસ્તુત પુસ્તકનું સમર્પણ મે. ડો. હરિવલ્લભ ભાયાણીને કર્યું છે તે તેમણે સ્વીકાર્યું કે મારે માટે આનંદનો વિષય છે. તેમના જેવા સંશોધકોએ જ મને આવું લખવા પ્રેરણા આપી છે તે જાણવું તે અનુચિત નહીં ગણાય. પ્રસ્તુત પુસ્તકના પ્રકાશમાં શ્રી નવીનભાઈ શાહે રસ ન દાખવ્યો હોત તો એમને એમ અટાળામાં પડયું રહેત. તેથી તેમને અહીં વિશેષ આભાર માનું છું. ચિત્રકાર હિરેન નાનાલાલ ગજજર તથા મુદ્રક ક્રિશ્ના પ્રિન્ટરીવાળા શ્રી હરજીભાઈને આભારી છું. પ્રફ જોવામાં મારા પુત્ર રમેશે સહાય કરી તેને અહી યાદ કરું છું. પેરા સેસાયટી અમદાવાદ “તા. ૨૫-૮-૯૨ દલસુખ માલવણથા Page #7 -------------------------------------------------------------------------- ________________ સંકેતસૂચિ આવ્યા આ ચૂ આ નિ. આચા. ટી. આ નિ હ૦ આ મલય ઉત્ત આચારાંગ સૂત્ર આવશ્યક ચૂર્ણિ આવશ્યક નિર્યુક્તિ આચારાંગ ટીકા આવશ્યક નિયુક્તિ, હરિભદ્ર ટીકા આવશ્યક નિયુકિત, મલયગિરિ ટીકા ઉતરાધ્યયને મૂત્ર કલ્પ સૂત્ર ઉપૂનમહાપુરિસચરિય ત્રિષષ્ટિશલાકા પુરષ ચરિત્ર દીઘનિકાય પાલિ બૃહત્કપભાષ્ય વિશેષાવશ્યક ભાષ્ય કલ્પ ચઉ૦ ત્રિષષ્ટિ દીધ મૃ૦ વિશેષા વિ. સ્થા, સ્થાનાંગ હરિભદ્ર હરિ Page #8 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકરચિરતની માતૃકાઓનું મૂળ આચારાંગગત ઘટનાએ-૨: કલ્પસૂત્રગત ઘટનાઓ-૩; નિયુક્તિગત માતૃકા-૧ આવશ્યક નિયુÇક્તિગત માતૃકા (૨) ૭, આવશ્યક નિયુ`ક્તિગત ભ. મહાવીરચરિતની માતૃકા (૩) ૭, પઉમચરિય માતૃકા (૧) ૭. પ્રવચનસારાધાર ગત માતૃકાઓ ૧૦, વિચારસારગત માતૃકા ૧૦ (૮) સત્તરિસયઠાણ ગત માતૃકા ૧૧. ભગવાન મહાવીરના પ્રાચીન વણક પૂર્વ ભવા ૧૨-૧૩ આચારાંગ–પ્રથમ શ્રુતસ્કંધ-૧૩, સાધકના વર્ણનમાં-૧૩; ઉપદેશકના વ નમાં-૧૫; સૂત્રકૃતાંગ પ્રથમ-શ્રુત સ્કંધ-૧૮; આચારાંગ-દ્વિતીય શ્રુતસ્કંધ–૨૦; સૂત્રકૃતાગ-દ્વિતીય શ્રુતસ્કંધ ૨૧; અન્ય અંગપ્રથામાં તથા અન્યત્ર-૨૨ ૨૪૫૨ સમ્યકત્વપ્રાપ્તિ-ગ્રામચિંતક-૨૪; મરીચિ-૨૯; પરિવ્રાજકભવા ૭–૩૮; વિશ્વભૂતિ નિદાનનું દુષ્પરિણામ-૪૦; ત્રિપૃવાસુદેવ–૪૫; શેષ પૂર્વભવા-તીથ' કર-નામકર્મોના બંધ-૫૦; ભ. મહાવીરના કલ્યાણકા ભ. મહાવીરનું ફળ ગર્ભાવતણ અનુક્રમણિકા માતાને સ્વપ્ના-૬૯ ગર્ભાપહરણ કટુંબીજના જન્મનગરી ગભમાં પ્રતિજ્ઞા જન્મ અને અભિષેક નામકરણ-વ માન મહાવીર સંમતિ ૮૧ ૧-૧૧ ૧૩-૧૪ ૫૫-૬૪ ૬૫-૭૧ ૭૨-૭૩ ૭૪ ૭૫ ૭૬ ૭૭-૭૮ ૭૯ 40 Page #9 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા ૯૭–૯૯ દાન-૯૮; સંબોધન-૯૯, નિષ્ક્રમણ દીક્ષા ૯૯ દીક્ષા પછીને અભિગ્રહ ૧૦૩ છદ્મસ્થળની ઘટનાઓ : કઠોર સાધના ૧૦૪-૧૩૨ આચાળ (૯–૧૭-૨-૧૦૫; (૯.ર શય્યા ઉદ્દેશક -૧૧૫, (૯.૩) પરીષહે– ઉપસર્ગો-૧૧; (૯૪) રોગચિકિત્સા-૧૨૧; ભગવાન મહાવીરને વિહાર ૧૨૩-૧૩૨ શાલક પ્રસંગ ૧૩૩-૧૩૬૬ Page #10 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકરચિરતની માતૃકાનું મૂળ આવશ્યક નિયુક્તિદિ ગ્રન્થામાં તીથંકરચરિત સબધી માતૃકાએ મળે છે તેને આધારે જોઈ શકાય છે કે તે તે કાળે તીથ' કરચિરતની કઈ કઈ બાબતે નુ મહત્ત્વ હતું. આ માતૃકાઓ જોતાં પહેલાં આચારાંગ અને કલ્પસૂત્રનાં તીથ''કરચરતાને આધારે જોઇએ કે કઈ કઈ માતૃકા તેમાંથી ફલિત થઈ શકે છે. આચારાંગ(તૃતીયસુલિકા)માં માત્ર ભગવાન મહાવીરચરિત્ર છે, જ્યારે કલ્પસૂત્રમાં ૨૪ તીર્થંકરનાં રિતે છે. તે બન્નેમાં ચરિત આપવાનું પ્રયોજન કે આચારના નિયમોની પરપરા કયાંથી શરૂ થઈ તે બતાવવુ તે એક જ છતાં આચારાંગમાં એક જ ભ. મહાવીરનું અને કલ્પમાં બધા જ તી કરાનુ ચરિત છે તે સૂચવે છે કે કલ્પસૂત્રમાં જિનચરિતની ભૂમિકા આચારાંગ પછીની છે. જૈન ધર્મ'માં કાળચક્રની ગાઠવણી અને તેમાં થનારા યથાક્રમે ૨૪ તીર્થંકરાનીયેાજના એ ક્રમિક વિકાસ સૂચવે છે. માત્ર ભ. મહાવીર જ આ પ્રમાણે આચારના ઉપદેશ આપતા નથી પણ તેમની પૂર્વે થનારા ૨૩ તીથંકરોએ પણ આવે જ ઉપદેશ આપ્યા છે એમ કહી જૈન ધર્માંતે મનુષ્ય સ`સ્કૃતિના આદિ કાળની ઊપજ ઠરાવવાને આ પ્રયત્ન છે. આવા જ પ્રયત્ન અન્ય વૈદિક અને બૌદ્ધ ધર્માંમાં પણ દેખાય છે. પુરાણા અને મહાભારત, રામાયણમાં અને સ્મૃતિઓમાં ધર્મીને સનાતન સિદ્ધ કરવા પ્રયત્ન થયા છે અને અનેક અવતારેની અને મન્વન્તરોની કલ્પના થઈ. તે જ પ્રમાણે બુદ્ધના ચરિતગ્રન્થામાં પણ તેમની પૂર્વે અનેક મુદ્દો થયા તેમ નિરૂપણુ કરવાનો પ્રયત્ન છે. આમ આ ભારતીય ધર્માનું એક ખાસ લક્ષણ બની રહે છે. હવે આપણે આચારાંગ અને કલ્પસૂત્રમાં તીથ' કરચરિતાના નિરૂપણમાં કેટલી ઘટનાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે જોઈએ. આચારાંગમાં માત્ર ભ. મહાવીરનું જ રિત છે અને કલ્પસૂત્રમાં જો કે ૨૪ તીર્થંકરાનુ ચરિત છે. છતાં પણ તેમાં પણ મહાવીર, પા, અરિષ્ટનેમિ અને ઋષભ આટલામાં જ કાંઇક વિસ્તાર છે, બાકીમાં તે માત્ર કલ્પસૂત્ર લખાયું ત્યારે તેમને થયાને કેટલે કાળ વ્યતીત થયા. તેને જ માત્ર નિર્દેશ કરી પતાવ્યુ` છે. એટલે ઉત ચાર તીર્થંકરના જીવનચરિતમાં નિરૂપાયેલી ધટનાએ જ અહી દેવામાં આવી છે. અને આ ઘટનાને આધારે જ આગળ જઈ માતૃકાઓનુ` નિર્માણ થયુ' છે, તે સહેજે સમજી શકાશે. Page #11 -------------------------------------------------------------------------- ________________ મહાવીરચરિત મીમાંસા આચારાંગગત ઘટનાઓ (મહાવીર ચરિત) ૧. ચ્યવન આદિના નક્ષત્ર (૧૭૫) ૧૬. માતા-પિતા (પાર્થાપત્ય મરીને (વન, ગર્ભપહરણ, જન્મ, દેવકમાં પછી મહાવિદેહમાં દીક્ષા, કેવળ, નિર્વાણ) મુક્તિ (૧૭૮). ૨. કાળચક્રમાં ક્યારે વન (૧૬) ૧૭. દીક્ષા પૂર્વ દાનર (એક વર્ષ ૩. ક્યાંથી ચવન (દેવાયું) (૧૭૬) સુધી) (૧૭૯) ૪. ક્યાં ચ્યવન નગરી) (૧૬) ૧૮. દેવ દ્વારા સંબોધન (૧૦૦) ૫. માતા પિતા (પ્રથમ) (૧૭૬) ૧૯. દેવે દ્વારા દીક્ષાઉત્સવ ૬. વન સમયે જ્ઞાન (૧૭૬) શિબિકાવહન (૧૭૯) ૭. ગર્ભાપહરણ દેવ દ્વારા (૧૭૬) ૮. માતા-પિતા, નગરી (દ્વિતીય) ૨૦. દીક્ષા પ્રસંગે લેચ–ઇન્દ્ર દ્વારા ૯. ગર્ભહરણ વખતે જ્ઞાન (૧૭૬) કેશગ્રહણ (૧૭૯). ૧૦. જન્મ (૧૬) ૨૧. સિદ્ધનમસ્કાર કરી સામાયિક૧૧. દે દ્વારા ઉત્સવ આદિ અને ગ્રહણ (દીક્ષા) (૧૭૯) થિયરાભિસેય (૧૬) ૨૨. મન:પર્યાય (૧૭૯) ૧૨. નામકરણ (કારણ સાથે (૧૬) ૨૩. અભિગ્રહ (૧૭) ૧૩. પાંચ ધાતૃ દ્વારા ઉછેર (૧૬) ૨૪. વિહાર (૧૭૯) ૧૪. કામભેગે (૭૬) ૨૫. ઉપસર્ગ (૧૭૯). ૧૫. નામાન્તરે (તીર્થકર અને ૨૬. કેવળજ્ઞાન (૧૯) માતા-પિતા આદિનાં) (૧૭૭) (તે સમય, સ્થાન, આસન, તપસ્યા) 1. આમાં સ્વપ્નને નિર્દેશ નથી તે ધ્યાન દેવા જેવું છે. ૨. આ પછી પદામાં હકીકતે આવે છે તે સૂચવે છે કે તે માતૃકામાંથી લીધી છે. અહીં આવેલી ગાથાઓમાંની ૧, ૨, ૩, ૬ એ વિશેષાવશ્યક ભાષ્યમાં છે ગા. ૧૮૬૧, ૧૮૬૨, ૧૮૬૫, ૧૮૬૮. નિયુકિતમાં એક વાર તે ગાથાઓને નિયુકિત ગણી છે પણ બીજી વાર ભાષ્યની ગણી છે જુઓ મલય૦ પૃ. ૨૬૦ અને પૃ. ૨૦૩ ૩. આ પછી પણ પાછી ગાથાઓ આવે છે જે વિશેષાવશ્યકમાં છે. અને તેને નિયુક્તિમાં ભાષ્યની ગણી છે. આથી જણાય છે કે આ પણ ઉમેરણ છે. જુઓ વિશે. ગા. ૧૮૭૩થી. ગા. પત્તમાં નથી પણ કેટ્યાચાર્યમાં છે. ગા. ૧૧ વિશેષામાં નથી. વળી ગા૬ અને ૭માં સંવાદ નથી તેથી ગા9 પછીથી ઉમેરાઈ હોય એમ કહી શકાય તેમ છે. ૪. આ પછી બે ગાથા છે જેમાંની એક વિશેષાવશ્યકમાં ગા૧૮૯૯ છે. બીજી વિષે જણાયું નથી. Page #12 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરચરિતની માતૃકાઓનું મૂળ ૨૭. પ્રથમ દેવને પછી મનુષ્યને ૨૮. ઉપદેશ (જીવનિકાય અને . ઉપદેશ (૧૭૯) પાંચ મહાવ્રતને ભાવના સાથે) (૧૭૯) કપરાગત ઘટનાઓ (મહાવીર ચરિત) ૧. અવન આદિનાં નક્ષત્રો (૧). (e) સ્વખપાઠક દ્વારા ફલજ્યન ૨. કાળચક્રમાં ક્યારે (વીશ (૬૪–૭૦) તીર્થંકર પછી) (૨) (f) તેમાં તીર્થકર, ચક્રવતી, ૩. ક્યાંથી ચ્યવન (દેવાયું) (૨) બલદેવ-વાસુદેવ, માંડલિકની ૪. જ્યાં વન (૨) માતાનાં સ્વપ્ન (૭૧-૭૮) ૫. માતા-પિતા (૨) (પ્રથમ) (g) સિદ્ધાર્થ દ્વારા ત્રિશલાને ૬. ચ્યવન સમયે જ્ઞાન (૩) સ્વફલકથા (૭૯-૮૩) (a) માતાને ૧૪ સ્વપ્ન (૪-૫) (h) દેવો દ્વારા સિદ્ધાર્થની સંપત્તિ(b) પતિને સ્વનિવેદન (૬) - વૃદ્ધિ અને તેથી વર્ધમાન (c) સ્વપ્નફલ આદિ (૭ થી ૧૨) નામ રાખવાને સંકલ્પ (૮૪-૮૬) ૭. ગર્ભપહરણ દેવ દ્વારા (૮-૩૦) (a) ઇન્દ્ર દ્વારા સ્તુતિ (૧૩-૧૬) (i) ગર્ભની નિશ્ચલતા અને (b) દરિદ્રકુલમાં અવનથી માતાનું દુખ, પુન:ચલના ઈન્દ્રને ચિંતા (૧૭) (૮૦-૯૦) (૮) આશ્ચય (૧૮) (j) ગર્ભમાં સંકલ્પ–માતા-પિતા (d) હરિણેગમેષિ દ્વારા ગર્ભ જીવિત હોય ત્યાં સુધી દીક્ષા પરિવર્તન (૧૯-૩૦) નહિ. (૯૧) ૮. માતા-પિતા, નગરી (દ્વિતીય) (૨૭) ૧૦. જન્મ (૯૨-૯૩) ૯. ગર્ભહરણ સમયે જ્ઞાન (૨૯-૩૧) ૧૧. દેવો દ્વારા ઉત્સવ અને તિથ(a) દેવાનંદાના સ્વપ્નહરણ અને યરાભિસેય (૪) - ત્રિશલાનાં સ્વપનો (૩૨-૪૮) (a) બાલકનો જન્મોત્સવ નગરીમાં (b) પતિને સ્વપ્નનિવેદન (૪૯-૫૧) (૯૫–૧૦૦) (c) પતિ દ્વારા ફલક્શન અને (b) બાલકના સંસ્કારજાગરણ (પર–૫૭) (૧૦૧–૧૦૨) (d) સિદ્ધાર્થની દિનચર્યા (૫૮-૬૩) ૧૨. નામકરણ (૧૦૩) Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૩. *૧૪.. ૧૫. નામાન્તરો (તીથંકર અને માતા -પિતા આદિનાં (૧૦૪-૧૦૯) * ૧૬. માતા-પિતાનુ દેવલાકગમન– (માત્ર નિર્દેશ) (૧૧૦) ૧૭. દીક્ષાપૂર્વ ત્યાગ અને દાન ... ... (૧૧૧) ૧૮. દેવા દ્વારા સ`ખાધન દીક્ષા સંકલ્પ પૂર્વી અને પછી (૧૧૦-૧૧૨) * ૧૯. દેવા--મનુષ્યા દ્વારા દીક્ષાઉત્સવ (૧૧૨-૧૧૪) સ્વય લાચ * *૨૦. *૨૧, *૨૩. *૨૩૧ *l. ૨૯. નિર્વાણ (૧૨૩) ૩૦. દેવા દ્વારા દીવાળી (૧૨૪–૧૨૫) ૩૧. ગૌતમને કેવળ (૧૨૬) ૩૨. નવમલ્લકા આદિ દ્વારા દીવાળી (૧૨૭) ૭૩. નિર્વાણ સમકાલીન સ્થિતિ (૧૨૮–૧૩૨) ૩૪. ગુણધર આદિ સંપત્તિ (૧૩૩–) ૩૫. આયુવિભાગ (૧૪૬) ૩૬. અંતિમ સમયના ઉપદેશ (૧૪૬) ૩૭. નિર્વાણુ વીત્યે કેટલો સમય ? (૧૪૭) ૩૮. પર પરા (૨૦૧~) આ બાબતમાં સ્પષ્ટનિર્દેશ નથી. માતા-પિતાના મેાક્ષગમનની ચર્ચા કલ્પસૂત્રમાં નથી. વળી આમાં દેવે દ્વારા શિબિકાવહનની ચર્ચા નથી. વળી ઇન્દ્રે કેશ લીધાના પણ નિર્દેશ નથી. વળી માતા-પિતાને કલ્પસૂત્રમાં પાર્થાપત્ય નથી કહ્યાં એ ધ્યાનમાં રાખવુ જરૂરી છે. અને સિદ્ધુને નમસ્કાર અને પ્રતિજ્ઞાના નિર્દેશ પણ કલ્પમાં નથી. આથી જણાય છે કે આચાર અને કલ્પમાં કેટલીક હકીકતા એકખીજાથી જુદી છે, ન્યૂનાધિક પણ છે. ૧. આચારાંગમાં ઉપસર્ગી સહન કરવાના અભિગ્રહ લીધે છે. તે પ્રમાણે આમાં નિર્દેશ નથી પણ તે ઉપસર્ગો તેમણે સહન કર્યા એવા નિર્દેશ છે. ૨. આચારાંગમાં એક સાટક સાથે દીક્ષાના પ્રસ`ગ છે. દેવ આભરણાલ કાર લઈ લે છે એવા નિર્દેશ છે પણ સાટક છેડવા નિર્દેશ નથી. (a) દેવષ્ય સાથે દીક્ષા (૧૧૪).૨ (b) એક વ‘-એક માસ ચીવરધારી રહ્યા પછી અચેલ અને પાણિપાત્ર (૧૧૧) મહાવીરચરિત મીમાંસા ૨૪. વિહાર (૧૧૯, ૧૨૨) ૨૫. ઉપસગ (૧૧૬) (a) ભગવાનના ગુણાનુ વર્ણન (૧૧૭-૧૧૯) ૨૬. કેવળજ્ઞાન (૧૨૦~૧૨૧) *૨૭. Page #14 -------------------------------------------------------------------------- ________________ તીથ કચરતની માતૃકાઓનુ` મૂળ મહાવીરચરિત્રમાં આટલા વિસ્તાર કલ્પસૂત્રમાં છે પરંતુ અન્ય ત્રણ તીથ કરાનાં જે ચરિત્ર આપ્યાં છે તેને આધારે કહી શકાય કે અન્ય તીથ કર ચરિત્રમાં નીચેની ઘટનાએવુ વષઁન જરૂરી મનાયું હતું— ૧. ચ્યવન આદિનાં નક્ષત્રા (૧૪૮) ૨. ચ્યવનના કાળ, નગરી, (૧૪૯) ૩. માતા-પિતા (૧૪૯) ૪. ચ્યવનસમયનાં જ્ઞાન (૧૫૦) ૫. જન્મસમય, નામ (૧૫૧) ૬. દીક્ષા માટે દેવેા દ્વારા સખેાધન (૧૫૨) ૭. દીક્ષા, કેટલા સાથે ? (૧૫૩) ૮. ઉપસ* (૧૫૪) ૯. કેવળજ્ઞાન (૧૫૫) ૫ ૧૦. ગણધરાદિ સંધ (૧૫૬) ૧૧. આયુવિભાગ (૧૫૯) ૧૨. નિર્વાણ અનેતે વીત્યે કેટલેા સમય (૧૬ ૦) આ ચિરતાના નમૂનાને આધારે જ આગળ જઈ માતૃકાઓ નક્કી થઈ હશે અને તેમાં ઉત્તરાત્તર વધારા થતા રહ્યો છે તે માતૃકાઓના અધ્યયનથી સ્પષ્ટ થાય છે. આવશ્યકનિયુક્તિગત માતૃકાએ મૂલાચાર નામે પ્રસિદ્ધ ગ્રન્થમાં આવશ્યકનિયુક્તિ આપવામાં આવી છે. ૧ પશ્ચિમના વિદ્વાન લાયમેનનું કહેવુ' છે કે આવશ્યકનિયુ`ક્તિની વાચનામાં મૂલાચારગત વાચના પ્રાચીનતમ છે. એ બાબતની પુષ્ટિ તીથ કરેાની માતૃકા અથવા તા તીથ``કરચરિતમાં ચ'વાની સાધારણ ખાતા વિષેનો વિચાર કરીએ તે સિદ્ધ થઈ શકે છે. મૂલાચારગત આવશ્યક નિયુક્તિમાં એ માતૃકાઓને સ્થાન મળ્યુ જ નથી. પણ શ્વેતામ્બરસ'મત આવશ્યક નિયુ^ક્તિ જેની ચૂણિ વગેરે ટીકાએ એક પછી એક લખાઈ છે તેમાં આ માતૃકાઓને નિર્દેશ સવપ્રથમ મળે છે તે સૂચવી જાય છે કે પ્રાચીનતમ વાચનામાં તેને સ્થાન હતું નહિ અને પછીને કાળે તેની વાચનામાં જે વૃદ્ધિ થઇ તેમાં આ પ્રકરણ ઉમેરવામાં આવ્યું છે. એટલે હવે તેને આધારે અહી` માતૃકાઓની ચર્ચા કરવી ઉચિત છે. આવશ્યકનિયુક્તિની માતૃકાએ (૧) આચારાંગ અને કલ્પસૂત્ર પછી આવશ્યકનિયુ`ક્તિ આદિમાં જે માતૃકાએ છે તે જોઇ એ જેથી તીઅે કર ચિરતમાં ક્રમે કરી ઘટનાવ નમાં કેવી વૃદ્ધિ થઈ છે તે જણાઈ આવશે. અહીં વિશેષાવશ્યકમાં જે આવશ્યકનિયુક્તિ અંતર્હિત છે, પ્રથમ તેને આધારે માતૃકાએ આપવી એટલા માટે ઉચિત છે કે તે આવશ્યકનિયુĆક્તિની સર્વાધિક પ્રાચીન ટીકા છે--તેમાં પ્રથમ આ ગાથા છે—જેમાં માતૃકા આપવાની પ્રતિજ્ઞા કરવામાં આવી છે. ૧. પડાવયકાધિકાર સાતમેા, મૂલાચાર પૃ. ૩૯૨. Page #15 -------------------------------------------------------------------------- ________________ * उभचरिताधिकारे सन्वेसिं जिणवराण सामण्णं । संबोधणाति वोत्तु वोच्छिति पत्तेयमसभस्स ॥ १९८॥१६३६॥ આમાં પ્રતિજ્ઞા કરવામાં આવી છે અને ગણાવ્યાં છે તેથી તેમાં નીચેની માતૃકા અર્થાત્ બધા જિનવરોની સાધનાદિ સામાન્ય હકીકતા અહીં આપવાની પછીની ગાથાઓમાં તે સાધનાદિ સિદ્ધ થાય છે. ૧. સ`એધન ૨. પરિત્યાગ = દાન ૩. કેટલા સાથે દીક્ષા ૪. ઉપધિ ૫. કુલિંગ (અન્યલિંગ કે કુલિંગ ૬. ગ્રામાચાર ૭. પરીષહુ ૮. જીવની ઉપલબ્ધિ ૯. શ્રુતલાલ ૧૦. પ્રત્યાખ્યાન ૧૧. સયમ મહાવીરચરિત મીમાંસા ૧૨. છદ્મસ્થકાલ ૧૩. તપસ્યા ૧૪. જ્ઞાન(કેવળજ્ઞાન)તે ઉત્પાદ ૧૫. (શિષ્યાદિતા) સંગ્રહ ૧૬. તીઅે ૧૭. ગણ ૧૮. ગણધર ૧૯. ધર્માંપાયના દેશક ૨૦. પર્યાય (આયુ) ૨૧. અંતક્રિયા (નિર્વાણુ) ૨૨. નિર્વાણુપૂર્વાં તપ આવશ્યકનિયુક્તિની આ માતૃકાઓમાંથી પ્રાયઃ એવી એક પણ નથી જેની સૂચના આચારાંગ અને કલ્પસૂત્રના તીથ કરચરિતામાંથી ફલિત ન થતી હોય. ભેદ એટલો છે કે આમાંની ઘણી માતૃકાએ એવી છે જેનું વર્ણન બધા તીકો માટે આવશ્યકનિયુ^ક્તિમાં જરૂરી મનાયું છે પણ આચારાંગ-કલ્પસૂત્રમાં બધા તીર્થંકરા વિષેની આ બધી હકીકતે આપવામાં આવી નથી. આથી કહેવુ પડે છે કે આચારાંગના મહાવીરચરિત અને કલ્પસૂત્રનાં મહાવીર, ઋષભ, અરિષ્ટનેમિ અને પાશ્વ ચરિતમાં અપાયેલ હકીકતાને આધારે જ આ માતૃકાઓનું નિર્મા થયુ` છે. એટલે કે આવશ્યકનિયુ`ક્તિના કાળ સુધીમાં એમ પર ંપરા સ્થિર થઈ હતી કે કોઈ પણ તીથંકરનુ ચરિત આપવું હોય તેા તેમાં આટલી હકીકતાના નિર્દેશ તો થવા જ જોઈ એ. આથી જે કલ્પસૂત્રમાં ખૂટતું હતુ. તેની પૂર્તિ કરી લેવાની સૂચના આવશ્યકનિયુક્તિમાંથી મળી જાય છે. અહીં વિશેષા.તી સ્નાપતટીકાયુક્ત આવૃત્તિનો ઉપયોગ કર્યાં છે. આ. મલયગિરિની ટીકામાં આ પ્રકરણ ગા. ૨૩૦ થી શરૂ થાય છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરચરિતની માતૃકાઓનું મૂળ આવશ્યકનિયુક્તિગત માતૃકા (૨) તીર્થકરચરિતની માતૃકાઓ આગળ જણાવવામાં આવી છે. પરંતુ એક બીજા પ્રકારની માતૃકા પણ આવશ્યકનિયુક્તિમાં મળે છે. અને તે જિન = તીર્થંકર, ચક્રવતી અને વાસુદેવ એ ત્રણનાં સંમિલિત ચરિતની. અર્થાત એમ કહી શકાય કે માત્ર તીર્થકરોની જ નહિ પણ જ્યારે તેમની સાથે અન્ય ઉત્તમ પુરુષોની પણ કલ્પના કરવામાં આવી ત્યારે તેમનાં ચરિતેના નિરુપણ માટે જે માતૃકા બની તે આ હતી. (આવનિ. ગા. ૨૯૪ વિ. ગા. ૧૭૩૯) ૧. વર્ણ ૫. આયુ ૨. પ્રમાણ ૬. નગર ૩. નામ ૭. માતા-પિતા ૪. ગોત્ર ૮. પર્યાય ૯. ગતિ આવશ્યકનિયુક્તિગત–(ભગવાન મહાવીરચરિતની) માતૃકા (૩) આવશ્યકનિયુક્તિમાં ભગવાન મહાવીરચરિતની માતૃકાઓ આપવામાં આવી છે તે આ પ્રમાણે છે. (ગા. ૩૪૧, વિ. ગા. ૧૮૨૨) – ૧. સ્વનિ ૮. ભીષણ ૨. અવહાર ૯. વિવાહ ૩. અભિગ્રહ ૧૦. અપત્ય ૪. જન્મ ૧૧. દાન ૫. અભિષેક ૧૨. સંબોધન ૧૩. નિષ્ક્રમણ છે. સ્મરણ આની તુલના કલ્પસૂત્રગત અન્ય તીર્થકરચરિતની સાથે કરવામાં આવે તે મૂળમાં માતૃકાઓ કેટલી હશે તેને આ છે ખ્યાલ આવી શકે છે. પઉમચરિયની માતૃકાઓ : હવે “વમવરિjમાં (૨૦ મો ઉદેશ) જે માતૃકાઓ છે તેની સૂચી જોઈએ. પદ્મચરિતમાં પણ આવી સૂચી ૨૦ મા પર્વમાં છે. આમાં કેવલ તીર્થકર જ નહીં, પણ ચક્રવતી આદિને પણ સાંકળી લેવામાં આવ્યા છે. આવી સંકલન કલ્પસૂત્રમાં નથી તે ધ્યાનમાં રાખવું જરૂરી છે. ૧. પાછરિતમાં પણ આવી સૂચી ૨૦ મા પર્વમાં છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ મહાવીરચરિત મીમાંસા “પઉમચરિયરમાં માતૃકાઓ આ પ્રમાણે છે. ૧. તીર્થકરના નામ (૨૦-૪-) ૨. * દેવપૂર્વભવની નગરી (૨૦-૭-) ૩. દેવપૂવભ (૨૦-૧૨-) ૪. દેવપૂર્વભવના ગુરુઓ (૨૦૧૭-) ૫. દેવભવ જ્યાંથી ચ્યવન (૨૦-૨-) ૬. જન્મનગરી (૨૦-૨૬-) ૭. માત-પિતા ૮. નક્ષત્ર પ્રત્યેક તીર્થકરની આ હકીકત ૯. જ્ઞાનવૃક્ષ | એકસાથે ગણાવી છે. ૧૦. નિર્વાણસ્થાના ૧૧. રાજ્યઋદ્ધિ (૨૦૫૩–) કણચક્રવતી અને કણસામાન્ય ૧૨. દેહવર્ણ ! રાજા અને કોણે રાજ્ય ને કયું.) ૧૩. નિર્વાણકાલનું અંતર (૨૦૦૩) ૧૪. તીર્થકરોની અને કુલકરની ઊંચાઈ (૨૦-૯૩) ૧૫. , , , આયુ (૨૦૦૯) ૧૬. તીર્થકર ગાળામાં ચક્રવતી અને તેમના પૂર્વજો (૨૦૧૦-) ૧૭. વાસુદેવ (૨૦-૧૬૯-) ૧૮. બલદે (૨૦-૧૮૮-) ૧૯. પ્રતિવાસુદે (૨૦-૨૦૧–) તીર્થકર આદિને અહીં “મહાપુરુષ' સંજ્ઞા આપવામાં આવી છે. (ર૦૧૬૭). આચારાંગ અને કલ્પસૂત્રમાં ઉપરના નં. ૨, ૩, ૪, ૧૧, ૧૨, ૧૪ ત્યાદિ વિષે કશું સૂચન નથી. તે સૂચવે છે કે પઉમરિયમાં આ હકીકતો વધારાની આપવામાં આવી છે. તેથી એમ પણ કહી શકાય કે આચારાંગ–કલ્પસૂત્રના પ્રસ્તુત અંશ પછીની રચના પઉમરિય છે. આવશ્યકનિયુક્તિ (૧) માં અપાયેલ માતૃકાઓ કરતાં પણ આમાં વિશેષતા છે. આવશ્યકનિયુક્તિ (૧) માં આમાંની નં. ૨, ૩, ૪, ૯, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૬, જોવા મળતી નથી. અંતિમ ત્રણ વિષે આવશ્યક નિયુક્તિમાં અન્યત્ર ચર્ચા » દેવલેકમાંથી બધા તીર્થકરે જન્મતા હોઈ તે પૂર્વ ભવ અહીં અભિપ્રેત છે. તેનું પારિભાષિક નામ “દિચરમભવ” એવું છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ -તીર્થકરચરિતની માતૃકાઓનું મૂળ છે જ પણ પઉમરિયમાં મહાપુરુષોને સંકલિત કરી માતૃકાઓ છે–એ તેની વિશેષતા જાણવી જોઈએ. આથી કહી શકાય કે આવશ્યકનિયુક્તિ (૧) કરતાં પઉમચરિયમાં માતૃકાઓને વિકાસ સ્પષ્ટ છે. - હરિવંશમાં (સગ ૬૦) પણ આવી માતૃકાઓ છે. તિલેયપણુત્તિગત માતૃકાઓ : તિયપત્તિમાં “સાપુરા ૬૩ ભરતક્ષેત્રમાં થાય છે તેમ જણાવ્યું છે. (૪-૫૧૦) અને પછી તે ૬૩ ના નામે પણ આપી દીધાં છે. ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવતી, ૯ બલદેવે ૯ નારાયણ (વાસુદેવ) અને ૯ પ્રતિશત્રુ (પ્રતિવાસુદેવ) એમ કુલ ૬૩ છે. ઉપરાંત (૪.૫૧૧) તીર્થકર કાળમાં ૧૧ રુદ્રો થાય છે એ પણ *ઉલ્લેખ છે. (૪-૫ર૦-પ૨૧). આ પછી તીર્થકરોની માતૃકાઓનું નિરૂપણ છે. (૪૫૨૨ થી ૪૧૨૮૧). તે આ પ્રમાણે– (૧) દેવભવથી વન (૨) માતા-પિતા (૩) જન્મનક્ષત્ર-તિથિ (૪) જન્મનગરી (૫) વંશ-કુલ (૬) જન્મકાલઅંતર(ઉત્પત્તિ) () આયુ (૮) કુમારકાલ (૯) ઉત્સધ (૧૦) વર્ણ (૧૧) રાજ્યકાલ (૧૨) ચિહ્ન (૧૩) ચક્રવતી (૧૪) વૈરાવ્યનું કારણ (૧૫) દીક્ષાનગરી (૧૬) તિથિ-નક્ષત્ર, સ્થાન દીક્ષાનું અને દીક્ષાપૂર્વ તપસ્યા (૧૭) દીક્ષાના સાથીની સંખ્યા (૧૮) દીક્ષાને સમય (રાજ્યકાળ અથવા કુમારકાળ) (૧૯) પારણું (૨૦) છાસ્યકાળ (૨૧) કેવળજ્ઞાન-નક્ષત્ર-તિથિ-નગરી (૨૨) કેવલજ્ઞાનનું અંતર (ઉત્પત્તિ સમયે થનારી ઘટનાઓ) (૨૩) સમવસરણું (માનસ્તંભ, સ્તૂપ) (૨૪) અતિશય (૩૪) (૨૫) કેવલજ્ઞાન–વૃક્ષાદિ મહાપ્રાતિહાર્યાં (આઠ) (૨૬) યક્ષ-યક્ષિણી (૨૭) કેવલીકાલપ્રમાણુ (૨૮) ગણધર પ્રધાનગણધર (ર૯) ગણધર ઋદ્ધિ (૬૪) (૩૦) ઋષિ (૩૧) સંધ (૭) પૂર્વધર આદિ (૩૨) આર્ય સંખ્યા, પ્રધાન આર્યો (૩૩) શ્રાવક (૩૪) શ્રાવિકા (૩૫) મુક્તિ, કેટલા સાથે , તિથિ-નક્ષત્ર, સ્થાન (૩૬) અગઅવસ્થાકાલ–સૂક્તિપૂર્વ (૩૭) આસન, મુક્તિપૂર્વનું (૩૮) અનુબદ્ધકેવલી સંખ્યા (૩૯) અનુત્તરમાં જનારા શિષ્ય (૪૦) સિદ્ધિ જનારા સાધુ (૪૧) કેવલજ્ઞાન થયું અને પછી મુક્તિ જનારા શિષ્યો (૪૨) દેવલોક જનારા શિષ્ય (૪૩) મુક્તિકાલનું અંતર (૪૪) તીર્થ પ્રવર્તનકાળ (૪૫) ધર્મબુચ્છિત્તિ.૨ ૧. અહીં મુખ્ય શ્રાવક-શ્રાવિકાનાં નામની સૂચના નથી તે ધ્યાનમાં લેવાની બાબત છે. ૨. ઉપરની બાબતોને નકશો રચી તિલેયપત્તિના બીજા ભાગને અંતે સંપાદક નિર્દેશ કર્યો છે પૃ. ૧૦૧૩. ત્યાં સંખ્યા ૫૦ છે તેનું કારણ એ છે કે અહી મેં કેટલીક બાબતને એકસાથે લીધી છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ આ પછી ચક્રવતી' આદિની હકીકતા આવે છે. આ તિલેાયપણુત્તિગત તીથ કરમાતૃકાની અન્ય સાથે તુલના કરીએ તો વધારે વિસ્તૃત છે જે સૂચવે છે કે તે પઉમરિયથી પછીની છે. પ્રવચનસારાદ્ધારગત માતૃકાઓ : વિક્રમની ૧૩ મી શતીથી પૂર્વમાં થનાર આચાય તેમિચન્દ્રે પ્રવચનસારાદ્વારની રચના કરી છે. તેમાં તીથંકરચરિતની માતૃકાએ આપવામાં આવી છે. વિચારસાર પ્રકરણ અને આમાં કેટલાક વિષયા એવા છે જે એકબીજામાં મળતા નથી તેની યાદી આ. આન'દસાગરે પ્રવચનસારાદ્વારની પ્રસ્તાવનામાં આપી છે. પ્રવચનસારાહારમાં નીચે પ્રમાણે માતૃકા મળે છે. (દ્વાર છ–૪૫) ૧. નામ ૨. પ્રથમ ગણધરનામેા ૩. પ્રવ્રુતિની નામા ૪. તીર્થંકરલબ્ધિનાં કારણો ૫. માતા-પિતા ૬. માતા-પિતાની ગતિ છે. એકકાલિક સખ્યા ૮. ગુણધર સંખ્યા ૯. મુનિ સ`ખ્યા ૧૦. શ્રમણી સંખ્યા ૧૧. વૈક્રિયલબ્ધિધારી આદિ ૧૨. શ્રાવક સંખ્યા ૧૭. શ્રાવિકા સખ્યા ૧૪. યક્ષ ૧૫. જિનદેવી (યક્ષિણી) મહાવીર ચરિત મીમાંસા; ૧૬. તનુમાન ૧૭. વ ૧૮. વ્રતપરિવાર ૧૯. સર્વાયુ ૨૦. મુક્તિગમન પરિવાર ૨૧. નિર્વાણસ્થાન ૨૨. જિનાંતર ૨૩. જિન-ચક્રિઆદિના કાળ, શરીર માન, સર્વોયુ ૨૪. તીવિચ્છેદકાળ ૨૫. મહાપ્રાતિહાય (૮) ૨૬. અતિશય (૩૪) ૨૭. નિષ્ક્રમણ તપ ૨૮. જ્ઞાતપ ૨૯. નિર્વાંતપ આ સૂચી તિલાયપણુત્તિ કરતાં સક્ષિપ્ત છે એ બન્નેની તુલના કરવાથી જણાઈ આવે છે. વિચારસારગત માતૃકાઓ : વિક્રમની ૧૪મી શતીમાં થનાર પદ્યુમ્નસૂરિએ વિચારસાર પ્રકરણમાં નીચેની માતૃકાએ આપી છે (દ્વાર ૧૧ થી પ૦ તથા ૯૪-૯૬, ૧૦૬-૧૧, ૧૧૪-૧૧૭ * આચાય સિદ્ધસેને સ. ૧૨૪૮ માં આની વૃત્તિ રચી છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરચરિતની માતૃકાઓનું મૂળ (૧) તીર્થકર નામે (૨) પૂર્વભવો (૩) અંતિમદેવભવ (૪) જન્મનગરી (૫) માતા-પિતા (૬) માતા–પિતાની ગતિ (૭) સ્વપ્ન (૮) બિમારીનું કાર્ય (૯) અભિષેક (૧૦) જન્મનક્ષત્ર, રાશિ, (૧૧) લાંછન (ચિહ્ન) (૧૨) વર્ણ (૧૩) જન્માતિશય (૧૪) દેહમાન (૧૫) કુમાર–રાજ્ય કાલ (૧૬) વરવરિકાદાન (૧૭) લેકાંતિક દેવ દ્વારા સંબોધન (૧૮) દીક્ષા સમયે સાથી (વ્રત પરિવારો અને લિંગ (૧૯) દીક્ષાશિબિકા (ર૦) દીક્ષાકાલીન અવસ્થા (૨૧) વ્રતકાલ (૨૨) વ્રતસ્થાન (૨૩) વ્રતતપ (૨૪) પ્રથમ પારણું (૨૫) પ્રથમ દાતા (૨૬) છદ્મસ્થકાલ (૨૭) જ્ઞાનતપ (૨૮) જ્ઞાનોત્પત્તિ સ્થાન (૨૯) જ્ઞાનવૃક્ષ (૩૦) જ્ઞાનોત્પત્તિઅતિશયો (૩૧) સમવસરણ (૩૨) પ્રીતિ દાન (૩૩) ગણધરનામ (પ્રથમના) (૩૪) ગણધર સંખ્યા (૩૫) સાધુ સંખ્યા (૩૬) પ્રવતિની સંખ્યા (૩૭) સાધ્વી સંખ્યા (૩૮) સર્વ સાધુ–સાવી સંખ્યા (૩૯) પ્રથમ શ્રાવકો (૪૦) શ્રાવક સંખ્યા (૪૧) શ્રાવિકા સંખ્યા (૪૨) યો (૪૩) યક્ષિણી (૪૪) ક્ષતપ (૪૫) મોક્ષકાલના સાથી સાધુ (૪૬) મોક્ષસ્થાન (૪૭) મેક્ષસમય વેલા) (૪૮) કલ્યાણનક્ષત્રો (૪૯) મોક્ષ સંસ્થાન (૫૦) કલ્યાણક્તપ (૫૧) જિનાંતર (પર) તીર્થવિચ્છેદકાળ (૫૩) મહાપ્રાતિહાર્ય આમાં અને તિલેયપન્નત્તિ ગત માતૃકાઓમાં લગભગ સમાનતા છે એમ કહી શકાય. સત્તરિયઠાણ” અથવા “સપ્તતિશત સ્થાનગત માતૃકાએ શ્રી સંમતિલકસૂરિ રચિત માતૃકા વિષેને સ્વતંત્ર ગ્રંથ સત્તરિયઠાણ છે. તેની રચના સં. ૧૩૮૭માં થઈ છે. આમાં તીર્થકરો વિષે બધી, વળી ગ્રંથના નામ પ્રમાણે ૧૭૦ બાબતોનો સમાવેશ છે. તેથી માનવું રહ્યું કે આમાં સૌથી વધારે બાબતે સંઘરવામાં આવી છે. સંપાદકે પ્રારંભમાં કેષ્ટકમાં એ ૧૭૦ બાબતે આપી દીધી છે. તેથી અહીં તેનું પુનરાવર્તન જરૂરી નથી. પણ જે કેટલીક નવી હકીકતો ઉમેરેલી જોવા મળે છે તેમાંથી કેટલીકન નેંધ લેવાથી આની વિશેષતા જણાઈ આવશે–પૂર્વભવોની નગરી આદિ, પૂર્વભવના ગુરુ, પૂર્વભવનું આયુ, ગર્ભસ્થિતિ, જન્મદેશ, ફણ સંખ્યા, લક્ષણ (ચિહ્ન નહીં પણ ૧૦૮), વર્ણ અને રૂપનું પાર્થક, આહાર, વિવાહ, દીક્ષારાશિ, લોચમુષ્ટિ, દેવદૂષ, પ્રથમ, દાતાની ગતિ, અભિગ્રહ, પ્રમાદકાળ, ઉપસર્ગ, ભક્તનૃપ, નામ, આદેશ, વસ્ત્રવણું, પ્રસિદ્ધજિને, આશ્વર્ય આદિ. Page #21 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરને પ્રાચીન વર્ણ કે શ્રમણ ધર્મના નાયક, તીર્થંકરનાં વર્ણનમાં જે કેટલાંક વિશેષણ વપરાયાં છે તેમાંનાં સર્વસાધારણ છતાં કેટલાંક તે તે શ્રમણ સંપ્રદાયમાં વિશેષ ગ્રાહ્ય બન્યાં અને તેમ બનતાં અન્ય સંપ્રદાયમાં તેવાં વિશેષણોનો ઉપયોગ કમે હાસને પામ્યા એમ દેખાય છે. આ હકીક્તની પુષ્ટિ ભ. મહાવીર માટે વપરાતા વર્ણકે ઉપરથી પણ ફલિત થઈ શકે છે. પ્રસ્તુતમાં તે ભ. મહાવીર વિશે કાળક્રમે કેવાં કેવાં વિશેષણ વપરાયાં અને તેમાંથી કાળક્રમે કેટલાંક નામ જેવાં બની ગયાં તેની તારવણી કરવાનું ધ્યેય રાખ્યું છે. અરિહંત, અહંત, બુદ્ધ, જિ. વર, મહાવીર, તથાગત, આ બધા મૂળે તે કોઈ પણ એક જ સંપ્રદાય સાથે સંબદ્ધ હોય એવા નથી, પરંતુ સામાન્ય શબ્દ છે જેનો ઉપયોગ ગમે તે સંપ્રદાયના પુરુષ માટે થતો. પરંતુ કાળક્રમે આ શબ્દો જાણે કે શ્રમણોને ઇજા હોય એવા બની ગયા. અરિહંત કે આત શબ્દો ભ. બુદ્ધ કે મહાવીર પહેલાં પણ વપરાશમાં હતા. પરંતુ તે બન્નેના થયા પછી એ શબ્દો બ્રાહ્મણ–કે વૈદિક પરંપરાના કોઈ પણ આરાધ્ય માટે સામાન્ય રીતે વપરાતા નથી. તે જ રીતે બુદ્ધ શબ્દ કેઈ પણ જ્ઞાની માટે વપરાતો પરંતુ ભ. ગૌતમ બુદ્ધના થયા પછી એ શબ્દ તેમના વિશેપનામ જેવો બની ગયો અને ભ. મહાવીર માટે તે શબ્દ વપરાવા છતાં પછીના કાળે તે શબ્દથી તેમને બોધ થઈ શકતું નથી. વીર કે મહાવીર એ શબ્દો પણ સર્વસાધારણ છે, પરંતુ તે કાળક્રમે ભ. મહાવીરના નામ જેવા બની ગયા. જિન શબ્દની વપરાશ પણ સર્વ શ્રમણમાં સાધારણ હતી. બુદ્ધ, ગોશાલક કે અન્ય શ્રમણાના નાયકે માટે એ “જિન” શબ્દ સાધારણ હતું. પરંતુ ભ. મહાવીર માટે તે વિશેષ વપરાતે થયે તેથી તેમના અનુયાયી જેન તરીકે વિશેષ પ્રસિદ્ધ થયા. બૌદ્ધોનો પરિચય પણ “જૈન” શબ્દથી લાંબા કાળ સુધી અપાતો હતો પરંતુ આજે “જૈન” કહેવાથી માત્ર ભ. મહાવીરના અનુયાયીઓને જ બોધ થાય છે. તે જ પ્રમાણે “તથાગત’ શબ્દ પણ સાધારણ હતું તે ભ. બુદ્ધ માટે વિશેષનામ જેવો બની ગયે, આ હકીકત છે. આમ શબ્દોના અર્થને સંકેચ કાળક્રમે થયા કરે છે. આ સંદર્ભમાં અહીં ભ. મહાવીરને અપાતાં વિશેનો વિચાર કરવાનું ગ્ય માન્યું છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના પ્રાચીન વ કે આચારાંગ—પ્રથમ શ્રુતસ્કંધ તીથકર મહાવીર વિશેની પ્રાચીનતમ સામગ્રી આચારાંગના પ્રથમ શ્રુતસ્ક છે. તેમાં પ્રારભનાં અધ્યયામાં તેમણે આપેલા ઉપદેશનું સંકલન છે અને અંતિમ અધ્યયનમાં તેમણે કરેલ સાધનાનુ ચિત્ર છે. આ બેને આધારે તેમના સાધકજીવનના વન પ્રસંગે અને ઉપદેશકજીવનના વનપ્રસ ંગે તેમને વિશે આચારાંગના સકલલિયતાએ કેવાં કેવાં વિશેષણો વાપર્યા છે. તેને વિચાર અહીં કરવે છે. ૧૩: સાધના વર્ણનમાં સાધનાકાળમાં ભગવાન મહાવીર પોતાને ભિક્ષુ' – ભિક્ષુ કહેતા એવે સ્પષ્ટ નિર્દેશ મળે છે. (૯. ૨. ૧૨). તેમના કુળને પરિચય આપતા નિર્દેશ ‘નાયપુત્ત’ (૯. ૧. ૧૦) કે ‘નાયસુય' (૯. ૧. ૧૦) એમ મળે છે, જે તેમને નામદક ખની ગયા છે. આથી તેએ જ્ઞાત કે જ્ઞાતૃ કુળના હતા તેમ જાણી શકાય છે. માત્ર ‘gf' (૯. ૧; ૯, ૨૦) એવુ' વિશેષણુ પણ જોવા મળે છે, જે શ્રમણામાં જે સાધક હાય તેને માટે સામાન્યરૂપે વપરાય છે. આચારવંત પુરુષોને ‘માહણુ' – બ્રાહ્મણ કહેવાનું શ્રમણા પસંદ કરતા તેની સાક્ષી બૌદ્ધ ધમ્મપદ અને જૈનાનુ ઉત્તરાધ્યયન આપે છે. ધમ્મપદમાં ‘બ્રાહ્મણવર્ગી’ (૨૬)માં ભ. મુદ્દે બ્રાહ્મણુ કાણુ કહેવાય તેની વિસ્તૃત વ્યાખ્યા આપી છે. તે પ્રમાણે વણુ` કે જન્મથી નહિ પણ ગુણથી શ્રાહ્મણુ કહેવાય તે તેમને અભિપ્રેત છે. એ જ પ્રમાણે ઉત્તરાધ્યયનમાં પણ જાતિથી બ્રાહ્મણની અપેક્ષાએ મુનિને વધારે મહત્ત્વ અપાયુ છે, અને જાતિવાદને નિરાસ કરી તપ અને અન્ય સદાચારયુક્ત ચાંડાલ મુનિનુ' જાતિથી બ્રાહ્મણ કરતાં વધુ મહત્ત્વ સ્વીકારાયું છે. એટલુ` જ નહિ પણ સાચા આધ્યાત્મિક યજ્ઞનું સ્વરૂપ શુ હેવું જોઈએ તેની પણ ચર્ચા છે (ઉત્ત॰ અ. ૧૨). અને ધમ્મપદની જેમ જ સદાચારીને જ અમે બ્રાહ્મણ કહીએ છીએ, જન્મથી કાઈ બ્રાહ્મણુ એવુ` કહી શકાય નહિ – આ વસ્તુ સ્પષ્ટ કરવામાં આવી છે (ઉત્ત૦ ૨૫). આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધનું નામ છે ‘બ્રહ્મચ’. આમાં શ્રમણાને આચરવાના ધર્માંતા ઉપદેશ છે. આથી બ્રહ્મચર્યને કારણે જ કોઈ ને બ્રાહ્મણ કહી શકાય અન્ય કારણે નહિ આવી માન્યતા શ્રમણેામાં હશે. તેના પડધા ઉત્તરાધ્યયન પણ પાડે છે—— Page #23 -------------------------------------------------------------------------- ________________ મહાવીરચરિત મીમાંસા समयाए समणो होइ बम्भचेरेण बम्भयो । नाणेण य मुणि होइ तवेण होइ तावसो ।। कम्मुणा बम्भणो होइ कम्मुणा होइ खत्तिओ। वइसो कम्मुणा होइ सुद्दो हवइ कम्मुगा ।। (ઉત્ત. ૨૫. ૩૨-૩૩) આથી આપણે જોઈએ છીએ કે ભ. મહાવીર વિશે વારંવાર વાળ મઝુમરા “ અવવા (૯. ૧. ૨૩, ૯, ૨. ૧૬: ૯. ૩. ૧૪, ૯. ૪. ૧૭; (૯. ૨. ૧૦, ૯, ૪. ૩) જેવા શબ્દો વપરાયા છે. રા'—જ્ઞાની (૯. ૧. ૧૬) અને “મા” – મેધાવી (૯. ૧. ૧૬) જેવાં વિશેષણે પણ વપરાય છે, જેથી તેમનામાં ચારિત્ર સાથે જ્ઞાનને વેગ હતો તેવી માન્યતા સિદ્ધ થાય છે, સંયમમાં પરાક્રમને કારણે તેમને વારંવાર મહાવીર પણ કહ્યા છે (૯, ૧. ૧૩; ૯. ૩. ૮; ૮. ૪. ૮, ૧૪, ૯. ૨. ૧, ૯, ૩. ૧૩) અને આ જ નામે તેઓ પછીના કાળે વિશેષરૂપે પ્રસિદ્ધ થયા છે. અહીં એ પણ જાણવું જરૂરી છે કે આ સંજ્ઞા દેવોએ દીધેલી એવું ફલિત થતું નથી. ભ. બુદ્ધની જેમ “મને માવં' (૯. ૧. ૧) – શ્રમણ ભગવાનૂ આ વિશે ઘણું પણ તેમના પ્રત્યે પૂજ્યભાવદર્શક વપરાયું છે. અને “મજયં” “માવંતે “માવવા (૯. ૧. ૪, ૧૫, ૯. ૨. ૫, ૬, ૧૫; ૯. ૩. ૧૨, ૧૬૯. ૪. ૧, ૩, ૫, ૯. ૩. ૭; ૯. ૪. ૯, ૧૨, ૯. ૧. ૨૩, ૯, ૨. ૧૬) તે. અનેક વાર પ્રયુક્ત છે જે ચવે છે કે લેખકના મનમાં ભ. મહાવીરનો પ્રભાવ ઉત્કટ હતો અને તેને. તે કાળે ભગવાન રૂપે પ્રસિદ્ધ થઈ ગયા હતા. સાધક અવસ્થામાં તેઓ ઇસમ વિ . . ૫) છદ્મસ્થ છત “સારું – કષાય વિનાના અને વિરોણી’ – કૃદ્ધિ વિનાને ક. ૪. ૧૫ હતા એવું વર્ણન છે. સ્પષ્ટ છે કે આચારાંગના પ્રસ્તુત અંશમાં તેમને “ભગવાન' “શ્રમણ ભગવાન” કહ્યા છે, પણ હજી “તીર્થ” એવું વિશેષણ જોવા મળતું નથી. અને અહીં એ પણ ધ્યાનમાં લેવા જેવું છે કે આ પછીની રચનામાં પણ સામાન્ય જમણો અને સ્થવિરેને પણ “ભગવંત કહ્યા છે. (આચા. ૨,૭૧,૧૬૨) એટલું જ નહિ પણ ભિક્ષુ સામાન્ય સ્ત્રીને “ભગવતી’ કહી બોલાવે એ સૂચન (આચા) ૨.૧૩૪) છે જે બતાવે છે કે “ભગવંત' એ શબ્દ આદરસૂચક છતાં તેમાં “નાયક’ કે દીકરીને જે મહત્ત્વ મળ્યું તેની સૂચના નથી. Page #24 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના પ્રાચીન વણકે ૧૫ ઉપદેશકના વર્ણનમાં આચારાંગનાં પ્રાથમિક અધ્યયનમાં ઉપદેશક ભગવાન મહાવીરને જે વિશેષણ આપ્યાં છે તે જોઈએ. પ્રસંગે એ જણાવવું જરૂરી છે કે અહીં ‘વીર’ કે મહાવીર' એ વિશેષણે પરાક્રમી માટે સર્વસાધારણ જેવાં છે, માત્ર ભ. મહાવીર માટે વાપરાયાં નથી. જે મહાવીર વિશ્વરિત' (આચા૦ ૧.૧૭૨) “gવં તેાિં મહાવીરાળ' (૧.૧૮૫, ૧૮૮), “તેહિ મહાવીરે હિં' (૧.૧૮૮) વીરાં' (૧.૧૪૦). આ બધામાં ભ. મહાવીરની વાત નથી, પરાક્રમી મહાપુરુષોને નિર્દેશ છે. અહીં ધ્યાન દેવા જેવી વાત એ છે કે સાધનાનું વર્ણન કરતાં ભ. મહાવીર માટે “વીર “મહાવીર’ એવાં વિશેષણો પ્રયોજાયાં છે. છતાં આચારાંગના આ તેમના ઉપદેશના સંકલન કાળ સુધી તેમનું “મહાવીર” એવું “નામ” પ્રસિદ્ધ નથી અને તે નામ દેવે દીધેલું છે તેવી કથા જ્યારથી ચાઈતે પહેલાં તેઓ મહાવીરના નામે જરૂર પ્રસિદ્ધ થયા હશે. પણ એ સમય પ્રસ્તુત આચારાંગના સંકલન પછીનો જ હોવો જોઈએ એમ નિશ્ચિત કરી શકાય છે. પાલિ “નિગૂંઠ નાતપુર” કે “નાથપુર” એ ઉલ્લેખ પણ “મહાવીર નામની પ્રાચીનતામાં બાધક છે જ. તે જ પ્રમાણે બુદ્ધ કે “પ્રબુદ્ધ એ વિશેષણ પણ વિશેષજ્ઞાનીઓ માટે વપરાતાં હતાં તેમ આચારાંગમાંથી જણાય છે. કેવળ ભ. મહાવીર માટે નહિ પણ સામાન્ય જ્ઞાની માટે બુદ્ધ' (૧૩૯, ૧૭૭, ૮.૮.૨; ૨૦૪) વિશેષણ વપરાયું છે અને “વહૂ–પ્રબુદ્ધ (૧૬૦) વિશેષણ પણ તેમના જેવા અન્ય માટે દેખાય છે. આ ‘બુદ્ધ' વિશેષણ પછીના કાળે બૌદ્ધ ધર્મના સ્થાપક સિદ્ધાર્થ ગૌતમનું નામ બની ગયું. સાધકની જેમ ઉપદેશક મહાવીર માટે પણ “નાયપુત્ત’ શબ્દ (૮.૮.૧૨) વપરાયો છે. વળી “બેન મફા ” એ પણ દેખાય છે (૨૦૦, ૨૦૬) અને “માવવા ” જેવા પ્રયોગ વારંવાર દેખાય છે (૧, ૧૦, ૧૫, ૧૬, ૨૩, ૪૫, પર, ૫૮, ૯૦, ૧૮૫, ૨૧૪, ૨૧૬, ૨૨૦). ઉપરાંત માયા વેરૂ માતુવન્નેનું જ્ઞાન 3યા (ર૦૦) એવા પ્રયોગોમાં તેમને આશા ઉપરાંત જ્ઞાન-દર્શનસહિત જણાવ્યા છે. અને “કુરુક્ષ્મ જંતi” (૧૬૬) એમ કહી ભ. મહાવીરને કુશલની ઉપાધિ પણ આપી છે. ૧. સૂત્રાંક બેટો મુદિત છે. તે ૧૬ જોઈએ, ૨. “ વરે વહિ કે હું પોયણ (૮૬) અથવા તે ૯૦માં અને ૧૪૦માં વીર’ શબ્દ ભગવાન મહાવીર માટે નથી વપરાયે. Page #25 -------------------------------------------------------------------------- ________________ મહાવીરચરિત મીમાંસા અહીં ભગવાનને “તીર્થકર કહ્યા નથી તે સૂચક છે. પાલિ દીઘનિકાય. જેવા ગ્રંથમાં “તિથર” શબ્દ વપરાય છે પરંતુ અહીં નથી વપરાય તે પાલિ પિટક કરતાં આચારાંગના પ્રથમ શ્રુત-સ્કધને પ્રાચીન ઠરાવે છે. મુળના વરેં (૧૫૩, ૧૫૯)માં સ્પષ્ટ રીતે ભ. મહાવીરને ‘મુનિ' કહ્યા છે. ‘હિં માવંતા (૧૨૬)થી સમાનધમાં અનેક અરિહતિની સૂચના આપી છે. ઉપરાંત ત્રણે કાલના પણ જણાવ્યા છે. તેથી જ્યારે આ સંકલિત થયું ત્યારે અતીતકાળમાં પણ સમાનધમી અરિહંત થયા છે તેવી માન્યતા સ્થાપિત થઈ ગઈ હતી તે સૂચિત થાય છે.–બૌદ્ધ ધર્મના સ્થાપક માટે પણ “અરહંત' વિશેષણ વપરાયું છે. મૂળે તે આ શબ્દ વૈદિક કાળથી માના પૂજ્ય પુરુષ માટે વપરાતું હતું. તે બધા ધર્મના અનુયાયીઓએ અપનાવ્યું છે, પરંતુ શ્રમણ. ધર્મોએ તેને વિશેષ પ્રયોગ પિતાના પૂજ્ય પુરુષો માટે કરવા માંડ્યો એટલે કાળક્રમે. વૈદિક પરંપરામાં એ શબ્દ પ્રયોગ મહાપુરુષો માટે વપરાવો બંધ થઈ ગયું અને શ્રમણોના મહાપુરુષોને જ તે બોધક બની ગયો. ‘ હિં' (૧૯૨૬)-ક્ષેત્રજ્ઞ” એ વિશેણ પણ ઉપદેશ માટે અહીં અને પછી પણ જોવા મળે છે. રાહળ’ની જેમ વયવી' (વેદવિત ) એ વૈદિક આર્યોમાં જ્ઞાની પુરુષ માટે વપરાતે શબ્દ પણ જેનો પિતાના મહાપુરુષો માટે જવાનું ચાલુ રાખ્યું હતું. તેની પણ સાક્ષી આચારાંગ (૧૩૯) પૂરે છે. અને તે જ પ્રમાણે “માuિfé g” (૧૪૬, ૧૮૭, ૨૦૭)માં પોતાના માને “આય” કહેવાનું પણ પૂર્વપરંપરાને અનુસરીને ચાલુ રહ્યું છે. પણ પછી ક્રમે કરી આ વિશેષણ કવચિત જ જોવા મળે છે. આવું જ એક બીજુ વિશેષણ પ્રજ્ઞાવાળા માટે “મહેસી’–મહર્ષિ પણ, વપરાયું છે જે પૂર્વપરપરાનું અનુસરણ છે (૧૬ ૦) અને તે પણ ક્રમે કરી લુપ્ત થઈ ગયું છે. “ઢાવી' (૧૯૧) “નામં” (૧૩૯, ૧૬૦, ૧૮૮) જેવાં વિશેષણ પણ ઉપદેશકે માટે વપરાય છે, પણ તે પણ કાળક્રમે ગૌણ બની ગયાં છે. પછીના કાળે પણ જે વિશેષણ ચાલુ રહ્યું છે તે છે “નિr” (૧૬૨). પણ તે પણ આચારાંગમાં વિશેષરૂપે ભ. મહાવીર માટે વપરાયું નથી પરંતુ સામાન્ય રીતે વપરાયું છે તે સૂચક છે. એકાદ વાર “શાસ્તા –(Bરથમવ-૧૮૮) વપરાયું છે ૧. “રતિથિયા’ આ શબ્દ સૂત્રકૃ૦ ૧૬.૧માં વપરાયેલ છે. ૨. જુઓ પાલિકોશ (P.T.S.) “અરહંત' શબ્દ Page #26 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના પ્રાચીન વર્ણ પણ આ વિશેષણ ભ. બુદ્ધ માટે જેટલા પ્રમાણમાં પાલિમાં જોવા મળે છે તેવો વ્યાપક પ્રગ અહીં નથી. જેનોએ જેના ઉપર વિશેષ ભાર આપો તે સમ્યગદર્શનને અનુલક્ષીને ઉપદેશ માટે “સત્તળો ' (૧૩૪) પણ વપરાયું છે. સારાંશમાં કહી શકાય કે “ળ”, “, Augત્ત અને “મા ” આ વિશેષણો ભ. મહાવીર માટે વિશેષરૂપે આચારાંગગત તેમના ઉપદેશક જીવનને અનુસરીને વપરાયાં છે. અહી પણ “ તિર' જેવો શબ્દ નથી વપરાય તે ધ્યાનમાં રાખવા જેવું છે. જિન” શબદ બોદ્ધોએ પણ વાપર્યો છે છતાં તે જેનામાં વધારે પ્રચલિત થયો અને બૌદ્ધોમાં “બુદ્ધ'. તે જ પ્રમાણે બૌદ્ધોમાં “શાસ્તા” અને જેમાં “તીર્થકર” શબ્દ કાળક્રમે પ્રચલિત થયો. આથી બૌદ્ધોએ તીર્થકર શબ્દનો પ્રયોગ “બુદ્ધ માટે નથી કર્યો અને પછીના કાળે જેનોએ પોતાના તીર્થકરે માટે “બુદ્ધ' શબ્દ પ્રયોગ કવચિત જ કર્યો છે. જોકે આ શબ્દો સામાન્ય હતા, પણ પછી તે તે સંપ્રદાયમાં તે વિશેષરૂપે પ્રચલિત થયા. 'પારિપિટકમાં ભ. મહાવીર વિશે “સક ત્તwાર –એ પ્રયોગ છે – તેથી તેઓ સર્વ-સર્વદા' તરીકે પ્રસિદ્ધ થયા તે પછીની તે રચના સિદ્ધ થાય છે. આચારાંગમાં ભ. મહાવીર કે તેમના જેવા અન્ય ધર્મ કે માગના ઉપદેશકે માટે જે વિશેષ વપરાયાં છે તેમાં માત્ર એવું ય (૧૨૬, ૩૨), ‘વ7 "ો” (૧૩૪) પન્નાન” (૧૩૯, ૧૬૦, ૧૮૮), “પ્રાતિહા હું ના; (૧૪૦), વારાહત (૧૪૦), “યત્વ' (૧૩૯), “કુરત ટુંબ' (૧૬ ૬), “સુ ” (૧૭૭, ૨૦૪), “હા (૧૦૧), “કયા (૨૦૦, ૨૦૬), “સાનિram (૯.૧.૧૧), “ના” (૯.૧.૧૬) સાસુનેગા નવા વાયા' (૨૦૦), “ગાવવધૂ રાળવિવર્તી (૯૩), “૨મજq' (૧૫૯), “અરૂવિઝ”, “ખૂલ' (૩.૨.૧), “નાગવં', વેવ', ‘નાહિં ઘર કાળરૂ રો” (૧૦૭), “નવમનાથવનાન' (૧૫૫), મમિનાથ (૯.૧.૧૧), અવિનાળ' (૯.૧.૧૬) “વહાલા” (૩.૩.૨)––આવા શબ્દપ્રયોગો છે. તેમાંના કેટલાક તે “સર્વસ” પ્રતિપાદક કહી શકાય તેવા છે પણ સર્વજ્ઞ” અને “સદશ” આ શબ્દો તે વપરાયા નથી એ ચોક્કસ છે. આ પછીની રચનાઓમાં એ શબ્દોનો પ્રયોગ પ્રચલિત થઈ ગયેલ છે. આચારાંગની આ બાબત પણ તેના પ્રાચીનપણુની ખાતરી કરાવી દે છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ મહાવીરચરિત મીમાંસા સૂત્રકૃતાંગ પ્રથમ–મુતસ્કંધ સૂત્રકૃતાંગના પ્રાચીન અંશ પ્રથમ શ્રુતસ્કધમાં ભગવાન મહાવીરને અપાતાં વિશેષણ અને નામોમાં પ્રગતિ દેખાય છે. સામાન્યપણે વપરાતા શ્રમણ, બ્રાહ્મણ, જેવાં વિશેષણ અહીં પણ દેખાય છે. ઉપરાંત તેમાં નવાં ઉમેરાય છે. અને નામે પણ હવે સ્થિર થઈ ગયાં હોય તેમ જણાય છે. આચારાંગગત ભગવાન મહાવીરનું ‘વીર” કે “મહાવીર' વિશેષણ હતું. સૂત્રકૃતાંગમાં “વીર’ (૧. ૧. ૧. 1) એ નામ બની ગયું છે અને “મહાવીર’ નામ પણ બની ગયુ છે—નાપુ મહાવીરે' (૧. ૧. ૧. ૧૭) pવદ તે વરે... (1. ૨. રર) વિમુરાદ નિગળે મJવીર મામુળી' (૧. ૯. ૨૪), “ર વીરે” (1. ૧૪. ૧૧). મુનિ ઉપરાંત મહામુનિ પણ હવે તેઓ કહેવાતા હતા (1. ૯, ૨૪; 1. ૨. ૨. ૧૫, ૧. ૨. ૧. ૧૪). | ‘નાગપુર ઉપરાંત હવે તેમને “દાયa'- વતરીકે પણ ઓળખાવવામાં આવ્યા છે. આ તેમનું ગોત્ર હતું તેથી સિદ્ધાર્થ ગૌતમ જેમ માત્ર ગૌતમ નામે પ્રસિદ્ધિને પામ્યા તેમ ભગવાન મહાવીર પણ માત્ર કાશ્યપ એવા નામે પણ પ્રસિદ્ધિને પામ્યા છે—–“ તુરકાસી માસ (૧.૨.૨.૭), “વાવE 4જીવનારો (૧.૨.૨.૨૫: ૧.૨.૩.૨૦), ' વેબ gવેરૂa (૧.૩.૩.૨૦;૧.૩.૪.૨૧;૧.૧૧.૫,૩,૨; ૧.૧૫.૨૧), 'કાવે રાહુને' (૧.૫.૧૨;૧.૬.૦) “ના” અથવા “નાયપુરએ ઉલ્લેખ પણ કાયમ છે જ– ‘નાયપુર મહાવીર' (૧.૧.૧.૨૭; ૧.૨.૭.૨૨); (૧.૨.૩.૩૧) “નાયડુ (૧ ૬.૨); “સમજનારાપુર' (૧.૬.૧૪.૨૩); “નાપુ(.૬. ૨૧, ૪). આ ઉપરાંત તેમને વેરાસ્ટિT -વૈશાલિક પણ કહેવામાં આવ્યા છે. (૧.૨.૭.૨૨). જિન” અને “અરહા' પણ કહ્યા છે તે પૂર્વ પરંપરાનું અનુસરણ છે (૧.૨. ૩.૧૯; ૧.૨.૩.૨૨૧.૬.૨૬;૧.૬.૨૯) આ જ પ્રમાણે “ભગવાન્ ” પણ વપરાય છે (૧.૨.૩. ૨૨: ૧.૧૬,૧. ૧.૨.૩.૧૪.). અહીં એક વિશેષતા જોવા મળે છે તે એ છે કે “મળવાનુETao (૧.૨ ૩. ૧૪); “નિરાકાપ મુદા” (૧.૩,૪.૯); નિજાન' ઘ' (૧.૬.૭); નિર્વાણુવાદમાં શ્રેષ્ઠ નાયપુર (૧.૬.૨૧); ઋષિઓમાં શ્રેષ્ઠ (૧.૬.૨૨): નિબળવળ (૧.૧૪.૧૧}; નિજાદિ' (૧.૯૬) –આ સૂચવે છે કે ભગવાન મહાવીરનો ધર્મ તે જિનોને ધર્મ કે જિનોનું શાસન છે અને તેના તેમના જેવા અન્ય પ્રવર્તકે પણ છે તેની સાક્ષી વારંવાર આપવામાં આવી છે–વહિં સÍ gવં' (૧.૨.૧.૧૧); “માહ Page #28 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના પ્રાચીન વર્ણ કે ૧૯ ત્તિને હળવે છેn' (૧.૨.૩.૧૯); “નિrofi: (૧.૯.૧). આને આધારે આગળ -ઉપર તેમને ધર્મ જૈન ધર્મ તરીકે ઓળખાય તેનું મૂળ આમાં છે. આ જિન શબ્દ ઉપરથી બનેલ જૈન શબ્દ બૌદ્ધ ધર્મ માટે પણ કવચિત્ વપરાય છે પણ મુખ્યત્વે તે તે ધર્મ જૈનને બદલે બૌદ્ધ એવા નામે વધારે પ્રસિદ્ધ થયે. “જિને' “બુદ્ધ' પણ કહેવાતા તેની સાક્ષી સૂત્રકૃતાંગ પણ પૂરે છે છતાં મહાવીરને ધમ જૈિન ધર્મને નામે જ વિશેષરૂપે પ્રસિદ્ધ થયે એ હકીકત છે.—ગુલા' (૧.૧૧. ૨૫; ૧.૧૧.૩૬; ૧.૧ર. ૧૬; ૧.૨.૧૮: ૧.૧૫.૧૮). માત્ર બુદ્ધ જ નહિ પણ તથાગત’ શબદ પણ પૂર્ણ જ્ઞાની માટે (૧.૧૩.૨; ૧.૧૫. ૨૦) જેવા મળે છે પરંતુ તે શબ્દ પણ ભ. બુદ્ધ માટે વિશેષ વપરાએ તેથી જેમાં તેને પ્રચાર ઓછો થઈ ગયો.” ભ. પાર્શ્વના વિશેષણરૂપે અન્યત્ર વપરાયેલ “ grળા શબ્દ પણ અહીં જોવા મળે છે. (૧.૯.૩૪). અહીં પણ સવાણુ' શબ્દનો પ્રયોગ નથી. પરંતુ ‘નાગgત્તા નથિ નાળી” (૧.૬.૨૪); “કાળજબૂ' (૧.૬.૬; .૬.૨૫; 'કરૂઢી મિન્ના (૧.૬૫); ‘નળનાળી' (૧.૧.૧૪): ‘અiાનાળણી ૧.૯.૨૪; “gવં સે ૩૬ ગપુરના મજુત્તાઠુંસી પ્રભુત્તરના કળઘરે ૧ (૧.૨.૩.૨ ; પ્રાકૃવને (૧.૫.૧૨; ૧.૬ ૭); યન સે યુતિ રામુને પ્રશંસનાળી મળ તણી ૧.૬.૩); તિરોનર્સ (૧.૧૪.૧૬); જાવંયંતિ (ઉ.વ. ૩.૩૧): જેવા પ્રયોગો મળે જે તે જ અર્થને સૂચક શબ્દો છે. ઉપરાંત જેના પરિભાષામાં જે શ્રેષ્ઠ જ્ઞાન ગણ્યું છે તે કેવળજ્ઞાનની સૂચના પણ પ્રથમ વાર અહીં જોવા મળે છે– પુ રું કે મરેલી (૧.૧.૧.૧); “વું કેવળિો " (૧.૧૧.૩૮); વેવ સમાપ્તિ ૧.૧૪.૧૫). કમવિચારણાના પરિણામે–તળાવતા ' (.૧૫.૧)--એમ કહ્યું છે અને દર્શનાવરણને અંત કરનારને ત્રિકાળજ્ઞાની કો દે એ પણ નવી હકીકત જણાય છે. પણ જ્ઞાનાવરણ વિશે કશું નથી કહેવામાં આ વ્યું તે ધ્યાનમાં રાખવું જરૂરી છે. આ ઉપરાંત પૂર્વ પરંપરા પ્રમાણે નિકા (૧.૯.૨૪), માળ (૧.૧૧. ૧; ૧.૯.૧) ની –મહર્ષિ (૧.૬.૨૬), વરમન (૧.૬.૧૭), મુખ (૧.૬.૭), a (૧૬.૨૮), (૧.૬.૧૪, ૨૩) એવાં સામાન્ય વિશેષણો પણ દેખા દે જ છે. પણ “તીર્થકર” વિશેષણ તે અહીં પણ દેખાતું નથી, સૂત્રકૃતાંગના ૧૬મા અધ્યયનમાં બ્રાહ્મણ, શ્રમણ, ભિલું અને નિગ્રંથની જે વ્યાખ્યા છે તે એકબીજાને અત્યંત નજીક લાવી મૂકે છે. આથી ગુણીજન વિશે એ શબ્દોનો પ્રયોગ સર્વસામાન્ય રીતે થઈ શકે એમ ફલિત કરી શકાય. ૧. “હાયપર એવિ –૩૪૦ અ નો અંત. Page #29 -------------------------------------------------------------------------- ________________ સહાવીર્ચરિત મીમાંસા આચારાંગ–દ્વિતીય શ્રુતસ્કંધ આચારાંગના દ્વિતીય શ્રુતસ્કંધમાં ભ. મહાવીરનું સાધપૂર્વ—-અવસ્થાનું જીવન આવ્યું છે (આચા૨.૧૭૫થી) જે વિશે તેના પ્રથમ શ્રુતસ્કંધમાં કશી હકીક્તા મળતી નથી. અહીં તેમને “અળમજવાન મદાવા એ નામે જ વિશેષ ભાવે ઓળખાવ્યા છે તેથી જણાય છે કે હવે તેઓ આ જ નામે વિશેષરૂપે પ્રસિદ્ધ થઈ ગયા હતા (આચા, ૨. ૧૭૫). તેમનું માતાપિતાએ આપેલ નામ તે કુમાર વર્ધમાન હતું એ પણ અહીં સ્પષ્ટ કરવામાં આવ્યું છે (આચા, ૨. ૧૭૬) પરંતુ “મહાવીર’ એવું નામ દેવે દીધેલું છે એવી પરંપરા પણ સ્થાપિત આમાં જ થયેલી જણાય છે (આચા. ૨.૧૭૭). ઉપરાંત તેમને વિશેનું નામ બાબતને વક પણ આ પ્રમાણે છે–“ને માવે મહાવીર ના નાગપુર નવનિરો વિશ્વેદે વિજેટ્રિને વિરેજો વિહતૂ (આચા૦ ૨. ૧૭૯). આમાંથી તેમના પિતાના કુલને આધારે જ્ઞાતૃ અને જ્ઞાતૃપુત્ર નામો છે એ ફલિત થાય છે અને તેમની માતાનું એક નામ વિદેહદિન્ના (આચા૦ ૨. ૧૭૭) એવું પણ છે તેથી તેના આધારે ભ. મહાવીરના નામમાં પણ વિદેહે આદિ વિશેષણો આવ્યાં છે. આ ઉપરાંત પરાપૂર્વથી ચાલ્યા આવતા ઉત્તળ (૨. ૧૭૯), જિનવ વર (૨. ૧૭૯) આદિ પણ દેખાય છે. પણ વિશેષ વાત તો એ છે કે અહીં ભ. મહાવીરના તિથરામિક (૨. ૧૭૬) તથા દેવો દ્વારા 'તિ પરિ(૨. ૧૭૯) જેવા ઉલ્લેખો મળે છે તે હવે તેમના જીવનમાં પૌરાણિકતા લાવવા પ્રયત્ન છે. વળી તેમને પ્રથમ વાર અહીં ‘તિસ્થયર’ (આચા, ૨. ૧૦૯) પણ કહ્યા છે. એટલું જ નહિ પણ પ્રથમ જ વાર અહીં—સે મયં નિને વરી તનૂ સંઘમાવારિણી (૨. ૧૭૯) તેમને સર્વજ્ઞ અને કેવલી તથા સર્વભાવદશી કહ્યા છે, જે વિશેષણે પાલિમાં પણ મળે છે. જેમ અહીં ભગવાનને સ્પષ્ટ રીતે કેવલી અને સર્વજ્ઞ કહ્યા છે તેમ તેમને ત્રણ જ્ઞાન દીક્ષા લેતી વખતે હતાં, અને ચોથું મન:પર્યવ જ્ઞાન દીક્ષા પછી ઉત્પન્ન થયું તે પણ જણાવ્યું છે (૨.૧૭૦) અને સ્પષ્ટ રીતે જેસ્ટિાનતાઝ્મ (૨.૧૬૯) અને વારંવાર “જેવી ગૂઠા જેવા પ્રયોગો મળે છે (આચા૦ ૨.૧૩, ૧૭, ૨૬, ૩૬, ૩૮, ૧૧૫, ૧૧૬, ૧૪૬, પર, ૧૭૯) જે ૧. ભ. બુદ્ધને પણ ઉપદેશ આપવાની બ્રહ્માએ વિનંતી કરી હતી. પછી જ તેમણે ઉપદેશ દે શરૂ કર્યો એ બાબત અહી તુલનીય છે. Warder, Indian Buddhism', p. 50 Page #30 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના પ્રાચીન વણકે સૂચવે છે કે ભગવાનના ઉપદેશની વિશેષતા તેમના કેવળજ્ઞાનને કારણે હતી. તેથી સાધકે તેમની વિરુદ્ધ વર્તવું નહિ. પરંતુ તેમની આજ્ઞા પ્રમાણે આરાધના કરવી. આવી માન્યતા હવે સ્થિર થઈ ગઈ હતી. સૂત્રકૃતા–દ્વિતીય શ્રુતસ્કંધ આચારાંગન દિતીય શ્રુતસ્કંધને વિશે નિયુક્તિકારે જે વિધાન કર્યું છે " કે તે પાછળથી સ્થવિરોએ ઉમેર્યો છે (આચારાંગની કિ.ગ્રુ.ની નિયુક્તિ ગા૦ ૬) તે આ ઉપરની ચર્ચાથી પણ સંગત થઈ શકે છે, પરંતુ સૂત્રકૃતાંગના દ્વિતીય શ્રુતસ્કંધ વિશે નિયુક્તિકાર એવી કોઈ સૂચના આપતા નથી છતાં પણ તે પણ પાછળથી જ લખાયું છે એનાં અન્ય પ્રમાણે તે છે જ, ઉપરાંત ભ. મહાવીરનાં વિશેષ અને નામો પણ તેને પુરાવા રજૂ કરે જ છે અને આચારાંગ અને સૂત્રકૃતાંગ એ બંનેના મિતીય & ધમાં કાલદષ્ટિએ પૂર્વાપરભાવનો વિચાર કરીએ તે જણાય છે કે સૂત્રકૃતાંગને દ્વિતીય શ્રતસ્કંધ આચારાંગના દ્વિતીય શ્રુતસ્કંધ કરતાં પૂર્વકાલીન નથી. આચારાંગમાં હજી દ્વાદશાંગ ગણિપિટકનો ઉલ્લેખ આવ્યા નથી. માત્ર પાંચ મહાવ્રતના અને છ ઇવનિકાયના ઉપદેશની વાત છે. જ્યારે સૂત્રકૃતાંગમાં ગણિપિટક પણ ઉલ્લેખ છે. (સૂ) ૨. ૧. ૧૧) આચારાંગમાં તિત્વ, તિયર છે તેમ અહીં પણ ધમ્મતિર્થીની (સૂ) ૨. ૧. ૮) અને તિસ્થાયણ (૨. ૭. ૧૧)ની વાત છે. આમાં વળી ? gવાં વં વવા (સૂ૨. ૩. ૨) તથા ભાવાર્ય પ્રાસ (ર. ૪. ૨, ૪) જેવા પ્રયોગો છે. ભગવાનને માટે સન (૨. ૬. ૧), માદળ (૨. ૬. ૪), તેમણે નવપુ (૨. ૬. ૧૯) રાત (૨. ૬. ૪૦) જેવા પૂર્વથી ચાલ્યા આવતા પ્રયોગો દેખાય છે અને કદ (૨ ૬. ૪૨, મુનિ (૨. ૬. ૪૨) જેવાં વિશેષણ પણ પૂર્વાનુસારી જ છે. ભગવાનને શિષ્ય ગૌતમને માટે પણ મrd (૨. ૭. ૪) પ્રયોગ છે. ભગવાનના જ્ઞાનને “” (૨. ૬. ૪૯) તો કહ્યું જ છે ઉપરાંત વન gamળા ના” (૨. ૬. ૫૦) કહીને તે જ્ઞાનની વિશેષતા પણ જણાવી દીધી છે. અને આચારાંગની જેમ જ “મને મળવું મહાવીર” (સૂ૦ ૨. ૭. ૧૪) પ્રગ પણ જોવા મળે છે. ભગવાનના ધમને નિજરથ ઘન્ન (૨. ૬. ૪ર) કહ્યો છે અને ‘ગાવવા” પણ કહ્યું છે (૨. ૨. ૨૩; ૨. છે. ૨). ત્રણે કાળના અન્ય અરહંતની વાત પણ આચારાંગ જેમ જ છે (૨. ૨. ૪). Page #31 -------------------------------------------------------------------------- ________________ મહાવીરચરિત મીમાંસા વળી અહી જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેના એકસાથે વ્યવહાર પણુ સવપ્રથમ જોવા મળે છે (ર. ૭. ૧૪). ૨૨. વળી પેઢાલપુત્તને પાસાચિહ્ન મળવ` નિયંત્ર (૨. ૭. ૪) કહીને પાર્શ્વ પર પરા સાથે ભ. મહાવીરની પરપરાના ભેદ પણ દર્શાવાયે છે. આ બધું એ સાબિત કરવા પૂરતું છે કે ક્રમે કરી ભ. મહાવીરની પરંપરા કેવી રીતે વ્યવસ્થિત થઈ રહી હતી અને તેમના વિશેની માન્યતા પણ ક્રમે કેવી વિકસતી જતી હતી. અન્ય અગત્ર થામાં તથા અન્યત્ર આચારાંગ અને સૂત્રકૃતાંગ પછીના બધા જ આગમ ગ્રંથામાં ામણુ ભગવાન મહાવીર' આ રીતે જ ભ, મહાવીર વિશે ઉલ્લેખ સામાન્ય બની ગયે છે. પણ આ સામાન્ય નામ ઉપરાંત જે વણુક સ્થિર થયા છે તેની તૈધ પણ અહીં લઈ તે આ પ્રકરણ પુરુ કરીએ. 'समणे भगव' महावीरे' आइगरे तित्थगरे सहसंबुद्धे पुरिमुत्तमे पुरिसस हे पुरिसवरपुण्डरी पुरिसवरगन्धहत्थीए लोगुत्तमे लोगनाहे लोगप्पदीवे लागपज्जोय गरे अभयद चक्खुद मग्गदए सरणदए धम्मदेस सारही धम्मस्वातचकट्टी अप्पsिहयवरमाणदंसणधरे वियच्छउमे जिणे जावए बुद्धे जोहर मुत्ते मोए सव्वण्णू सव्वदरिसी तिवनयलमरुयमणं तमक्याबाहन पुणवत्तय सिद्धिगइनामवे ठाण સમાવિષ્ટદામે. --માત્રા પૂ. આમાં ‘શ્રમણ ભગવાન મહાવીર' તો છે જ ઉપરાંત વૈદ્રિકામાં પુરુષસૂક્તથી માંડીને ‘પુરુષ’ને જે મહત્ત્વ મળ્યું હતુ પ તેને પણ સ્વીકાર કરીને ભ, મહાવીરને પુરુષાત્તમ આદિ કહ્યા છે. વળી તેમાં પુરાણપ્રસિદ્ધ વિષ્ણુ આદિ ઈશ્વરના નામા સ્વીકાર થયા હોય એમ જણાય છે. વિષ્ણુ આદિ માટે ‘પુરુષોત્તમ’ જેવાં નામેા વૈશ્વિકાએ વાપર્યાં જ છે. ‘પુરુષપુણ્ડરીક’ વૈદિકામાં વપરાતો શબ્દ છે. તેમાં ‘વર’ ૧. મહાવ્યુત્પત્તિમાં યુદ્ધને ‘વીર’ ૨. મહાવ્યુત્પત્તિમાં બુદ્ધને નરેાત્તમ તથા શાકસિ' કહ્યા છે. મેાધિસત્ત્વાનાં નામમાં એક ‘ગન્ધહસ્તી' એવું નામ છે, મહાવ્યુત્પત્તિમાં ન ૩. ૭૪. ૪. મહાવ્યુત્પત્તિમાં ‘રા’, ‘શ’ ૫. જુએ મેનિ. સંસ્કૃત કોષમાં ‘પુરુષ' શબ્દ Page #32 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના પ્રાચીન વણકે ઉમેરવામાં આવ્યું છે. પુરુષવર’એ વિષ્ણુનું નામ મહાભારતમાં છે જ. અને તેથી “પુરુષવરપુંડરીક’ એ પણ વિષણુનું નામ ગણી શકાય. “ગધહસ્તી” શબ્દ બળવાન ગજના અર્થમાં છે. અને “ગધગજ” ચરકમાં વપરાય છે. લેકનાથ શબ્દ પણ વિષ્ણુ આદિ માટે મહાભારતમાં વપરાય છે. જોકપ્રદીપ’ વિશેષપણે બુદ્ધ માટે બુદ્ધચરિતમાં વપરાયું છે. આની સાથે ભ. બુદ્ધને વર્ણક તુલના કરવા જેવો છે – 'मो भगवा अरह सम्मासंबुद्धोविज्जाचरणसम्पन्नो सुगतो लोकविदू अनुत्तरो પુમિમાથી તથા તેમનુષ્કાને શુદ્રો મળવાની મંજુરી ૩.૨૮૫. આના એકેક શબ્દની વિસ્તૃત વ્યાખ્યા વિશુદ્ધિગમાં (પૃ. ૧૩૩) આપવામાં આવી છે. આમાં બુદ્ધને વૃદ્ધ કહ્યા છે તે ભ. મહાવીરને હૈદ્ર કહ્યા છે. અનુત્તરમાં પુરુષોત્તમ ભાવ છે. “વષ્ણસાને સ્થાને બુદ્ધિને પુરિમer કહ્યા છે. “સરથા” એ ઘAણને પર્યાય છે. વિન અને સારા એકાઈક છે. વિનાનળસાન અને સ્ટાવિ કહીને જે કહ્યું છે તેને મળતું વિશેષણમuત્રા સંવા ઘર અને વિક્રમ કહી શકાય. પણ બન્નેમાં “બુદ્ધ' શબ્દ સામાન્ય છે તે ધ્યાન દેવા જેવું છે. સ્પષ્ટ છે કે બુદ્ધની પ્રશંસાના વક પછી ભ. મહાવીરની પ્રશંસાને વર્ણક છે. ભ. મહાવીરનાં “Ha – safપી૩ એ વિશેષણોનું સમર્થન પાલિપિટકમાં પણ મળે છે પરંતુ બુદ્ધ તો કઈ બુદ્ધને સત્રનૂ સરસાવી અપરિસે શાસન વદિવાનાતિ ઇત્યાદિ રૂપે વર્ણવે તે તે મિથ્યાવચન થાય એમ જણાવ્યું છે. માત્ર રિનો કમળો તો એમ જે કંઈ કહે તો તે યથાર્થવાદી છે તેમ જણાવ્યું છે. આમ છતાં પછીના કાળે એટલે કે અઠકથામાં ‘સવચ્છતાને સ્વીકાર થયેલે જ છે (દીધો અ. ૧.૧૦૦) અને મહાવ્યુત્પત્તિ આદિમાં બુદ્ધને સર્વા કહ્યા જ છે. ૧. આ ઉપરાંત ભગવાન બુદ્ધના પર્યાય માટે જુઓ મહાવ્યુત્પત્તિને પ્રારંભ. ૨. આમાં અર્થભેદ સ્પષ્ટ છે. ૩. અંગુત્તરનિકાય, ભાગ ૧, પૃ. ૨૨, મઝિમનિકાય, દેવદહસુત્ત. ૪. મઝિમનિકાય તેવિજસુત્ત. ૫. “સંપ્રસાદમાં આ પ્રકરણ છપાયું છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભવો સમ્યકત્વપ્રાપ્તિ-ચામચિંતક શમણુપરંપરામાં અવતારવાદ નથી પણ ઉત્થાનવાદ છે. તેથી કઈ પૂર્ણાત્મા અવતાર લે છે અને જગતમાં અધર્મનું નિરાકરણ કરી ધર્મની પ્રસ્થાપના કરે છે–એવું મનાયું નથી પરંતુ એવી માન્યતા છે કે કેઈ એક જીવ અનાદિકાળથી પુનર્જન્મના ચક્રમાં ભટકતો ભટકતે ક્યારેક સંસારથી વિમુખ થઈ નિર્વાણમાર્ગાભિમુખ બને છે અને પિતાના આત્મામાં રહેલા દોષોનું નિરાકરણ કરી પૂર્ણ નિર્મળ આત્મા બને છે. અને તેવા અનેક આત્માઓમાં કોઈ એવા પણ હોય છે જે માત્ર પિતાના ઉદ્ધારથી સંતુષ્ટ ન થતાં અન્યના ઉદ્ધાર માટે પણ પ્રયત્ન કરે છે. આવા ઉત્તમોત્તમ આત્માને જૈન પરિભાષામાં તીર્થકર કે અરિહંત કહેવામાં આવ્યા છે અને બૌદ્ધોમાં બુદ્ધ. જૈન સિવાયની તે કાળની આવક આદિ પરંપરા પણ પિતાની પરંપરાના મહાપુરુષને તીર્થકર નામથી કે અરિહંત નામથી ઓળખતી એમ જાણવાનું સાધન જૈન આગમ અને પાલિપિટક તથા શિલાલેખે પૂરું પાડે છે. પ્રસ્તુતમાં તીર્થકર ભગવાન મહાવીર વિષે પણ કહી શકાય કે તેમના જીવનનું જે નિરૂપણ પ્રાચીન કાળથી થતું આવ્યું છે તે આવી જૈનની મૂળ માન્યતાને પુરવાર કરે છે. જે પ્રકારની સાધના ભગવાન મહાવીરને પોતાના અંતિમ જીવનમાં પણ કરવી પડી છે, અને જે પ્રકારનો પ્રયત્ન પિતામાં રહેલા દેષોને દૂર કરવા તેમણે કર્યો છે–એ જોતાં એમ નિશ્ચિતપણે કહી શકાય કે મહાપુરુષોના જીવનની પ્રક્રિયા અવતારવાદમાં જે પ્રકારની છેતેથી સાવ જુદા જ પ્રકારની શ્રમણમાં, ખાસ કરી જેન–બૌદ્ધોમાં છે. પ્રથમ સ્વઉદ્ધાર પછી જ પર ઉદ્ધાર—આવી પ્રક્રિયા અવતારી પુરુષ રામ કે કૃષિાદિના જીવનમાં દેખાતી નથી. કારણ તેઓ તે જન્મ સાથે જ પૂર્ણ પુરુષ હેઈ નિર્દોષ મનાયા છે. તેમણે પિતાને નિર્દોષ કરવાને કોઈ પ્રયત્ન કરવો જરૂરી નથી. પણ શ્રમણના મહાપુરુષોમાં ૧. અવતારવાદ અને ઉત્થાનવાદ એમાં પ્રથમ શું તેની ચર્ચા માટે જુઓ, ચઉ૦ પ્રસ્તાવના. P. 8. ૨. તત્ત્વાર્થભાષ્યગત પ્રારંભિક કારિકાઓ–કા૬-૯ Page #34 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભવો તે આવો પ્રયત્ન એ પ્રાથમિક ફરજ થઈ પડે છે. અને બુદ્ધ હોય કે મહાવીર, તેમણે પ્રથમ પિતાનું ઉત્થાન કરવું જરૂરી છે. તે થયા પછી જ જગદુસ્થાનને કે જગતના જીવોને ઉદ્ધારનો માર્ગ તેઓ બતાવી શકે છે. એ માર્ગની શોધ પ્રથમ અનેક પ્રકારનાં તપસ્યા આદિ સાધનો દ્વારા કરવી પડે છે. અને પછી એ જ બીજાને માટે તેઓ માર્ગદર્શક બની શકે છે. આથી આપણે જોઈએ છીએ કે બુદ્ધ હોય કે મહાવીર તેમના જીવનમાં સાધનાકાળનું આગવું મહત્ત્વ છે. આવું કોઈ મહત્ત્વ સાધનાને અવતારી પુરુષના જીવનમાં દેખાતું નથી. તેઓ તો પ્રારંભથી મુકત અને નિર્વાણને પ્રાપ્ત છે જ. એટલે તેમને સાધનાનું કઈ પ્રજન પણ નથી. ભગવાન મહાવીરના પૂર્વભવો અનાદિકાળથી અનંત થયા હશે. પરંતુ જ્યારથી તેઓએ સંસારથી વિમુખ થવાની દૃષ્ટિ પ્રાપ્ત કરી ત્યારથી તેમના પૂર્વભ મહત્વના ગણાય. આથી ભગવાન મહાવીરના જીવનના નિરૂપણમાં પૂર્વભવોનું નિરૂપણ જયારથી શરૂ થયું છે ત્યારથી તેમણે જે ભવમાં દષ્ટિ પ્રાપ્ત કરી તે ભવથી જ તેમના પૂર્વભવોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આચ રાંગ અને કલ્પસૂત્રમાં તો માત્ર પૂર્વ દેવભવમાંથી ચુત થઈને છેલ્લા મનુષ્યભવમાં જન્મ ધારણ કર્યો એટલી જ સૂચના છે. તે દેવપૂર્વના કોઈ પૂર્વભવ વિષે કશી જાણકારી આપવામાં આવી નથી. પરંતુ તે વિષેની માહિતી પછીના ગ્રન્થમાં મળે છે. તે આપણે હવે જે એ. અહીં એ પણ સેંધવું જરૂરી છે કે ભગવાન મહાવીર ચરિત્ર સ્વતંત્ર રીતે લખાયું હતું તેનો આભાસ આચારાંગ આપે છે. પણ પછીના કોળે જ્યારે કાળચક્રની વ્યવસ્થામાં ૨૪ તીર્થકરો ગોઠવાયા ત્યારે તેના એક ભાગરૂપે તેમનું ચરિત્ર લખાયું – તેમના ચરિતની બીજી ભૂમિકા છે. અને તે આપણને કલ્પસૂત્રમાં અને અન્યત્ર મળે છે. પરંતુ તીજી ભૂમિકામાં તો કાષભપૌત્ર મરીચિને સંબંધ ચક્રવતી_વાસુદેવની કલ્પના સાથે જોડી મહાવીર સાથે જોડવામાં આવ્યું તે આવશ્યકનિયુકિત આદિમાં જોવા મળે છે. આમ ત્રણ ભૂમિકામાંથી પસાર થઈ ને પછીના ગ્રન્યકારોમાં મહાવીર ચરિત્ર આવ્યું છે. આ તીજી ભૂમિકામાં જ પૂર્વભવોની યેજના છે, તે યાદ રાખવું જરૂરી છે. પૂર્વભવોની સૂચીમાં પરિવર્તન–પરિવધન જેવાય છે. વળી પ્રાચીનતમ ગ્રન્થમાં તે વિશેનું કેઈ સૂચન નથી. પૂર્વભવોની કથાઓમાં પણ લેખકે પરંપરાને 1. એજન, કા૦ ૧૧, ૧૫-૧૮ Page #35 -------------------------------------------------------------------------- ________________ મહાવીરચરિત મીમાંસા વફાદાર રહેવા છતાં પિતાની રીતે રજૂઆત કરવાની છૂટ લીધી છે. તેથી નિશ્ચિતપણે કહી શકાય છે કે ભ, મહાવીર ચરિતમાં પૂર્વભવો નિરૂપવાની પરંપરા મેડી શરૂ થઈ છે. પ્રાચીન કાળમાં તે હતી નહિ. તેનું સૌથી જૂનું સૂચન આવશ્યકનિયુક્તિમાં છે. આવશ્યકનિયુક્તિનાં પણ અનેક સંસ્કરણો થયાં છે. તેના પ્રાચીનતમ સંસ્કરણ-મૂલાચારમાં તે વિષે કશું સૂચન નથી. આત્મોન્નતિની સાધનામાં દષ્ટિલાભ કે બોધિલાભ અને જેનપરિભાષામાં સમ્યકત્વની પ્રાપ્તિ એ ઉન્નતિનું પ્રથમ પગલું છે. આચારાંગ કે કલ્પસૂત્રમાં એ દછિલાભ ભ. મહાવીરને ક્યારે થયો તેની કેઈ સુચના નથી. પરંતુ સર્વપ્રથમ એ બાબતનો ઉલ્લેખ આવશ્યકનિયુંક્તિમાં મળે છે. અનાદિકાળથી જીવ સંસારમાં ભટકતે હોય છે પણ એ સમ્યકત્વની પ્રાપ્તિ તેનામાં સંસારની અભિમુખતાને બદલે જીવને મેક્ષાભિમુખ બનાવે છે. એ પહેલાં એની દષ્ટિમાં માત્ર સાંસારિક સુખ એ જ પરમ સુખ હોય છે અને તેથી તે તેની પ્રાપ્તિમાં તત્પર હોઈ સંસારને વધારવાની જ પ્રવૃત્તિ કરતો હોય છે. દષ્ટિલાભ થયા પછી ભલેને તેને સંસારસુખ ગમતાં હોય પણ તેની ડી સમજનો ફેર તેની દષ્ટિને નવી દિશા આપે છે. સંસારના સુખ કરતાં પણ અન્ય આંતરિક સુખ પ્રત્યે અભિરુચિ પિદા કરે છે. આથી સંસાર પ્રત્યેના તેના વલણમાં ફેર પડે છે. તે તેના જીવનની પ્રત્યેક પ્રવૃત્તિને શરીરસુખ નહિ પણ આત્મસુખની દષ્ટિએ મૂલવે છે. આથી એ આત્મ-અનામ વિવેક તેને મોક્ષ કે નિર્વાણના માર્ગને પથિક બનાવે છે. દષ્ટ્રિલોભ કેટલાકને આત્મસૂઝ કે સાંસારિક પ્રવૃત્તિમાં કોઈ ઠોકરને કારણે. પ્રાપ્ત થાય છે, જ્યારે કેટલાકને સત્સંગથી એટલે કે સંતપુરુષના ઉપદેશથી. ભગવાન મહાવીરને દખિલાભ સત્સંગથી પ્રાપ્ત થશે તેમ આવશ્યકનિયુક્તિને આધારે કહી શકાય. અટવીમાં ભૂલા પડેલા સાધુ-સંતોને તેમણે માર્ગ બતાવ્યો અને બદલામાં તેમને મોક્ષને માર્ગ મળે. એટલે કે સાધુસંતોએ ભ, મહાવીરને ઉપદેશ આપે, અને તેમને મોક્ષમાર્ગની દષ્ટિ મળી. અને પછી ઈવાકુ કુળમાં ભરતસુત મરીચિ થયા. આવશ્યકનિયુક્તિમાં આ દૃષ્ટિલાભ સમયે પૂર્વ ભવમાં તેમનું નામ શું હતું કે તે ક્યાંના નિવાસી હતા તે કશું જ જણાવ્યું નથી. આ નિની ૧. વર મિત્તા સાધૂ, પ્રવિવિવઢાળ સત્તવઢમાં વર્ષો વરમાળt || મારા નિ. ૧૪૧, વિ. ૧૫૪૭ | ૨. 1૦ વિ૦ ૧૪૨, વિ. ૧૫૫૦ Page #36 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભવ ૨૭* વ્યાખ્યામાં આ. જિનભદ્ર સ્પષ્ટીકરણ કર્યું છે કે તે અપરવિદેહમાં ગ્રામચિંતકહતા. સાધુઓને માર્ગ બતાવ્યા ઉપરાંત અનુકંપા કરી દાન પણ કર્યું અને સૌધર્મ દેવમાં જઈ પછી મરીચિ થયા. આવશ્યકચૂર્ણિમાં પણ આ પ્રસંગે કેઈ નવી હકીક્ત ઉમેરવામાં આવી નથી. માત્ર કથાપ્રસંગ જરા વિસ્તારથી આપ્યો છે અને ઉમેર્યું છે કે તે સાધુઓમાં એક ધર્મકથા કરવામાં લબ્ધિસંપન્ન સાધુ હતા તેમણે ઉપદેશ આપે અને તે ગ્રામચિંતકને સંવેગ ભાવ પ્રાપ્ત થયો અને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ. આમ કહી શકાય કે તત્ત્વાર્થમાં જે આસ્તિકળ્યાદિ લક્ષણો સમ્યકત્વનાં જણાવ્યાં છે તેમાંથી અનુકંપા અને સંવેગનું પ્રાબલ્ય આ ગ્રામચિંતકના ભવમાં ભ. મહાવીરને હતું. અને તેમણે સંસારથી વિમુખ થઈમેક્ષાભિમુખ થવાની દૃષ્ટિ પ્રાપ્ત કરી. ભગવાન મહાવીરે અટવીમાં માર્ગ ભૂલેલા એ મણોને માર્ગે ચડાવ્યા તે ઘટના અને ભગવાન ગૌતમબુદ્ધ પૂર્વભવમાં જ્યારે સુમેધ પંડિત હતા ત્યારે તેમણે દીપંકર બુદ્ધ માટે માર્ગ તૈયાર કર્યો અને દીપકરે તેના વિષે ભવિષ્યવાણી કરી૪. તે બનેમાં “ભાગની ઘટના સામાન્ય છે. તે આકસ્મિક ન પણ હોય. બનેમાં બાહ્ય માર્ગમાં સહાયક થવાને બદલે આંતરિક શુદ્ધિના ભાગરૂપે મળે છે તે પણ સમાનતા ધ્યાનમાં લેવા જેવી છે. પરંતુ આ ઘટનાને ગુણભદ્ર બીજી જ રીતે વર્ણવી છે. ભ. મહાવીરના પૂર્વભવોના વર્ણનમાં તેમણે પ્રથમ ભવનું નામ પુરૂરવા આપ્યું છે. ગ્રામચિંતકને બદલે ભીલનો મુખી-વ્યાધાધિપ કહ્યો છે. તે જંગલમાં માર્ગ ભૂલેલ મુનિ સાગરસેનને મૃગ સમજી મારવા જતા હતા, ત્યાં તેની પત્નીએ તેને વાર્યો અને કહ્યું કે તે તે વદેવતા છે. તેથી તેમની પાસે જઈ શ્રદ્ધાથી તેમને ઉપદેશ સાંભળે. અને શ્રદ્ધાન્વિત થઈ મધુ આદિ ત્રણ વસ્તુ ન લેવાની પ્રતિજ્ઞા કરી. આમ એ તે સ્પષ્ટ છે કે પ્રથમ ભાવમાં અટવી અને માર્ગ ભૂલેલ મુનિનો સત્સંગ સમાન છે પણ શ્રદ્ધા ઉપરાંત થોડો ત્યાગ પણ તેના જીવનમાં નિરૂપે છે. આચાર્ય જિનભદ્ર વિદેહમાં આ વાત બની એમ જણાવ્યું છે તેનું પણ આમાં સમર્થન છે જ. પણ જિનભકે અપરવિદેહનો નિર્દેશ કર્યો છે જયારે ગુણભદ્ર પૂર્વ વિદેહને, જિનભકે નામ નથી આપ્યું. ગુણભદ્ર પુરૂરવા આપ્યું છેઉત્તર પુરાણ 9૪. ૧૪–૨૨. ૧. વિ. ૧૫૪૮, ૧૫૯; આ૦ ચૂ૦ પૃ૦ ૧૨૮ ૨. આ૦ ચૂ૦ પૃ. ૧૨૮ ૩. જાતકકથા, સુમેધકથા, પૃ. ૧૦ (જ્ઞાનપીઠ) ૪. એજન, પૃ. ૧૨ Page #37 -------------------------------------------------------------------------- ________________ મહાવીરચરિત મીમાંસા આચાય. ગુણચંદ્રના ‘મહાવીરચરિય’માં પ્રાર’ભમાં પૂર્વ ભવાના સક્ષેપ આપ્યા છે અને પછી ક્રમે વન છે. તેમાં નયસારને ગ્રામચિંતક કહ્યો છે. તેના સ્વભાવના વનમાં ગુણભદ્રથી જુદી જ રીતે ગુણુ་ન કરાવ્યું છે. તેને વિશિષ્ટ આચારના પાલનકર્તા, ધર્મશાસ્ત્રના શ્રવણથી યાપાદેયને જાણનાર, ગંભીર, પ્રકૃતિથી સરલ, વિનીત, પ્રકૃતિથી પરેપકારપરાયણ જેવાં વિશેષણાથી નવાજ્યા છે. પૃ॰ ૩અ. ૨૮ આચાય જિનકે ગ્રામચિ તકની કથાનાં ખીન્ને સૂચવ્યાં હતાં તે ખીજોને લઈને આચાય' ગુણચંદ્રે એક કવિને શાબે એ રીતે ગ્રામચિતક નયસારની કથાને ‘મહાવીરચરિય’માં ગૂંથી છે. અને એને જ સાર આચાય હેમચંદ્રે આપ્યા છે. તે સ્પષ્ટ છે. તુલના કરો મહાવીરચરિય, પૃ૦૨-૭; ત્રિષ૦ ૧૦.૧. ૧-૨૪. અહી’ એ નોંધવું જરૂરી છે કે ભ. મહાવીરચરિતમાં પૂર્વજન્મનાં કૃત્યોનુ ફળ જીવ કેવી રીતે પામે છે તે બતાવવાના ઉદ્રાથી જન્મજન્માન્તરમાં પાત્રોને સબધ જોડી આપવાની પ્રવૃત્તિ ‘મહાવીરચરિય’ અને ઉત્તરપુરાણ'માં વિશેષરૂપે અપનાવ વામાં આવી છે. આચાર્ય હેમચંદ્ર પણ ગ્રામચિંતકનું નામ નવસાર આપ્યું છે. અને અકૃત્યથી પરાહ્મુખ આદિ સદ્ગુણાતા ધણી જણાવ્યા છે.-ત્રિવ૦ ૧૦, ૧. ૧-૨૪. ગુણભદ્રના પુરૂરવા દુર્ગુણ પ્રધાન છે, જ્યારે ગુણચંદ્ર હેમચન્દ્રનો નયસાર ગ્રામચિંતક સદ્ગુણી છે-આ પ્રમાણે બન્નેની પાત્રસૃષ્ટિ જુદી પડે છે તે કે વ્યક્તિ એક જ છે. પઉમરિયમાં (ઉદ્દેશ ૨૦મો) ચોવીશે તીકાના પૂર્વભવેની હકીકતા આવે છે પણ તે તીથંકર પૂર્વના બે ભત્રેાના--- એક દેવભવની અને તે પૂના મનુષ્યભવની. આથી તેમાં જે હકીકત મળે છે તે એ કે ભગવાન મહાવીર પૂર્વ ભવમાં છત્તાયારનગરીમાં (૨૦–૧૦) સુનદ નામે હતા અને તેમના ગુરુ પાટિલ હતા (૨૦.૨૧). આ સુનંદ મરીને પુષ્પત્તર વિમાનમાં ગયા અને ત્યાંથી આવી વર્ધમાન થયા (૨૦.૨૪). આમ વમાન પહેલાંના માત્ર એ ભગાની ચર્ચા તેમાં છે. પરંતુ ગ્રામચિંતકના ભવતી કે તેમાં સમ્યકત્વપ્રાપ્તિની કોઈ ચર્ચા પઉમરિયમાં નથી તે ધ્યાનમાં રાખવા જેવું છે. વળી ઋાભ પાસે દીક્ષા લાંધાના મરીચિનો ઉલ્લેખ પઉમચરિયમાં આવે છે. પર ંતુ તે મહાવીરનો પૂર્વભવ છે કે ઋષભને તે પૌત્ર છે એવી કોઈ સૂચના પઉમરિયમાં નથી. આથી જણાય છે કે મરીચિના સબંધ ભ. મહાવીર સાથે હતો તેની પઉમરિયના કર્તાને જાણ નથી. ૧. ૧૫-૨૬, પૃ૦૧-૨ ૨. વિશેયા ૧૫૪૮-૪૯ 3 પઉમચરિય ૧૧.૯૪; ૮૨.૨૪, ૨૬, ૧૧૬ Page #38 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ મરીરિક : આવશ્યકનિયુક્તિમાં ગ્રામચિંતકના ભવથી ભ. મહાવીરના પૂર્વજોની. ગણતરી કરવામાં આવી છે તે આ પ્રમાણે છે. ૧. ગ્રામચિંતક (આ. નિ. ગા. ૧૪૧ વિ. ૧૫૪૭; મા, નિ.. ૧૪૬) ૨. સીંધમ દેવલેક (ભાષ્યાનુસાર ગા. ૧૫૪૯) ૩, મરીચિ (આ.નિ. ૧૪૨, વિ. ૧૫૫૦; . નિ. હૃ. ૧૪૯) આવશ્યકનિયુક્તિમાં આ મરીચિ વિષે કહ્યું છે કે પ્રથમ તીર્થકર ઋષભના પુત્ર ભારત અને ભારતના પુત્ર મરીચિ થયા. (આ.નિ. ૧૮૭; આ.નિ. હૃ. ૧૯૬; વિ. ૧૫૯૭). એ મરીચિ ઋષભ પાસે દીક્ષા લીધી (આ.નિ. ૨૭૦; વિ. ૧૭૦૯ આ.નિ હ. ૩૪૪; આ.નિ. ૨૭૩, વિ. ૧૭૧૨; આ નિહિ. ૩૪૭) અને ઋષભ. સાથે વિચરણ કરવા લાગ્યા અને તપ, સંયમ આદિમાં રસ લેવા લાગ્યા. અને ગુરુ પાસે સામાયિકાદિ અગિયાર અંગોનું અધ્યયન પણ કર્યું પરંતુ એકવાર ગરમીના દિવસોમાં શરીરમાં ગરમી લાગી અને સ્નાન કરવાનું ન હોવાથી અકળામણું થઈ. આથી વિચાર થયો કે શ્રમણોને ગુણોનો ભાર તે મેર જેવડે છે અને તે, વહન કરવાનું સામર્થ મારામાં નથી. શ્રમણવેશ છે છતાં પણ મારામાં શ્રમણના ગુણ તો છે નહિ પણ સાંસારિક આકાંક્ષા છે. આ પ્રકારે વિચારતાં તેને સૂઝયું કે આ શ્રમણે ત્રણ દંડથી વિરત છે, અને શરીરનાં અંગોને સંકેચીને રહે છે. પણ મેં તો એ ત્રણે દંડ થયા નથી માટે હું ત્રિદંડનું બાહ્ય ચિહ્ન ધારણ કર્યું - એ ઉચિત થશે. આ પ્રમાણે તો લેચ કરવાથી બાહ્ય દેખાવે મુંડ છે અને આંતરિક ભાવે ઈન્દ્રિયોને વિજય કર્યો હોવાથી મુંડ છે પણ મારાથી તે એવું બન્યું નથી. માટે હું અસ્ત્રાથી મુંડ થાઉ અને શિખા ધારણ કરી અને શ્રાવકેની. જેમ સ્કૂલ પ્રાણાતિપાતથી વિરત થાઉં. આ પ્રમાણે તે તેમની પાસે પરિગ્રહ ન હોવાથી અકિંચન છે પણ હું તે થોડો ઘણો પરિગ્રહ રાખીશ. આ પ્રમાણે તે શીલની સુવાસ ધરાવે છે પણ મારામાં તે નથી (માટે બાહ્ય સુગંધ ચન્દન આદિની સ્વીકારવી). આ શ્રમણોમાં મેહ નથી પણ મારામાં તે મેહ ભર્યો પડ્યો છે તે ૧. વારંવ , જે પુત્ર ત્રિત છે સાત પુત્ર છે ૩ ઈ આવિષ્ટ થા ૩૪ દા पुत्र नाभि । नाभिपत्नी मरुदेवी-से ऋषभ । ऋषभवंशके समाज के पुत्र मरीचि માયાવતું ૫.૧; વિષ્ણુપુરાણ, ૨.૧૧. મૌર સે પ્રાચીન વરિત્રાણ છે ૨. આ સામયિકાદિ અધ્યયનની બાબતવાળી ગાથાને હરિભકટીકામાં ભાષ્યની ગણી છે. પૃ. ૧૫૩ Page #39 -------------------------------------------------------------------------- ________________ મહાવીરચરિત મીમાંસા આવરવા માટે છત્રનો ઉપયોગ કરીશ. આ શ્રમણો જેડા વાપરતા નથી, હું વાપરીશ. આ શ્રમણો વેતામ્બર અથવા તે દિગંબર છે પણ હું તો ધાતુથી રંગેલાં કપડાં પહેરીશ; કારણ હું અંદરથી કવાયથી રંગાયેલ છું જ. આ શ્રમણો પાપભીરુ છે તેથી બહુજીવથી સમાકુળ જલને ઉપયોગ કરતા નથી પણ હું તે પરિમિત જલ સ્નાન અને પાન માટે વાપરીશ. આ પ્રમાણે તેણે પિતાની મતિથી કલ્પના કરીને નવા પ્રકારના સાધુવેશનો સ્વીકાર કર્યો અને પરિવ્રાજક ધમની પ્રવર્તન કરી. તેના આવા નવા વેશને જોઈને લોકો તેને ધર્મ વિષે પૃચ્છા કરતા તે તે યતિઓના–શ્રમણોના ધર્મની જ વાત કરતો પણ સાથે પોતાના મનની કમજોરી પણ પ્રદર્શિત કરતું હતું કે તે ધર્મ ઉત્તમ છતાં મારી શક્તિ બહારનો છેતેથી મેં આ પ્રકારે વેશનો સ્વીકાર કર્યો છે. કોઈ ત્યાગની ભાવના પ્રદર્શિત કરતું તો તેને ભગવાન ઋષભ પાસે જ મોકલતે અને એ રીતે તે ભગવાનની સાથે જ વિહાર કરતો હતો. એકવાર રાજા ભરતે ભગવાન ઋષભને પૂછયું કે આ સભામાં એ કોઈ છે જે ભારતવર્ષમાં તીર્થકર થશે ?૪ એ સભામાં એક ખૂણામાં આદિપરિવ્રાજક એવો મહાત્મા સ્વાધ્યાય અને ધ્યાનમાં રત મરીચિ જે ઋષભના પૌત્ર હતો. તે હતે. જિને તેને નરેન્દ્રને દેખાડ્યો અને કહ્યું કે જુઓ આ વીર નામે છેલ્લા ધર્મચક્રવતી થશે. વળી દશારને આદિકર એટલે કે વાસુદેવોમાં પહેલે ત્રિપૃષ્ઠ નામે પતના નગરીને અધિપતિ થશે અને તે જ વળી વિદેહવર્ષમાં પ્રિય મિત્ર નામે મૂકાનગરીમાં ચક્રવતી થશે.' આ સાંભળીને રાજા ભરતે રોમાંચ અનુભવ્યો અને પિતાની આજ્ઞા લઈને મરીચિને અભિવંદન કરવા ગયે. વિનયાવનત થઈને તેની ત્રણવાર પ્રદક્ષિણા કરીને તેની મધુરવચન વડે સ્તુતિ કરવા લાગે–તે તો ઘણું સારે લાભ લીધો છે, ૧. આચાર્ય ગુણચન્દ્રના મહાવીરચરિયમાં પણ ઉપર જણાવેલ જૈન શ્રમણ અને પરિવ્રાજકના વેશ વગેરેની ભેદરેખા જણાવીને મરીચિએ પરિવ્રાજક ધર્મની પ્રવર્તાના કરી એમ સ્પષ્ટ જણાવ્યું છે–પૃ. ૧૪; ૨.૮૪, પૃ. ૧૫. ૨. આ વાતને વિસ્તાર મહાવીરચરિયમાં છે. ૨.૮૯ ff. - ૩. આ. નિ. ૨૭૪; વિ. ૧૭૧૩, ૧૭૨૧; આ.નિ. ર૭૭-૨૮૮; વિ. ૧૭૨૨ –૧૭૩૩; આનિ હ. ૩૫૦-૩૬ ૧. ૪. વિ. ૧૭૬૭; મહાવીરચરિય ૨. ૧૨૪, પૃ. ૧૮ ૫. આ. નિ. ૩૦-૩૬; વિ. ૧૭૬૪–૧૭૭૦; આ.નિ.હ. ૪૨૨-૪૨૪. Page #40 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ ૩૧ તું ધર્મચક્રવતીઓમાં છેલ્લે વીર નામે તીર્થકર થવાનો છે. વળી પિતનાધિપતિ થઈ તું વાસુદેવમાં પ્રથમ વાસુદેવ થશે, અને વળી મૂકાનગરીમાં વિદેહમાં તું પ્રિય મિત્ર નામનો ચક્રવતી પણ થશે. હું તારા અત્યારના પરિવ્રાજક ભાવને નમસ્કાર નથી કરતો પણ તું છેલ્લો તીર્થકર થવાનો છું તે માટે નમસ્કાર કરું છું–આમ કહીને રાજા ભરત તે અયોધ્યા નગરીમાં ચાલ્યો ગયો. ભરતનાં આવાં વચન સાંભળીને મરીચિ તો અત્યંત હર્ષમાં આવી ગયો અને ત્રણ વાર પગ પછાડી બોલ્યો – હું પ્રથમ વાસુદેવ, વળી ચક્રવતી અને છેલ્લે તીર્થકર થવાનો છું–તો તે મેં આ ઘણું બધું પ્રાપ્ત કર્યું છે. આથી વિશેષની મારે કશી અભિલાષા નથી. તેનું અભિમાન જાગ્યું અને વિચારવા લાગ્યો કે વાસુદેવામાં પ્રથમ હું, ચક્રવતીઓમાં પ્રથમ મારા પિતા અને તીર્થકરોમાં પ્રથમ મારા પિતામહ–અહાહા, મારું કુલ ઉત્તમ છે ! એકવાર એવું બન્યું કે તે માં પડ્યો. અન્ય સાધુઓનો તેની ચાકરી કરી નહિ અને કપિલે કરી. કપિલે તેને કહ્યું કે તમે ધર્મની વાત આવે છે ત્યાં ઋષભદેવે પ્રરૂપેલ ધર્મની જ વાત કરો છો અને સૌને તેમની પાસે જ દીક્ષા લેવા મોકલે છે. શું ત્યાં જ ધર્મ છે અને તમારામાં નથી ? આ સાંભળી તે વિચારમાં પડી ગયો અને સહસા કહી દીધું કે અહીં પણ ધર્મ છે. અર્થાત્ તું મારી પાસે પણ દીક્ષા લઈ ધર્મમાગમાં જ ચાલે છે એમ માન આ સાંભળી કપિલે મરીચિ પાસે દીક્ષા લીધી.” અને તેથી તેની પરિવ્રાજક અરપરા ચાલી. આમ તેના ભાગમાં ધર્મ ન હોવા છતાં તેણે આ એક જ દુર્વચન કર્યું તેના પરિણામ સ્વરૂપ તે દુઃખસાગરમાં પડ્યો અને ક્રોડાકોડી સાગરોપમ એટલે કાળ સંસારમાં ભયે અને ત્રણ વાર પગ પછાડી જે કુળનું અભિમાને કર્યું હતું તેને કારણે તેણે નીચ ગોત્ર બાંધ્યું.* તેણે આ દેશ માટે પાશ્ચાત્તાપ કર્યો નહિ અને તેથી તેણે સંસાર વધાર્યો તે આ પ્રમાણે-- ૧. આ. નિ. ૩૦૭-૧૫, વિ. 199૧–૧૭૭૯, આ.નિ.હ. ૨૫-૪૩૨. ૨. મહાવીરચરિય પૃ. ૨૧ ૩. આ નિ. ૩૨૦, વિ.૧૭૮૬; આ૦ નિ હ૦ ૪૩૭ મહાવીરચરિય “ વિ Ti –પૃ૦ ૨૨ ૨. ૪. આ નિ. ૩૨૧-૩૨૨, વિ. ૧૭૮૭. ૧૭૮૮, આ૦ નિ હ૦ ૪૩૮ ૩૯; મહાવીરચરિય ૨. ૧૪૯ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩ર મહાવીરચરિત મીમાંસ ૪. બ્રહ્મલેક નામના દેવવિમાનમાં (૧. ગ્રામયિત, ૨. દેવ, ૩. મરીચિ). ૫. કૌશિક –કોલ્લાકસંનિવેશમાં (પરિવ્રાજક) (વચ્ચે તિર્યંચ, નારક, દેવાદિ) ૬. પુષ્યમિત્ર–છૂણામાં (પરિવ્રાજક) ૭. સૈધદેવલોકમાં. ૮. અગ્નિોત બ્રાહ્મણ પરિવ્રાજક) ૯. ઈશાનકલ્પદેવ ૧૦. અગ્નિભૂતિ–મંદિર સંનિવેશમાં (પરિવ્રાજક) ૧૧. સનતકુમાર દેવ. ૧૨. ભારદ્વાજ-તવ્યાનગરી (પરિવ્રાજક) ૧૩. મહેન્દ્ર કલ્પદેવ (પછી સંસારત્રમણ) ૧૪. સ્થાવરકે રાજગૃહમાં (પરિવ્રાજક) ૧૫. બ્રહલેક (પછી સંસારભ્રમણ) ૧૬. વિશ્વભૂતિ–રાજગૃહમાં (જૈદીક્ષા સંભૂતિ પાસે ૧૭. મહાશુકદેવ ૧૮. ત્રિપૃષ્ઠ (આદિ વાસુદેવ) પિતનપુરમાં ૧૯. નારક ૨૦. સિંહ (તિયચ) ૨૧. નારક-તિયચ-મનુષ્યભવો ૨૨. પ્રિયમિત્ર ચક્રવતી મૂકાનગરી, વિદેહમાં (પદિલ પાસે દીક્ષા) ૨૩. મહાશુકદેવ ૧. ચરૂમાં કૌશિક મરીને સૌધર્મદેવ થાય છે -પૃ૯૭ અને તિર્યંચાદિ ભવો થાવર પછી ગણ્યા છે. પૃ. ૯૮ ૨. આ અને પછીના પાંચ મનુષ્યભવમાં તે પરિવ્રાજક બન્યું હતું. આ નિ. ૩૨૬, વિ. ૧૭૯૨; આ૦ નિ હ. ૪૪૩ ૩. ચ૩૦માં આ ભવ નથી. આથી મરીચિ સહિત છ પરિવ્રાજકભવો થાય છે. પૃ. ૯૭–૯૮ ૪. મહાવીર ચરિયમાં આની રોચક કથા આપવામાં આવી છે. પૃ. ૨૩, ૨૫ ૫. મહાવીર ચરિય પ્રતાવ ત્રીજે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૩ પૂર્વભવો , ૨૪. નંદ-છત્રાગ્રાનગરી (દીક્ષા) ૨૫. પુષોત્તર વિમાનમાં દેવ ૨૬ બ્રાહ્મણકુલમાં (દેવાનંદાના ગર્ભમાં) ઉમરિયમાં વભ પાસે કેટલાક નરેન્દ્રોએ દીક્ષા લીધી તેમાં મરીચિએ ભ પાસે દીક્ષા લીધાનો ઉલ્લેખ છે પણ તે ઝષભ પૌત્ર હતો એ ઉલ્લેખ નથી. પણ તેણે પરિવાજને ધર્મ પ્રવર્તાત્રે એ ઉલ્લેખ તો પઉમરિયમાં છે જ (૮૨.૨૪). આટલી સૂચનાને આધારે કોઈ કથાકારે તેમાં પરિવ્રાજકના ધર્મને સાંખ્યો સાથે જોવા માટે કપિલને તેના શિષ્ય તરીકે નિરૂપ્યા. આમ જૈન અને સાંખ્યોનો સંબંધ જોડી આપ્યો. જૈન આચારમાં શિથિલ થયેલા મરીચિએ પરિવાજોનો ૨. ધર્મ પ્રવર્તાવ્યો એ તે પઉમરિય પણ કહે છે. તેથી પ્રાચીન ૧ આ. નિ. ૩૨૩-૩૩૩, વિ. ૧૭૮૯–૧૯૯; આ નિ હ૦ ૪૪૦-૪૫૦, અહીં એ નોંધવું જોઈએ કે આવશ્યકચૂર્ણિમાં આમાંના દેવ-તિર્યંચનરક સિવાયના ભવની કથાઓ આપવામાં આવી છે અને તે કથાઓને આચાર્ય હરિભ પણ ટીકામાં સમાવી લીધી છે. વળી આચાર્ય શીલાંકે પિતાના ઉપન્નમહાપુરિ ચરિયમાં મરીચિના ભાવો વિપૃષ્ઠ સુધીના ત્રિપૃષ્ઠની કથામાં આયા છે –પૃ. ૯૭. વળી એ પણ અહીં નોંધવું જોઈએ કે સમવાયાંગસૂત્રમાં જણાવ્યું છે તો માં વીરે તિર થયરभवग्गणाओ---छठे पोलिभवगाहणे एग बासकोडि सामन्नपरियाग पाडणित्ता સકારે વર્ષ મકવવમા રેવતાઈ ૩ઢવજો” સૂત્ર ૧૩૪. પરંતુ અન્યત્ર જ્યાં ભગવાનના પૂર્વભવની ચર્ચા છે ત્યાં ક્યાંઈ પણ તેમના પોકિલ' નામના ભવનો નિર્દેશ મળતા નથી. પ્રિય મિત્ર ચક્રવતીના ભવમાં તેમણે પિફિલ’ પાસે દીક્ષા લીધી એ ઉલ્લેખ છે. પ્રસ્તુત સૂત્રની વ્યાખ્યામાં આચાર્ય અભયદેવે વર્ધમાનના અંતિમ છ ભવ આ પ્રમાણે ગણાવ્યા છે – ૧. પિટિલ, ૨. દેવ, ૩. નન્દન, ૪. પુષ્પોત્તર વિમાનમાં દેવ, ૫. દેવાનંદાના ગર્ભમાં, ૬. ત્રિશલાના ગર્ભમાં. અને સ્પષ્ટીકરણ કર્યું છે કે – જમવઘળ हि विना नान्यद भवग्रहण षष्ट श्रुयते भगवत इत्येतदेव षष्ठभवग्रहणतयाव्याख्यातौं यस्माच्च भवग्रहणादिद षष्ठ तदप्येतस्मात् षष्ठमेवेति सुष्ठ्यते तीर्थ करभवग्रहणात् षष्ठे पाटिलभवग्रहणे इति ।" पृ. १०६ શીલાંક ચઉ.માં ભાગવતધર્મ પ્રવર્તાવ્યાનું કહે છે. પણ કપિલ અને આસુરી સઠિતંતને ઉલ્લેખ પણ તેમણે કર્યો છે. તેથી ત્યાં પણ સાંખ્ય અભિપ્રેત છે જ. પૃ. ૪૯, ૯૭. મું. મી. ૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ મહાવીરચરિત મીમાંસા પરિવ્રાજકે એ જૈનધર્મના શિથિલાચારીઓ છે એવું બતાવવાને આ પ્રયત્ન છે. ભ.મહાવીરના જીવનમાં ગર્ભપહરણની ઘટના પ્રથમ કે મરીચિને ભ.મહાવીરના પૂર્વભવ તરીકે વર્ણવો એ પ્રથમ-એ નક્કી કરવું મુશ્કેલ છે. પણ એટલું તે ચક્કસ કે મરીચિ વિષે ઋષભ જે ભવિષ્યકથન કરે છે તેવી ભવિષ્યકથનની પ્રક્રિયા જૈન-બૌદ્ધ બનેમાં સમાન છે. ભગવાન ગૌતમબુદ્ધ વિષે પણ પ્રથમ બુદ્ધ દીપકરબુદ્ધ આગાહી કરે છે કે એ બુદ્ધ થશે. તે જ પ્રમાણે પ્રથમ તીર્થકર ઋષભ મહાવીર વિષે આગાહી કરે છે. બમણું અને બ્રાહ્મણનો સંઘર્ષ જૂનો છે. અને તે સંઘર્ષને પણ ભ.મહાવીરના ગર્ભાપહરણની ઘટના સાથે જોડીને એક તરફ બ્રાહ્મણકુળને હલકું બતાવવા પ્રયત્ન કર્યો તે બીજી તરફ કુલાભિમાન ન કરવું–એવો ઉપદેશ આપે. મરીચિએ પિતે તીર્થકર, ચક્રવતી અને વાસુદેવ થવાને છે તે સાંભળી કુલાભિમાન કર્યું તે ઘટના પણ સર્વ પ્રથમ નિયુક્તિમાં જ મળે છે. | જિનસેનના મહાપુરાણમાં આવશ્યકનિયુક્તિની જેમ જ મરીચિને અવભને પૌત્ર કહ્યો છે. તેણે ઋષભ પાસે દીક્ષા લીધી પણ કઠિન તપસ્યામાર્ગ સહન ના થવાથી તે પણ પરિત્રાજક વેશધારી બની ગયો હતો અને તેણે જ યોગાસ્ત્ર અને કાલિશાસ્ત્રનું પ્રવર્તન કર્યું છે એમ તેમાં જણાવ્યું છે. (૧૮.૬૧-૬૩) વળી એમ પણ જણાવ્યું છે કે અન્ય પરિવ્રાજક પ્રાયશ્ચિત્ત કરી પુનઃ નમુનિ થયા પરંતુ મરીચિએ તેમ ન કર્યું. (૨૪.૧૮૨) પરંતુ તેમાં ઋષભ દ્વારા ભાવી તીર્થંકર વિષેની કોઈ આગાહી કરવામાં આવી નથી. અને મરીચિને ભ. મહાવરના પૂર્વભવરૂપે પણ જણાવ્યું નથી. કારણ એ જણાય છે કે દિગંબરમાં ગર્ભપહરણની ઘટના છે જ નહિ. તેથી મરીચિના કુલાભિમાન વગેરેની ઘટના તેમાં સ્થાન ન પામે તે સ્વાભાવિક છે. પણ એટલી વાતમાં આવ. નિ. અને મહાપુરાણની એકમતિ છે કે પરિવાર કેને ધર્મ અને સાંખ્યશાસ્ત્રની પ્રવર્તાના માટે મરીચિ જવાબદાર છે. આ બન્ને પરંપરામાં પ્રાચીનકાળથી ચાલી આવતી હકીકત હશે તેથી બનેમાં સમાન ભાવ જોવા મળે છે. આવશ્યકનિયુક્તિમાં વિશ્વભૂતિને મહાવીરને પૂર્વભવ બતાવી તે પછી ત્રિપૃષ્ઠ વાસુદેવરૂપે પણ એક પૂર્વભવ ગણાવ્યું છે. ઉત્તર પુરાણમાં ગુણભટે એ ૧. જુઓ પાલિ પર-નેમ્સમાં “બુદ્ધ’, ‘દીપકર’, ‘સુમેધ” શબ્દ. જાતક કથા (જ્ઞાનપીઠ) પૃ. ૧૨ Page #44 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભવો ત્રિપૃષ્ઠ વાસુદેવનું ચરિત લખ્યું છે તેમાં ત્રિપૃષ્ઠના પૂર્વભવમાં તેના વિશ્વનંદીરૂપે પૂર્વભવની ચર્ચા કરે છે. પણ તેને સંબંધ છેક મરીચિ સુધી જોડતા નથી (૫૭. ૬૮-૮૫ ૫૭ ૯૮) એ સૂચક છે. પરંતુ આશ્ચર્ય છે કે એ જ આચાર્ય ગુણુભક આગળ ચાલી ૭૪મા પર્વમાં ભગવાન મહાવીરના ચરિતમાં પૂર્વભવો ગણાવ્યા છે અને પુનઃ તેની સંકલના ઉ૬મા પર્વમાં પણ કરી છે. તે જોવાથી એટલું તે નક્કી થાય છે કે મરીચિ એ તેમને મતે ભ.મહાવીરને પૂર્વભવ છે અને ત્રિપૃષ્ઠ પણ ભગવાન મહાવીરને પૂર્વભવ છે. વળી જિનસેને ભાવી તીર્થંકરવિષેની આગાહીની નોંધ લીધી નથી પરંતુ ગુણભદ્ર તે આગાહીની નોંધ લીધી છે. ફેર એ છે કે તેમાં ત્રિપૃષ્ઠ મરીને જ્યારે સિંહ થાય છે ત્યારે તે સિંહને એક ચારણમુનિ જણાવે છે કે મેં શ્રીધર તીર્થંકર પાસેથી સાંભળ્યું છે કે તું આજથી દશમે ભવે અંતિમ તીર્થંકર થઈશ. (૭૪.૨૦૪) શીલાંકના ચઉ.માં પણ સિંહની કથા પ્રસંગે આવી આગાહી કરવામાં આવી છે. (પૃ. ૧૦૦) અને તે જ કથામાં મરીચિથી માંડી મહાવીરના ત્રિપૃષ્ઠ સુધીના ભાવ પણ ગણુવ્યા છે. (પૃ. ૯૭). આચાર્ય ગુણભદ્ર ઉત્તર પુરાણમાં જે પ્રમાણે ભ.મહાવીરના પૂર્વભવોનું નિરૂપણ કર્યું છે તેની અહીં નોંધ લઈ લઈએ. તેમણે પણ જ્યારથી મહાવીરને જીવે અનેક ભ કર્યા પછી માનુસારી બને છે ત્યારથી પૂર્વભવોની નોંધ લીધી છે તે આ પ્રમાણે છે. ૧. પુરૂરવા (૭૪.૧૪–૨૧) ૨. સૌધર્મદેવ (૭૪.રર) ૩. મરીચિ (19૪.૨૨-૬૬) ૪. બ્રહ્મમાં દેવ (ઉ૪.૬ ૭) છે. 'જટિલ પરિવ્રાજક (૭૪.૬૯) ૧. સૌધર્મદેવ (૭૪.૬૯) ૭. પુષ્યમિત્ર પરિવ્રાજક (ઉ૪.99–કર) ૮. સૌધર્મદેવ (૭૪ ૭૩) ૮. ૩અગ્નિસહ પરિવ્રાજક (૭૪ ૭૪–૭૫) ૧. આ.નિ.માં કૌશિક ૨. આ.નિ.માં તિય“ચ આદિ અનેક ભવો. ૩. આનિ માં અગ્નિહોત Page #45 -------------------------------------------------------------------------- ________________ મહાવીરચરિત મીમાંસા ૧૦. કેસનમાર દેવ (૭૪.૭૫) ૧૧. અગ્નિમિત્ર પરિવ્રાજક (૭૪.૭૬–૭૭) ૧૨. મહેન્દ્ર દેવ (૭૪.૭૮) ૧૩. ભારદ્વાજ પરિવ્રાજક (ત્રિદંડી) (૭૪.૭૮-૭૯) ૧૪. મહેન્દ્રદેવ (૭૪,૮૦) ૧૫. ઝસસ્થાવરાદિ અનેક ભ (9૪.૮૧) ૧૬. સ્થાવર પરિવ્રાજક (૭૪.૮૨-૮૫) ૧૭. ૮મહેન્દ્રદેવ (૭૪.૮૫) ૧૮. વિશ્વનંદી (જનદીક્ષા) (૭૪.૮૬-૧૧૭) ૧૯, મહાશુકદેવ (૭૪.૧૧૮) ૨૦. ત્રિપૃષ્ઠ (વાસુદેવ) (૭૪.૧૨૨–૧૬૬) ૨૧. સાતમી નરક (૭૪.૧૬ ૭) ૨૨. સિંહ (૭૪.૧૬૯) ૨૩. પ્રથમ નરક (૧૪.૧૭૦) ૨૪. ૧૦સિંહ(૭૪.૧૭૧-૨૧૮)ને ઉપદેશ પછી ચારણમુનિની આગાહી કે તું દશમા ભવે અંતિમ તીર્થંકર થઈશ એમ મેં કીધર તીર્થંકર પાસે સાંભળ્યું છે (૭૪.૨૦૪)અને શ્રદ્ધાપૂર્વક શ્રાવકોને સ્વીકાર (૭૪.૨૦ ૮); ૨૫, ૧૧ સૌધર્મદેવ સિંહકેતુ (૭૪.૨૧૯) ૨૬. કનકો જલવિદ્યાધર, જેનદીક્ષા (૩૪.૨૨૨-૨૨૯) ૨૭. ૧૧સાતમા વગે દેવ (૭૪.૨૨૯) ૨૮. ૧૧હરિણ, જૈન દીક્ષા (૭૪,૨૩૦-૨૩૩) ૨૯. ૧૧મહાશુકમાં દેવ (૭૪.૨૩૪) ૪. આ.નિ.માં ઈશાનક૫ ૫. આ.નિ.માં અગ્નિભૂતિ ૬. આ.નિ.માં સનકુમાર ૭. આ.નિ.માં ગા. ૪૪૩ ૮. બ્રહ્મલેક અને પછી સંસારભ્રમણ આ.નિ.માં ૯. આ.નિ.માં નામ વિશ્વભૂતિ ૧૦. તિય"ચમનુષ્યભવ આ.નિ.માં ૧૧. આ.નિ.માં નથી Page #46 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ ભવા ૩૦. પ્રિયમિત્ર ચક્રવતી', જૈનદીક્ષા (૭૪.૨૩૫-૨૪૦) ૩૧. ૧સહસ્રારકલ્પમાં 'પ્રભ (૭૪.૨૪૧) ૩૨. નન્દુ, જૈનદીક્ષા પ્રોવ્હિલ પાસે, તીર્થંકર નામકર્માંના બંધ (૭૪ ૨૪૨–૨૪૬) ૩૩. અચ્યુતના પુષ્પાત્તર વિમાન (૭૪.૨૪૬; ૩૪. સિદ્ધા પત્ની પ્રિયકારિણીના પુત્ર વર્ધમાન (૭૪.૨૫૧ ff.) આ પૂર્વભવાની તુલના આ.નિ. સાથે કરવાથી જણાશે કે આમાં કોઈ મહત્ત્વના તફાવત નથી, માત્ર સંખ્યામાં તફાવત છે. એટલુ જ નહિ પણ જે ભવે મહત્ત્વના છે તે બન્નેમાં સરખું મહત્ત્વ ધરાવે છે તે હવે પછીના વિવેચનથી જણાઈ આવશે. એ પણ નોંધવુ' જરૂરી છે કે મરીચિએ ‘અહીં પણ ધમ' છે' જે કહ્યું.તેથી તેને સંસાર વધ્યા તેમ જણાવી ભવાનિયુક્તિમાં ગણાવ્યા છે જ્યારે ઉત્તરપુરાણમાં એવા કોઇ સબંધ જોડવામાં આવ્યા નથી. અહી આચાય શીલાંકના ચઉપન્નમહાપુરિસર્ચરિયમાં ભગવાન મહાવીરના પૂભવાતી જે ચર્ચા છે તે પણ નોંધવી ઘટે છે. પ્રસ્તુતમાં ત્રિપૃષ્ઠ વાસુદેવના ચરિત્રમાં ભ.મહાવીરના પૂર્વભવાની નેાંધ છે પરંતુ ઋષભચરિતમાં નથી તે તેાંધવુ જોઈએ. આ નિ.માં તા ઋષભચરિતગત મરીચિના પ્રસંગે જ પૂર્વભવા આપ્યા છે. ઋષભચરતમાં મરીચિનું રિત્ર આપ્યુ છે (પૃ. ૪૯) તેમાં ઋષભે મરીચિ વિષે તે અર્ધ ચકી તિવિ, વિદેહમાં ચક્રવતી' અને વમાન તીથંકર થશે એવી ભવિષ્યવાણી કરી છે. આ પછી ત્રિપૃષ્ઠના ચરિતમાં મરીચિથી માંડીને નીચેના પૂર્વભવા ક્રમે આપ્યા છે. પણ આમાં ગ્રામચિંતક જે મરીચિના પણ પૂર્વભવ છે તે બાબત કશું જ કહેવામાં આવ્યું નથી તે નોંધવા જેવું છે. (ચઉ.પૃ. ૯૭) ૧. મિરિઇ પરિત્રા૮૯ (મરીચિ પરિવ્રાજક) ૨. બ્રહ્મલોકમાં દેવ ૩. કાસિય પરિવ્રાજક ૪. સૌધ દેવ ૫. નામ પરિત્રાજક કાપ ૬. ઈશાન દેવ છે. મૂિતૢ પરિત્રાજક ૮. સનકુમાર દેવ ૯. માદામ પરિવ્રાજક ૧૦. માહેન્દ્ર દેવ ૧. મહાશુક્ર—આ.નિ. ૨. પુરૂરવાથી માંડીને વર્ધમાન સુધીના ભવાની પુનઃ ગણના ઉત્તરપુરાણમાં તેને અંતે ૬૬.૫૩૪-૫૪૬માં કરીને પુરાણની સમાપ્તિ કરી છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮ મહાવીરચરિત મીમાંસા ૧૧. થાવર પરિવ્રાજક ૧૪. મહાશુકદેવ ૧૨. બ્રહ્મલેક દેવ ૧૫. ત્રિપૃષ્ઠ ૧૩. વિસ્મભૂતિ (જૈન દીક્ષા) ૧૬. અપ્રતિષ્ઠાન નરક સાતમી આટલા ભવો આપ્યા પછી શીલાંક કહે છે કે “અમો ૩ વમળતિથચરવરિયાદિરે હિસ્સામો – પૃ. ૧૦૩. પણ ભ. મહાવીરના ચરિતમાં શીલાંકે માત્ર એટલું જ જણાવ્યું છે કે મરીચિનો જીવ અનેક ભાવો કરીને પુષ્પોત્તર વિમાનમાંથી દેવાનંદાના ગર્ભમાં આવ્યો–(પૃ. ૨૭૦). એટલે ત્રિપૃષ્ઠ પછીના ભાવો કર્યા હતા તે વિષેની કશી માહિતી શીલાંકના ભ. મહાવીર ચરિતમાં મળતી નથી. વળી મરીચિસહિત છ પરિવ્રાજકના ભવો છે તે પણ નોંધપાત્ર છે જ્યારે અન્યત્ર મરીચિ સિવાયના છ પરિવ્રાજકભ છે. આચાર્ય ગુણચન્દ્રના મહાવીરચરિયમાં દ્વિતીય પ્રસ્તાવ મરીચિ વિષે છે. પરિવ્રાજકભવે છે : મરીચિ પછીના ભ. મહાવીરના ભ વિષેની આ નોંધ પછી હવે તે ભવમાં જે મહત્ત્વના છે એટલે કે જેને વિષે ગ્રન્થકારોએ કથાઓ આપી છે તે કથાઓની પણ ચર્ચા અહીં કરવી પ્રાપ્ત છે. મરીચિ પછીના મનુષ્યભવમાં તે છ ભવમાં પરિવ્રાજક બને છે-(આ. નિ. ૩ર૬; વિશેષા. ૧૭૯ર) એટલે કે પિતાની મિાદષ્ટિ તે મનુષ્યના છ ભ સુધી કાયમ રાખે છે–આ બાબતમાં આ નિવ અને ગુણભદનું ઉત્તરપુરણ 9૪.૬૦-૮૫) એકમત છે અને ગુણચન્દ્ર પણ તેમ જ કહે છે (મહાવીર ચરિયર-ર૬). તે સૂચવે છે કે તેઓએ એકસરખી પરંપરાની નેંધ લીધી છે. એટલે કે સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી પણ જીવને કુમાર્ગે જવાનો ઘણે જ સંભવ છે. માટે એવા કુમાગે ન ચડી જવાય તેની તકેદારી સાધકે રાખવી જરૂરી છે અને પ્રાંત શ્રદ્ધાને ટકાવી રાખવા ભગીરથ પ્રયત્ન કરવો આવશ્યક થઈ પડે છે અન્યથા હાથ આવેલ શ્રદ્ધા રત્ન મરીચિની જેમ હારી જવાય છે, આ છએ પરિવ્રાજભવો અને મરીચિને પરિવ્રાજકભવ એમાં નિગ્રંથ સંપ્રદાયથી વિરુદ્ધ શી વાત હતી તે જોઈએ તો પ્રથમ ભૂમિકામાં તો માત્ર આચાર વિષે જ ભેદ જણાય છે અને આચારની શિથિલતાને કારણે-દિગંબર નહિ પણ વસ્ત્ર અને બીજા ઉપકરણોને કારણે જ મરીચિને પરિવ્રાજક સંપ્રદાયનો પ્રવર્તક ગણે છે. તેમાં તાત્ત્વિક માન્યતાની બાબતમાં શો ભેદ હતો તે વિષે નિયુક્તિમાં ૧. આ નિ. ૨૭૭–૨૮૬. ઉત્તરપુરાણ. ૭૪.૫1-9 Page #48 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ ભવે ૩૯ તે કશું જ જણાવ્યું નથી. પરંતુ પછીના ગ્રન્થામાં તેના સંપ્રદાયને સાંખ્યદર્શીન સાથે જોડવા પ્રયત્ન થયા છે. આથી જણાય છે કે શ્રમણામાં બ્રાહ્મણાથી જે ભેદ હતા તે મુખ્યરૂપે ગૃહત્યાગને હતા અને નિથ શ્રમણામાં ગૃહત્યાગ ઉપરાંત પણ સથા અપરિગ્રહ બનવાના-નિગ્રન્થ બનવાના પ્રયત્ન હતા. આથી પ્રારભમાં શ્રમણામાં સંપ્રદાયભેદમાં દાર્શનિક માન્યતા ગૌણ હતી, આચારભેદ મુખ્ય હતા—એમ જો કહેવામાં આવે તે તે સર્વથા અસંગત નહિ થાય. દાનિક માન્યતાને આધારે, સમ્યકત્વ–મિથ્યાત્વની ભૂમિકા પછીથી થઈ, જ્યારે ક્રમે કરી તે તે સ‘પ્રદાયાએ પેાતાની દાનિક માન્યતાએ પણ વ્યવસ્થિત કરવા માંડી. એ પૂર્વે' તે આચાર અને વેશની એકરૂપતા એ જ તે તે શ્રમણાના સંપ્રદાયેાનુ' નિયામક તત્ત્વ હશે. દાનિક ભૂમિકાભેદ એ સંપ્રદાયભેદનું નિયામક બહુ મેાડુ બન્યું હશે— એમ જણાય છે. આથી મરીચિતે સમ્યકત્વ થવાની જે વાત છે, તેની સાથે દાનિક માન્યતા જોડાયેલી હશે જ તેમ કહેવું કિઠન છે. જો હોત તે મરીચિના વનમાં પ્રાચીન કાળથી જ એને ઉલ્લેખ થયા હોત. તે થયા નથી તે બતાવે છે કે માત્ર આચારભેદને કારણે તેને નિગ્રન્થ પર પરાથી જુદી પર ંપરાના પ્રવ્રુત ક બતાવવામાં આવ્યા છે. મરીચિ પોતાના શિષ્ય કપિલને પણ જે કહે છે કે ‘ત્રિા શ્ર્વ વિરવિત્ર (પ્રા॰ નિ॰ ૩૨૦, વિ ૧૭૮૬) કે અહી પણ ધમ તેા છે જ અર્થાત્ ભલેને મારામાં આચાર થોડો શિથિલ હાય પણ તેમાં ધમ તો છે જ તેથી મરીચિની દાર્શનિક માન્યતામાં નિગ્રન્થ પરંપરાથી મૌલિક ભેદ હશે જ એમ માનવાને કારણ નથી. આનું એ પણ પ્રમાણ છે કે આવશ્યકચૂર્ણિમાં પ્રથમ વાર સાંખ્યા સાથે મરીચિની પરપરાના પરિવ્રાજાના ધર્મોના સંબંધ જોડવા પ્રયત્ન થયા છે. તેમાં જણાવ્યુ` છે કે—મરીચિ તે મરીને દેવલોકમાં ગયા પણ તેને શિષ્ય કપિલ તે મૂખ હતો. તે વિષેની કથા—આ પ્રમાણે આપી છે. “સો વિ कविलो मुकुलो, ण किंचि जागति सत्थ वा पोत्थं वा । जो वि उट्ठाति ण तस्स कहेतु जाणति । वरि आसुरिं पव्वावेति तस्स आयारगोचरं ववदिसति एवं जाव सोवि कालगतो बंभलोए उक्वन्नो ओहिं पउंजति, आसुरिं पासति, तस्स चिंता जाता, जहा मम सीसो ण जाणइ किंनि । उवदेस से देमित्ति सो आगासे पंचवन्न मंडल " करेत्ता तत्थ ति । स च तत्र दर्शयति अभ्यक्तप्रभव व्यक्त चतुर्विंशतिप्रकारं ज्ञान प्रकाशयति । ततः पश्यति अज्ञानावृत्तस्य (?) तत्रैव प्रलीयते । श्रात् तत् षष्टितन्त्र સંસ્કૃત્ત । વ દ્યુતિથ... ગતમ્ । તો ઋવિસ્રોવળમિતિ” (૩૬૦૦ પૃo ૨૨૯ ૧. આ ચૂ પૃ૦ ૨૨. ૨. વિસ્રોઢિમિતિ-॰ ચૂ॰ મુદ્રિત પાઠ. Page #49 -------------------------------------------------------------------------- ________________ ४० મહાવીરચરિત મીમાંસા આ કથામાં કપિલનું નામ આવતું જ હતું. તેથી તેની સાથે આસુરીનો સંબંધ જોડી તેના દર્શનને સાંખ્ય પરંપરા સાથે જોડી દેવાને આ પ્રયત્ન છે. આપણે જાણીએ છીએ કે સાંખ્ય પરંપરામાં મૂળ પુરુષ કપિલ મનાયા છે અને તેમણે આસુરીને સાંખ્યવિદ્યા આપી છે. આસુરીએ પંચશિખને આપી અને પછી કમે પછિતત્રની રચના થઈ છે (સાંખ્યકારિકા ૭૦–૭૨). જૈન દર્શન અને સાંખ્યદર્શનની ઘણી બાબત એવી છે જે સમાનતા ધરાવે છે. તે બાબતમાં ડા. જેકોબી જેવા વિદ્વાનોએ લખ્યું પણ છે. એથી અહીં એ બાબતમાં વિશેષ નિરૂપણ જરૂરી નથી. પણ મરીચિની પરંપરાને સાંખ્ય સાથે જોડવામાં જેન–સાંખ્ય એ બન્નેની સમાન ભૂમિકા પણ એક કારણ હોય એમ કહીએ તો અસંગત નહીં ગણાય. પ્રત્યેક પરિવ્રાજકના ભવ પછી મરીચિ સ્વર્ગમાં ક્રમે ઊંચા ને ઊંચા દેવલોકોમાં જાય છે તે પણ સૂચક છે અને તેમાંથી સૂચના એવી માન્યતાની મળે છે કે ત્યાગ અને તપસ્યાનું ફળ દેવલેક છે. તે જૈન પરિભાષા પ્રમાણે શિથિલાચારી હતા છતાં ગૃહત્યાગી તો હતો જ અને ગૃહત્યાગનું ફળ નરક કે તિયચના ભવો તે હોય નહિ પણ ઉત્તરોત્તર ઊંચાં ને ઊંચાં સ્વર્ગો જ હોય. છતાં પણ પ્રાચીન દાખવેલ આ ઉદારતા પછીના જેન આચાર્યોથી સહન થઈ નથી. તેથી તેમાં તિ"ચ આદિના ભવો દાખલ ક્યારેક કર્યા હોય તેમ જણાય છે. આને પરિણામે જ તે ભવો ક્યાં ગોઠવવા તેમાં એકમતિ નથી દેખાતી. એ સૂચવે છે કે તે ભ મૌલિક વિચારણામાં હતા નહિ, પરંતુ માત્ર દેવભ જ મૌલિક હતા. વિશ્વભૂતિ-નિદાનનું દુષ્પરિણામ આવશ્યકનિયુક્તિમાં પરિવ્રાજકના ભવ પછીની વિશ્વભૂતિની કથાનાં પાત્રો, દીક્ષા અને નિદાન પ્રસંગ–એની માત્ર સૂચના છે. પૂરી કથા તે આવશ્યકચૂર્ણિમાં આપવામાં આવી છે. પરિવ્રાજકના ભવો પછી ફરી તે સુમાગે આવે છે અને જૈન દીક્ષા અંગીકાર કરે છે તેથી આ ભવનું મહત્ત્વ છે. પરંતુ નિદાન કરે છે અને તેને કારણે પરાક્રમી એવા વાસુદેવના ભવને પામવા છતાં તેનું પરિણામ તો નરક જ છે. આમ આ ભવનું નિરૂપણ એ સિદ્ધ કરવા માટે છે કે સાધનાનું ધ્યેય ચૂકીને બીજી કઈ આકાંક્ષા કરવાથી પતનને માર્ગ જ ઊઘડે છે અને ક્ષમાર્ગનો અવરોધ ઊભો થાય છે. જેની પરિભાષામાં જેને નિદાન કહેવામાં આવે છે 9. Jain Studies, Part-I P. 53. ૨. મહાવીરચરિય, ત્રીજા પ્રસ્તાવમાં કાવ્યમયચરિત આપવામાં આવ્યું છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભવ તેને સો અર્થ છે–પોતે કરેલી સાધનાનું જે સ્વાભાવિક પ્રોજન હોય તે છોડીને પિતાની તપસ્યા અને કઠોર સાધનાનું સંસારવર્ધક ફળ ચાહવું તે. સાધનાને પ્રતાપે તે મળે તો ખરું જ પણ તેથી આત્માનું પતન જ થાય. વૈદિક પુરાણોમાં તાપસે અને ત્યાગી સંન્યાસીઓ પિતાની તપસ્યાને બળે જે શાપ—અને પ્રસાદ આપે છે તેને મળતી આ પ્રક્રિયા છે. તાત્પર્ય એટલું જ કે સાધના મોક્ષ માટે છે તે તેની જ આકાંક્ષા સેવવી અને બીજી બધી આકાંક્ષાને ત્યાગ કરવો. આમ ન બને તો વિશ્વભૂતિ જેમ પરિણામે નરકનાં કષ્ટો ભોગવવાનું આવે માટે નિદાનને ત્યાગ કરવો. વિશ્વભૂતિને રેચક કથા જે આવશ્યકચૂણિ (પૃ. ૨૩૦)માં આપવામાં આવી છે તેને સાર આ પ્રમાણે છે – રાજગૃહનગરમાં રાજા વિશ્વનંદી હતો. તેના પુત્રનું નામ વિશાખનંદી હતું. રાજાને ભાઈ વિશા ખભૂતિ યુવરાજનું પદ ભોગવતો હતો. તેની પત્ની ધારિણીને વિશ્વભૂતિ નામે પુત્ર હતો. નગરમાં પકડક નામે ઉદ્યાનમાં વિશ્વભૂતિ પિતાના અંત: પુરની રાણીઓ સાથે સ્વરદે વિચરતા. તેથી વિશાખનંદીને તેને લાભ મળતો નહિ. રોજ વિશ્વનદીની પત્નીની દાસીઓ તે ઉદ્યાનમાંથી પુષ્પ વગેરે લાવી આપતી અને વિભૂતિની કીડાઓને જોતી અને એ અવસર રાજપુત્ર વિશાખનંદીને મળતો નહિ તેથી તેણે ઈવશ થઈ. રાણીજી કાન ભંભેર્યા. એટલે રાણી કોપભવનમાં બેઠા અને વિચારવા લાગી કે રાજા જીવતાં છતાં મારા પુત્ર વિશાખનંદને ફિઘાનમાં જવાનો અવસર પણ ન મળે તો તેમના મર્યા પછી તો શી વલે થાય ? રાનએ ઘણી મનાવી પણ માની નહિ અને કહેવા લાગી કે મારે તમારું કે રાજ્યનું પણ કામ નથી. મારા પુત્રની દશા તો દાસ જેવી છે. મંત્રીએ પણ સમજાવી પણ કશું વળ્યું નહિ. મંત્રીએ રાજાને કહ્યું કે આપણા વંશની નીતિ પ્રમાણે જયાં સુધી ઉદાનમાં તે કીડા કરતો હોય ત્યાં સુધી બીજો તે ત્યાં જઈ શકે નહિ. માટે તેને કાઢવાને કે ઉપાય વિચારો ઘટે અને ઉપાય એવા કર્યા કે વિશ્વનંદી રાજા પાસે અત્યંત રાજાનો એક દૂત બોટો પત્ર લઈને આવ્યો કે તે ચડાઈ કરી રહ્યો છે. એટલે વિશવનદીએ તે યુદ્ધયાત્રાની તૈયારી કરી. આ સાંભળી કુમાર વિશ્વભૂતિએ વિશ્વનંદીને કહ્યું. કે મારા જીવતાં તમે લડાઈમાં શા માટે જાવ ? આમ કહી તે જ લડાઈ કરવા નીકળે છે. અને ૧. “મહાવીરચરિ-પ્રસ્તાવ ૩. Page #51 -------------------------------------------------------------------------- ________________ મહાવીરચરિત મીમાંસા પાછળ વિશાખનંદીએ ઉદ્યાનો કબજો લઈ લીધો. વિશ્વભૂતિને આ તૂતની ખબર ત્યારે પડી જ્યારે તેણે જોયું કે પ્રત્યંત રાજાની યુદ્ધની તે કઈ તૈિયારી જ ન હતી. તે પાછો વળી જ્યારે ઉદ્યાનમાં જવા જાય છે ત્યાં દ્વારપાળે રેજ્યો અને કહ્યું કે ઉદ્યાનમાં તે વિશાખનંદી રમણ કરી રહ્યો છે. આ સાંભળી તેને આ કપટનાટક જોઈને ભારે ક્રોધ ચડ્યો. તેણે કવિઠલતાને એક મુક્કો માર્યો, ત્યાં તો અનેક ફળ જમીન ઉપર રોળાઈ ગયાં. આ જોઈ તેણે કહ્યું કે જે પિતા વિષે મારા મનમાં ગૌરવ ન હોત તો આ જ પ્રમાણે ઉદ્યાનમાં રમણ કરનારનાં ડકાં ઉડાવી દેત કારણ મને તમે ઠગીને બહાર કાઢવ્યો છે. પણ પછી તેને વિચાર આવ્યો કે આવા ભોગથી સર્યું જેને કારણે બે ભાઈમાં પણ વૈર થાય અને આવું અપમાન સહન કરવું પડે. અને તેણે સંભૂતનામના સ્થવિર પાસે દીક્ષા સ્વીકારી સંસારને ત્યાગ કર્યો. આ સાંભળી રાજા અને યુવરાજ પોતાના અંત:પુરની રાણીઓ સાથે નીકળી પડ્યા અને ક્ષમા માગી પણ તેણે તે ઉપર કાંઈ ધ્યાન આપ્યું નહિ અને તપસ્યામાં લીન થઈ વિચારવા લાગે. બન્યું એમ કે વિશાખનંદી કુમાર તેની ફઈની પુત્રી સાથે પરણવા માટે મથુરા ગયા હતા. અને રાજમાર્ગમાં આવાસ કરી રહ્યો હતો. અને તે જ દિવસોમાં વિશ્વભૂતિ અણગાર પણ માસક્ષમણના પારણા નિમિત્તે ભિક્ષા માટે મથુરાના રાજમાર્ગમાં ફરી રહ્યા હતા. વિશાખનંદીના અનુચરોએ કહ્યું કે જુઓ આ અણગારને ઓળખે છે ? તેણે કહ્યું ના. ત્યારે અનુચરોએ ઓળખાણ પાડી કે એ વિશ્વભૂતિ છે. આ સાંભળી તેનું વેર જાગ્યું અને ક્રોધથી બળવા લાગે. એટલામાં તે તે અણગારને એક ગાયે પછાડી દીધે આ જોઈ વિશાખનંદી આદિ હસી પડ્યા. અને કહ્યું – ક્યાં ગયું તારું એ બળ જે તે કવિત્થલતા ઉપર દેખાડયું હતું અને કવિત્વનાં ફળને રોળી મૂક્યાં હતાં ? આ સાંભળી તેણે પાપી વિશાખનંદી સામે જોયું અને તેને ઓળખીને પોતાના બળનું પ્રદર્શન કરવા તે ગાયને શીંગડાથી પકડીને ઊંચે ઉછાળીને પટકી દીધી. અને દેખાડી આપ્યું કે ગમે એટલે દુર્બલ સિંહ હોય પણ શું શિયાળ તેનો મુકાબલે કરી શકે ? અને તેણે વિચાર્યું કે હજી પણ આ દુરાત્મા મારા પ્રત્યે રોષ ધરાવે છે તે હવે તો તેને પૂરો બદલે આપવો જ જોઈએ. આમ વિચારી તેણે નિદાન કર્યું કે જે મારાં તપ-નિયમ-બ્રહ્મચર્યનું કાંઈ ફળ હોય તો ૧. આ નામ કોઠાંનું ઝાડ. નાના વૃક્ષ માટે લતા શબ્દનો પ્રયોગ થાય છે જેમ કે આમ્રતા એ લંગડા કેરીના ઝાડ માટે વપરાય છે. ૨. મહાવીરચરિયમાં પણ આમ જ છે. પૃ. ૪૦ અ. Page #52 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભ આગામી ભવમાં અપરિમિત બળવાળો થાઉં. આમ નિયાણ કર્યું પણ તેની આલેચના કે પશ્ચાત્તાપ ન કર્યો અને તે મરીને મહાશકમાં દેવરૂપે ઉત્પન્ન થયે. અને ત્યાંથી આવી ત્રિપૃષ્ઠ વાસુદેવ થયા. આ કથામાં નિદાનના દુષ્પરિણામનું નિરૂપણ તો છે જ પણ વૈરને શમાવી દેવામાં ન આવે તો જન્મજન્માન્તરમાં પણ તેના કેવા પરિણામો આવે છે તેની ભૂમિકા પણ આ કથામાં કરવામાં આવી છે. આથી જ કહ્યું કે વિશ્વભૂતિએ નિદાન કવું પણ તે બાબતનો પસ્તાવો કર્યો નહિ તેથી હવે તેને તે બાબતનાં ફળ તો ભોગવવા પડશે જ એવી સૂચના આ કથામાંથી મળી રહે છે. અન્યથા જૈન દીક્ષા લીધા પછી સાધક ઉતરોત્તર ઉન્નતિને જ પામે. એ ઉન્નતિમાં પણ ભૌતિક ઉન્નતિનું મહત્ત્વ નથી જ. કારણ વિશ્વભૂતિ ત્રિપૃષ્ઠના ભમાં ભૌતિક ઉન્નતિની દષ્ટિએ તે તે પરાકાષ્ઠાને પામ્યા હતે. છતાં પણ તે નરકગામી થાય છે તેનું કારણ ભૌતિક ઉન્નતિ જ બની. માટે આંતરિક ઉન્નતિ એ જ ખરી ઉન્નતિ અને તે રાગદ્વેષના વિજયમાં જ છે, બાહ્ય પરાક્રમમાં નથી—એ આ કથાથી સ્પષ્ટ થાય છે, આ કથા આવશ્યચૂણિને અનુસરીને ચઉપગ્નમાં પણ આપવામાં આવી છે. મૂળ કથાનકની ઘટનાઓમાં ખાસ ફેર નથી. વિગતમાં જરા-તરા ભેદ છે. વળી જરા વિસ્તારથી તે આપવામાં આવી છે. મધુરાને બદલે શંખપુર નામ આપવામાં આવ્યું છે. આવી નગણ્ય બાબતમાં અહીં તહીં ભેદ છતાં કથાનકનું માળખું બન્નેમાં એક જ છે (ઉ. ૫. ૯. .) પરંતુ જે રીતે પ્રસંગે ઉપસ્થિત કરવામાં આવ્યું છે તેની વિશેષતા જરૂર છે અને તે એ કે ત્રિકે સિંહને જ્યારે માર્યો ત્યારે સિંહનો જીવ જ ન હતા ત્યારે ત્રિપૃષ્ઠના સારથિએ ત્યારે તેને કહ્યું કે અરે સિંહ તને મારનાર સામાન્ય પુરુષ નથી ત્યારે જ તેનો જીવ ગયો. આ બાબતનું કુતૂહલ સારથીને હતું તેથી તેણે જ્યારે ગુણચંદ્ર મુનિને આ બાબતમાં પૂછયું ત્યારે ગુણચંદમુનિએ મરીચિના ભવથી માંડીને ત્રિપૃષ્ઠના ભવ સુધીની અને સિંહ અને ત્રિપૃહના પૂર્વ ભગત વેરની વાત કરી અને જણાવ્યું કે તે સિંહ કે નહિ પણ વિશ્વનંદીકુમારનો જીવ હતો અને સારથી ભ. મહાવીરનો ગણધર ગોતમ થશે એવી પણ ભવિષ્યવાણી કરી (ઉ. પૂ. ૯૬, ૯૯, ૧૦૦). આવશ્યકચૂર્ણિમાં સિંહ વિશ્વનીકુમારને જીવ હતો એવી કોઈ સૂચના નથી, વળી ત્રિપૃષ્ઠ જ્યારે સિંહને મારે છે અને તેને જીવ નથી જતો ત્યારે તેને સમજાવનાર ત્રિપૃષ્ઠના સારથીને પરિચય આપતાં ચૂર્ણિકાર જણાવે છે કે- “ ' > લોયાની માવ સાદ પ્રાણી (આ.યૂ. પૃ. ૨૩૪). આથી કહી. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૪ મહાવીરચરિત મીમાંસા શકાય કે વેર–પ્રતિવેરનું પ્રદર્શન ચૂર્ણિ કરતાં ઉપૂનમાં આગળ વધ્યું છે. અને કથાપ્રસંગને જુદી જ રીતે ઉપસ્થિત કરવાની નવી પદ્ધતિ એટલે કે કઈ જ્ઞાની મુનિ પૂર્વ અને પછીના ભવેનું વર્ણન કરતા હોય–અપનાવવામાં આવી છે. જેનો વિકાસ આપણે સમરાઈશ્ચકહા, કુવલયમાલા આદિમાં જોઈએ છીએ. આચાર્ય હરિભદ્ર આવશ્યકચૂણિની જ કથાને જેમની તેમ ઉતારી લીધી છે– આવશ્યકવૃત્તિ પૃ. ૧૭૨. મહાવીરચરિયમાં કથાનકની ઘટનાઓ સરખી જ છે. માત્ર કાવ્ય છટાને ફેર છે પ્રસ્તાવ ત્રીજે. અને આચાર્ય હેમચંદ્ર પણું પ્રાકૃતિકથાને જરા મઠારીને સંસ્કૃતમાં રજૂ કરી છે (ત્રિષ. ૧૦.૧.૮૬-૧૦૭). ઉત્તરપુરામાં મહાવીરચરિતમાં કથાનું મૂળ ખોખું તો સમાન જ છે પરંતુ નામોમાં પરિવર્તન થઈ ગયું છે. વિશ્વભૂતિને બદલે વિશ્વનંદી નામ આપવામાં આવ્યું છે અને તેના પિતાનું નામ વિશ્વભૂતિ આપ્યું છે. કથાપ્રસંગમાં વિધભૂતિ દીક્ષા લઈ નાના ભાઈને રાજ સોંપી દે છે. પણ કથામાંની મૌલિક ઘટના ઉદ્યાન કોના કબજામાં રહે, અને તે મેળવવા કપટયુદ્ધની ધટના સમાન જ છે. વળી મથુરામાં વિશાખનંદ રાજદૂત બનીને ગયા હતા અને દુરાચારી હોઈ વેશ્યાના મકાનમાં બેઠો હતો ત્યારે ત્યાં રાજમાર્ગમાં વિશ્વનંદી મુનિ તરફ તેના માણસોએ ગાય તગડી–એમ કહી પ્રસંગમાં રોચકતા વધારવામાં આવી છે. કપિથ લતાને - બદલે ઉત્તરપુરાણમાં સાલવૃક્ષ કહ્યું છે, આથી કથામાં પ્રભાવકતા આવી છે. કવિની કલ્પના વડે આ કથાને ઉત્તરપુરાણમાં વધારે કલાત્મક રીતે રજૂ કરી છેએ સ્વીકારવું જોઈ એ (ઉત્તરપુરાણ ૭૪.૮૬) પણ કથાનું મૌલિક રૂપ જુદું નથી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે એ જ ગુણભદ્ર શ્રેયાંસ તીર્થંકરના ચરિત પ્રસંગે આ જ ત્રિપૃષ્ઠ વાસુદેવની કથા આપી છે. તેમાં તેના પૂર્વ ભવ વિશ્વનંદીની કથા જે રૂપે આપી છે તે અતિ સંક્ષિપ્ત છે અને તેનું માળખું જરા જુદું છે. માત્ર ઉદ્યાન અને ગાયને પ્રસંગ સમાન છે. પરંતુ કપિની વાત તેમાં નથી અને કપટયુદ્ધને પ્રસંગ પણ નથી. ઊલટું બને ભાઈઓમાં ઉદાન માટે યુદ્ધ થાય છે અને વિશાખનંદી હારીને ભાગી જાય છે. તે પછી વિશ્વનંદીને વૈરાગ્ય જાગે છે. વળી વિશાખનંદીએ રખેવાળને દાટીદપટીને ઉદ્યાનનો કબજો લઈ લીધે તેમાંથી યુદ્ધ થયું–એમ નિરૂ પણ છે. આ ઉપરથી જણાય છે કે ગુણભદ્રની સમક્ષ આ કથાની પૂરી હકીકતો આ લખતી વખતે હતી નહિ જે મહાવીરચરિત લખતી વખતે તેમને પ્રાપ્ત થઈ છે. (ઉત્તર પુરાણ.૬૮-૮૨). 1. મહાવીરચરિયમાં પણ ‘ક્રોવિઢવાવો' છે. પૃ. ૩૬ Page #54 -------------------------------------------------------------------------- ________________ પૃભવા ત્રિપૃષાસુદેવ : વિશ્વભૂતિ મરીને મહાક્રમાં દેવભવ પૂરા કરી પોતનપુરમાં ત્રિપૃષ્ઠ વાસુદેવ અને છે તેની કથા આવશ્યકનિયુ`ક્તિમાં નથી. માત્ર નગરી–માતા-પિતાનાં નામા અને તે પ્રથમ દસાર (વાસુદેવ) છે તેનું સૂચન છે. (આ નિ૦ ૩૨૯-૩૩૦; વિ॰ ૧૭૯પ-૧૭૯૬). પરંતુ આવશ્યકચૂર્ણિમાં તેની કથા આપવામાં આવી છે. તેને સાર આ પ્રમાણે છે. ૧પોતનપુરમાં પ્રજાપતિની પત્ની, મૃગાવતીની કાખથી તે પેદા થયા. પ્રશ્ન કરવામાં આવ્યા છે કે ભગવત પ્રજાપતિ નામનું શું રહસ્ય છે ? તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું કે મૂળ નામ તે રિપુપ્રતિશત્રુ હતુ. અને તેની પત્ની ભદ્રાદેવી હતી. અને તે ભદ્રાને પુત્ર અચલ નામે હતેા. અને પુત્રી મૃગાવતી નામે હતી, જેનું રૂપલાવણ્ય અનેખું હતું. યૌવનમાં આવેલી તે મૃગાવતી પુત્રી પિતૃચરણમાં વંદન કરવા ગઈ. પિતાએ તેને ખેાળામાં બેસાડી અને તેનાં રૂપ-લાવણ્ય અને યૌવનના સ્પર્શથી પિતા માહ પામ્યા. તેણીને તે કાળે વિદાય કરી નગરજનોને ખેલાવ્યા અને પ્રશ્ન કર્યાં કે અહી` રત્ન પેદા થાય તે કેનુ ? તેઓએ ઉત્તર આપ્યા. ‘તમારું’–આમ ત્રણ વાર પૂછ્યું અને ઉત્તર એ જ મળ્યો. એટલે તેણે પુત્રીને સૌની સામે ઉપસ્થિત કરી. આથી તે સૌ લજ્જાથી બહાર ચાલ્યા ગયા અને ચિલ્લાતા રહ્યા. અને રાજાએ તે પોતાની પુત્રી મૃગાવતી સાથે ગાંધવ વિવાહ કર્યા અને પાતાની ભાર્યા બનાવી. આ જોઈ ને ભદ્રા તા પોતાના પુત્ર અચલને લઈ ને દક્ષિણાથમાં માહેશ્વરી નગરી સ્થાપીને ત્યાં રહી. પુત્ર ગ઼લ માતાને ત્યાં મૂકી પિતા પાસે પાછા ફર્યાં. આથી લોકોએ તેનું નામ પ્રજાપતિ પાડ્યુ કારણ પોતાની પ્રજા–સંતતિના પતિ બન્યા. વેદમાં પણ કહ્યું છે કે—પ્રજાપતિએ પોતાની પુત્રીની કામના કરી.' એટલે રિપુપ્રતિશત્રુ રાજા પણ પ્રજાપતિને નામે પ્રખ્યાત થયા. અને—એ પ્રજાપતિની રાણી મૃગાવતીની કાખે જ્યારે વિશ્વભૂતિને જીવ મહાશુક્રમાંથી વ્યુત થઈ આવ્યા ત્યારે સાત સ્વપ્ન તેણીએ જોયાં. તેનું ફળ જોશીએ તે વાસુદેવ થશે એમ ભાખ્યુ. તે જ્યારે જન્મ્યા ત્યારે તેને ત્રણ પૃષ્ઠકર ડકર હતા તેથી તેનુ` નામ ત્રિપૃષ્ઠ પાડયું. માતાએ તેનું ગરમ તેલથી માલિશ કર્યુ. અને તે યૌવનને પ્રાપ્ત થયેા. ૪૧ ૧. ‘મહાવીરચરિય’પ્રસ્તાવ તીજો પૃ૦ ૪૧માં આ કથા છે. ૨. ઉ૦ (પૃ૦ ૯૫)માં ‘વસતિય’—છે. પૃષ્ઠકર ડકના અથ પીઠમાં' ખૂધ' એમ થાય. મહાવીરચરિયમાં–‘તિવિરહšર્૰’ છે–પૃ૦ ૪૩ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૬ મહાવીરચરિત મીમાંસ 'તે જ કાળે મહામંડલી અધગ્રીવ નામને રાજા હતો. તેણે નિમિત્તકને પિતાના મૃત્યુ વિષે પૂછયું કે મારે કોનાથી ભય ઊભો થવાનો છે ? જવાબ મળે કે જે આ સિંહને મારશે અને ચંડમેઘદૂતને પરાસ્ત કરશે તેનાથી તારે મૃત્યુનો ભય છે. તેણે સાંભળ્યું હતું કે પ્રજાપતિના પુત્ર મહાબલી છે. અને નૈમિત્તિકે પણ એમ કહેલું એટલે તેણે પ્રજાપતિ પાસે પિતાને દૂત મોકલે. દૂત રાજા પાસે આવ્યું ત્યારે પ્રજાપતિના અંતઃપુરમાં પ્રેક્ષક -નાટક ભજવાઈ રહ્યું હતું. રાજા ઊભ થઈ ગયો અને નાટક બંધ કરવામાં આવ્યું. રાજકુમાર નાટક પ્રત્યે આકૃષ્ટ હતા. તેમણે પૂછ્યું કે આ વળી કેણ આવ્યા ? જવાબ મળ્યો કે એ તે અશ્વગ્રીવને દૂત છે. તેમણે પોતાના માણસોને કહી રાખ્યું કે જ્યારે તે રવાના થાય ત્યારે અમને ખબર આપવી. રાજાએ દૂતને પુરસ્કાર આપી રવાના કર્યો એટલે રસ્તામાં જ કુમારોએ તેને માર મારી બધું લૂંટી લીધું. તેની સાથેના માણસો ભાગી ગયા. પ્રજાપતિને આની ખબર પડી એટલે તેણે દૂતને ત્રણ ચાર ગણું આપી કહ્યું કે આ વાતની અશ્વગ્રીવને ખબર ન પડે. પરંતુ દૂતના માણસોએ અગ્રીવને ખબર આપી જ દીધા હતા અને તે ગુસ્સે થયા હતા. તે જ્યારે જાયું કે અશ્વગ્રીવને તે બધી ખબર પડી જ ગઈ છે. ત્યારે તેણે પણ ખરી હકીકત કહી દીધી. રાજાએ ફરી પ્રજાપતિ પાસે દૂત મોકલ્યો અને કહેવરાવ્યું કે “મારા શાલિની ખેતી થતી હોય તેવી ત્યારે રક્ષા કરે.” દૂત પાસેથી આ સમાચાર સાંભળીને પ્રજાપતિએ કુમારોને ઠપકો આપ્યો કે શા માટે અકાળે મૃત્યુને આમ છે ? આપણે વારો નથી છતાં આપણને શાલિ રક્ષણને આદેશ મળ્યો છે. રાજાએ તે પ્રધાનની તૈયારી કરી પણ કુમારોએ તેમને રોક્યા અને હડથી તેઓ જ છે. ત્યાં ખેતરને રક્ષકોને પૂછયું કે અન્ય રાજાઓ કેવી રીતે રક્ષા કરે છે અને કેટલે સમય? જવાબ મળે કે અશ્વ, હસ્તી, રથ અને પુરુષના પ્રકાર બનાવીને જ્યાં સુધી ધાન રાપાઈ જાય ત્યાં સુધી રક્ષા કરવાની હોય છે. નિષ્ઠમારે કહ્યું : “એમ રાહ જોવાની શી જરૂર ? મને તે પ્રદેશ દેખાડો ક્યાં એ સિંહ રહેતો હેય.” તેઓએ તે ગુફા દેખાડી જ્યાં સિંહ રહેતો હતો. એટલે ત્રિપૃષ્ઠ રથમાં બેસી મુકામાં ૧. જુઓ મહાવીરચરિય–પૃ. ૪૪ ૨. વાત એમ હતી કે ખેતરમાં એક રંજાડી સિંહ આવતા અને માણસને મારી ખાતો, જેથી ખેતી થઈ શકતી ન હતી. તેથી અશ્વીને પિતાના ખંડિયા રાજાઓને રક્ષા માટે વાર બાંધી આપો હતો. (મહાવીરચયિપૃ. ૪૪, ૪૭) Page #56 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભવો દાખલ થઈ ગયો. લેકે કિકિયારી કરી એટલે સિંહ નીકળે. તો ત્રિપૃષ્ઠ વિચાર્યું કે આ તે પગપાળે છે અને હું રથમાં. આ તે વિસદશ યુદ્ધ થાય. એટલે તે તલવાર અને ખગ્ર(ઢાલ) લઈને નીચે ઊતરી ગયે. પણ કરી તેને વિચાર આવ્યો કે આની પાસે તો અસ્ત્રોમાં માત્ર નખ અને દાઢ જ છે અને મારા પાસે તલવાર અને ઢાલ આ પણ ઠીક નહિ. એટલે તેણે તલવાર અને ઢાલ પણ છોડી દીધાં. આ જોઈને સિંહને અમર્ષ થયો–એક તો આ રથ ઉપર ચડી એકલે ગુફામાં આવ્યો. વળી રથથી નીચે ઉતરી ગયું અને શસ્ત્રો પણ છોડી દીધાં. હવે તે હું એને મારી જ નાખું એમ વિચારી ખૂબ જ મોટું ફાડી ત્રાડ દીધી. પણ ત્રિપુટે તે એક હાથથી તેને ઉપરને અને બીજા હાથથી નીચેને હોઠ પકડીને તેને છ કપડાને ચીરી નાખે તેમ ચીરી નાખ્યો, અને બે કકડા કરી જમીન ઉપર પટકી નાખ્યો. તે ટાણે લેકે એ માટે કે લાહલ કર્યો અને દેવતાએ આભરણ આદિની વર્ષા કરી. આથી સિંહ અને માર્યો કંપાયમાન થઈ રહ્યો હતો કે આ પ્રકારે એક કુમારે મને મારી નાખ્યું. અને ક્યાંય સુધી તેને જીવ ગયે નહિ. તે સમયે ત્રિપૃષ્ઠનો સારથી જે ભગવાન મહાવીર)ને શિષ્ય ગૌતમ સ્વામી થવાનું હતું, તેણે કહ્યું : 'તું આમ અમ કરે નહિ. આ તે નરસિંહ છે, જ્યારે તું તે મૃગાધિપ છે. તે જે સિંહે જ સિંહને માર્યો હોય તે તેમાં શું અપમાન થઈ ગયું ?” આ વચનોનું સિંહે મધુની જેમ પાન કર્યું અને મરીને નરકમાં ઉત્પન્ન થશે અને ત્રિપૃષ્ઠ સિંહનું ચર્મ લઈને પિતાના નગરમાં પાછો ફર્યો અને ગ્રામ સેકેને કહતે કે તમારા રાજ ઘેડમુખાને કહી દે કે હવે સુખની નીંદર લે. લોકોએ જઈ બધી વાત કહી એટલે રાજા કાધે ભરાયે અને દતને પ્રજાપતિ પાસે મોકલી કહેવરાવ્યું કે મારીને મારી પાસે મોકલે. તન તે હવે વૃદ્ધ થયા છો. હું તેમને રામે આપી તેમનું સન્માન કરીશ. પ્રપતિએ કહેવરાવ્યું. કુમારો નહિ આવે, હું જ આવું છું. એટલે ને કહ્યું કે કુમારોને નથી મોકલતા તે પછી તમે યુદ્ધ માટે તૈયાર થઈ જાવ. પરંતુ કુમારે એ દૂતને માર મારીને કાઢી મૂક્યો. યુદ્ધ ઘણા દિવસ ચાલ્યું અને તેમાં જે સંહાર થયો તે જે મારે અશ્વગ્રીવ પાસે દૂત મોકલ્યો અને કહેવરાવ્યું કે આપણે બને જ લડીએ અન્યના સંહારથી સયું. એટલે બીજે દિવસે તેઓ બને જ રથ ઉપર સવાર થઈ લડવા લાગ્યા. આયુધ ખૂટી ગયાં એટલે અશ્વગ્રીવે ત્રિપૃષ્ઠ પ્રતિ ચક્ર ફેંકયું. અને તે ત્રિષ્ઠની છાતીમાં ચકાવો કરીને લાગ્યું. પણ પછી તે. એ જ ૧. મહાવીર ચરિય પૃ. ૫. સાથે તુલના કરી. ૨. વિદ# સુન ૩ કિ’ આમાં તુવેનને અર્થ સમજાતે નથી. આ. ચૂ. . ૨૩૪ Page #57 -------------------------------------------------------------------------- ________________ મહાવીરચરિત મીમાંસા ચક્રથી ત્રિઅે અશ્વત્રીવનુ ડાકુ કાપી નાખ્યું. એટલે દેવાએ ઉદ્ઘોષ કર્યા કે આ ત્રિપૃષ્ઠ નામે પ્રથમ વાસુદેવ છે. અને પછી તે તેણે બધા રાજાને નમાવ્યા અને અભારતને સાધ્યું. કોટીશિલાને દંડ અને બાહુ વડે ઉખાડીને ધારણ કરી. મરીતે સાતમી નરકમાં ઉત્પન્ન થયો. (આ. ચૂ. પૃ. ૨૩૨). ४८ આ કથામાં વૈદિકાના પ્રજાપતિની આડકથા મૂકવામાં આવી છે, તેનું મૂળ ઐતરેય બ્રાહ્મણુ ૩.૩૩ માં છે. વિશેષ માટે જુએ, 'ભારતષીય પ્રાચીન ચરિત્રકારશ’માં ‘પ્રજાપતિ' શબ્દ, પૃ. ૪૬૪. વળી વાસુદેવામાં પ્રધમ વાસુદેવ ત્રિપૃષ્ઠની કથાગત પ્રતિવાસુદેવ અશ્વત્રીવના મૃત્યુભયની જે ઘટના મૂકી છે તે કૃષ્ણવાસુદેવની કથાગત કસને તે પ્રકારના ભય સાથે તુલનીય છે. (ભાગવત ૧૦.૨.૩૪) કથા તથા અન્યત્ર પુરાણુ આદિમાંના નિર્દેશો માટે ઉક્ત કાશમાં ‘કસ’ શબ્દ જુએ, પૃ. ૧૦૬. આચાય હરિભદ્રે આ કથાને ચૂર્ણિમાંથી જ આવશ્યકવૃત્તિમાં ઉતારી લીધી છે. મૃ. ૧૭૪. ચઉપન્ન.માં તેની પીઠમાં સઁતિય હોવાનો ઉલ્લેખ છે. તેના જ્યેષ્ઠ ભ્રાતા અચલને ભદ્રાનો પુત્ર જણાવ્યા નથી. વળી મૃગાવતી તેની પુત્રી હતી અને તેને તે પરણ્યો હતો તેમ તે જણાવ્યુ છે. પરંતુ તે પહેલાં ભદ્રા હતી તેવા પણ કાઈ ઉલ્લેખ નથી. વળી કથાનકની ચના પણ વિશિષ્ટ છે. ત્રિપૃષ્ઠની શીલાંકવિ ત કથામાં તેનું નામ પ્રજાપતિ કેમ પડયું તે સીધું કહેવામાં આવ્યું નથી. પણ સિંહુમારણના પ્રસંગે સારથીને! પ્રશ્ન થયો ત્યારે તેના પૂર્વ ભવા મરીચિથી માંડીને જ્ઞાનીએ કહ્યા તેમાં ત્રિપૃષ્ઠના ભવમાં તેના પિતાનું નામ પ્રજાપતિ કેમ પડયું તે જણાવ્યુ` છે. વળી તે કથામાં પણ પ્રજાપ્રતિએ ગ્રામલોકોને ખેલાવી પ્રશ્ન કર્યાની ઘટનાની નોંધ નથી. વળી ચૂર્ણિ` અને ચઉપન્નામાં કથા પ્રસંગો સમાન હોવા છતાં ક્રમ એકસરખા નથી, તે પણ ધ્યાનમાં લેવા જેવી વાત છે. સિ'હમારણને પ્રસ`ગ ચઉપન્ન.માં સ્વતંત્ર છે જ્યારે ચૂર્ણિમાં પ્રતિવાસુદેવની આજ્ઞાના પાલન પ્રસંગે છે-આ પ્રકારે પ્રસ`ગવષ્ણુ નમાં ભેદ પડી જાય છે, આથી એમ તે કહી શકાય કે પર પરા એક છતાં વનમાં લેખકે છૂટ લીધી છે.તે સૂચવે છે કે પ્રસંગ વિષેની પરંપરા સમાન છતાં જે ભેદ પડે છે તે લેખકની પ્રસંગવ`નની કલાને લીધે પડે છે. પણ ૧. ઉપા. પૃ. ૯૫-૧૦૩ Page #58 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભ મુખ્ય જે મહવનું સૂચન ચઉપનામાં છે તે એ કે આ ભવમાં તેનું સમ્યકત્વરત્ન ગલિત થઈ ગયું. અને તે નરકે ગયે. ચૂર્ણિમાં સમ્યકત્વ ગલનની કોઈ વાત છે નહિ. ઉત્તરપુરાણમાં ત્રિપૃષ્ઠની કથામાં આ બાબતનો ઉલ્લેખ નથી પરંતુ તે પછીના સિંહ”ના ભવમાં તે જ્યારે શિકાર કરી હરણ આરોગી રહ્યો હતો ત્યારે એક ચારણમુનિ તેને ઉપદેશ આપે છે. તે પ્રસંગે તે મુનિ તેને કહે છે કે ત્રિપૃષ્ઠના ભવમાં તે ઘણા વિષયભોગ ભોગવ્યા અને છતાં અસંતુષ્ટ જ રહ્યો અને તે ભવમાં તું “aja aáાર:' હતો તેથી તું નરકમાં ગયો હતે. (ઉત્તર પુરાણ ઉ૪.૧૮૨). ઉત્તરપુરાણની ત્રિપૃષ્ઠકથા કવિત્વવાળી અને પ્રસંગોને ઉઠાવ ઘણો સુંદર છતાં તેમાં નવી હકીક્ત મળતી નથી. છતાં પણ તેને ઝોક પૂર્વ-પૂર્વ ભવના સાથી કે શત્રુને ઉત્તર-ઉત્તર ભવમાં તે ક્યાં કેવી રીતે ગ્યા અને પરસ્પરને શત્રુભાવ કેવી રીતે ઘટાડો કે વધાર્યો–આવી યોજનાનું સંકલન તે ઉત્તરપુરાણમાં વિશેષરૂપે થયું છે એમ કહી શકાય. વળી વાસુદેવ સાથે સંબદ્ધ રનોની સંકલના પણ કથામાં કરવામાં આવી છે તેથી સ્ત્રીરત્ન તેણે કેવી રીતે ક્યાંથી પ્રાપ્ત કર્યું એની સૂચના ઉત્તરપુરાણમાં છે. (-૩૫-૧૫૫). ઉત્તરપુરાણની જેમ જ મહાવીરચરિયમાં પણ સિંહને વિશાખનંદીને ભવ બતાવવામાં આવ્યો છે. (પૃ. ૪૪) આચાર્ય હેમચંદ્ર ત્રિપૃષ્ઠની કથામાં આવશ્યકચૂર્ણિનું અનુસરણ કર્યું છે પણ એક પ્રસંગ ઉમેર્યો છે જે ચૂર્ણિમાં ત્રિપૃષ્ઠના ચરિતમાં જોવામાં આવતું નથી, અને તે આ પ્રમાણે છે. એકવાર ત્રિકૃચ્છે પિતાના શવ્યાપાલકને આજ્ઞા કરી કે હું ઊંઘી જાઉં ત્યારે સંગીતને સ્થગિત કરાવી દેવું. પરંતુ સંગીતમાં લુબ્ધ થયેલ શય્યાપાલકે રાજા ઊંઘી ગયે છતાં સંગીત કરનારનું વિસર્જન કર્યું નહિ. વચ્ચે રાજા જાગી ગયે એટલે તેણે શવ્યાપાલકને પૂછયું કે શા માટે સંગીત બંધ નથી કરાવ્યું. અને જ્યારે તેણે જોયું કે સંગીતના લેભે તેણે સંગીત ચાલુ રહેવા દીધું હતું ત્યારે ત્રિપૃષ્ણે સવારે તે શવ્યાપાલકના કાનમાં સીસું રેડાવ્યું. १. "तस्स य अतिबल परक्कमत्तणओ अवमण्णियसेस्सप्युरिसस्त अइकूरज्झबसाइणो mરિ નમૂત્તરાય) ર૩. પૃ. ૨૦૨ / Page #59 -------------------------------------------------------------------------- ________________ મહાવીરચરિત મીમાંસા આચાય. હેમચંદ્ર સમ્યકત્વોપનો ઉલ્લેખ નથી કર્યાં. માત્ર હિંસાથી અવિરત અને મહાર...ભી, મહાપરિગ્રહી હોવાને કારણે તે સાતમી નરકમાં તો તેમ જણાવ્યુ છે. ત્રિષષ્ઠિ. ૧૦.૧.૧૦૮–૧૮૧); જ્યારે ગુણચન્દ્ર ‘પથિક્ષમત્ત મળો સ્પષ્ટપણે કહ્યુ છે. ૫૦ આનું કારણ એ પણ હોઇ શકે કે જૈન પર પરામાં મહારભી અને મહાપરિગ્રહી તેને કહેવાય છે જે મિથ્યાલી હોય. તેથી આચાય હેમચન્દ્રને સમ્યકત્વ પરિગલનના નિર્દેશ જરૂરી ન જણાયા હોય. આ પ્રસંગ આચાર્યં હેમચન્દ્રે ગુણુચન્દ્રના મહાવીરચરિયમાંથી લીધા છે તે અહી નોંધવુ જોઇએ (મહાવીરચરિય પૃ. ૬૨.) જૈન કથામાં વાસુદેવ —નારાયણ જે અધ'ચક્રી છે તેને મરીને નરકમાં જ જવાનું અને જે ચક્રવતી છે તેને માસે જવાની પણ શકયતા-આવા અસમ જસ જાતા નિરૂપણ પાછળનું રહસ્ય એ જણાય છે કે જૈન મહાપુરુષોની કથામાં વાસુદેવેાની યોજના વાસુદેવના ચરિતની મહત્તાને જ લઈને થઈ છે અને એ તો નિશ્રિત છે કે કૃષ્ણવાસુદેવ તા વૈદિકાના આરાધ્યદેવનું સ્થાન પામ્યા છે. આથી જૈન એ મહાપુરુષને પોતાની પુરાણકથામાંથી બાકાત રાખી શકે એવ સ્થિતિ હતી નહિ. પરંતુ સાથે-સાથે વૈદિકો સાથેને સધ` પણ હતા જ. આથી મહાપુરુષોની હારમાળામાં વાસુદેવાને સ્થાન આપ્યું. એટલું જ નહિ પણ પ્રથમ વાસુદેવને ભ. મહાવીરના પૂ`ભવમાં ગણાવ્યા અને તેને નરકમાં મોકલ્યા પછી જ તેમના ઉદ્ધાર થયે. આ જ ન્યાયે કૃષ્ણવાસુદેવે પણ નરકમાં જઇ તે પછી જ પોતાના ઉદ્ધાર શેખવા રહ્યો. આમ સાંપ્રદાયિક સધાઈ અને લૌકિક મહત્તા આ બન્નેના સમન્વયમાંથી વાસુદેવે નરકમાં જવું જ જોઈએ-એ માન્યતા જન્મી હોય એમ સભાવના થઈ શકે છે. રોષપૂર્વ ભયેા – તીથ કર-નામકર્માંનો બ"ધ ત્રિપૃષ્ઠ પછીના ભવે કથાદષ્ટિએ બહુ મહત્ત્વના નથી. માત્ર પ્રિયમિત્ર ચક્રવતી થયા અને જૈન દીક્ષા લીધી. તે પછીના જે મનુષ્યભવો થયા છે તે બધામાં તે દીક્ષા લે છે એ વિશેષતા છે. અને અનેક ભવેાની જૈન દીક્ષાને પરિણામે તે પોતાની ઉન્નતિ સાધી શકે છે તેટલુ એમાંથી ફલિત થાય છે. વળી બીજી વિશેષતા એ છે કે આવશ્યકચૂર્ણિમાં જણાવ્યુ છે તે પ્રમાણે નંદનના ભવમાં તે તીથ કરનામગાત્ર નામનુ કમ બાંધે છે જેને કારણે વધમાન ભવમાં Page #60 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભવો તે તીર્થકર બને છે (આ. ચૂ. પૃ૦ ૨૩૫). પણ ધ્યાન દેવા જેવી વાત એ છે કે આ. નિમાં નંદનના ભવની જ્યાં ચર્ચા છે ત્યાં તીર્થકર નામગોત્ર બાંધ્યા વિષેને ઉલ્લેખ નથી. પરંતુ દેવલેકમાં જઈ બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થાય છે તેના નિદેશ પછી માત્ર તીર્થકર નામગોત્રનાં જે વીશ કારણ છે તે ગણવ્યાં છે (આ. નિ. ૩૩૪-૩૩૭). ત્યાં એ પણ જણાવ્યું છે કે એ કારણોમાંથી બધાં જ કારણોની આરાધના અંતિમ તીર્થકરે કરી છે. ખરી વાત એવી છે કે આ કારણ–નિદર્શક ગાથા ઋષભચરિતમાં આવી જ ગઈ છે (આ. નિ. ૧૭૨–૧૭૫; વિ. ૧૫૮૨૧૫૮૫; આ. નિ. હ૦ ૧૭૯-૧૮૨) એનું અહીં પુનરાવર્તન કર્યું છે. આ - ગાથાઓ જે ક્રમમાં આવી છે તે કમ જે નિયુક્તિકારને પણ અભિપ્રેત હોય તો તીર્થકર નામકર્મને બંધ વધમાન મહાવીરના ભવમાં થયે એવું -આવશ્યકનિયુક્તિકારને અભિપ્રેત હોય એમ અનુમાન કરી શકાય. અને જે એમ માનીએ કે ઋષભચરિતની વીશ કારણદર્શક ગાથાઓ માત્ર કોઈ સંપાદકે અહીં મૂકી હોય તે એમ માનવું પડે કે આવશ્યકનિયુક્તિકારની સમક્ષ તીર્થકર ગેત્રને બંધ ક્યારે થયે તે બાબતની કઈ પરંપરા હતી નહિ તેથી તે બાબતમાં તેમણે મૌન સ્વીકાર્યું છે. એટલું ચોકકસ કે એ ગાથાઓની પૂર્વમાં કે પછી આવશ્યકનિયુક્તિમાં તેમને સંબંધ જણાવવામાં આવ્યું નથી, જેથી તે કારણોને સંબંધ ભ. મહાવીરના કોઈ એક ભવ સાથે નિશ્ચિત પણે જોડી શકાય. ઉત્તર પુરાણમાં શેષ ભવોની ચર્ચા પ્રસંગે એવી શમા સિંહભવમાં એક મુનિ તે સિંહને તેના પૂર્વભવોની યાદ આપી ઉપદેશ આપે છે અને દશમે ભવે તું તીર્થ કર થવાને છે એવી આગાહી પણ કરે છે (૭૬-૨૦૪). આ સાંભળી તે સિંહ અઠ્ઠાવંત બની શ્રાવકવ્રતાનો અંગીકાર કરે છે (૭૪.૨૦૮). ઉત્તરપુરાણમાં નંદ નામને જે કર ભવે છે. તેમાં તે તીર્થંકર-નામકમ બાંધે છે. તેમાં તીર્થંકર નામપ્રકૃતિનાં ૨૦ કારણને બદલે ૧૬ કારણ હોવાને ઉલેખ છે (ઉ.૨૫). આચાર્ય ગુણચન્દ્રના મહાવીરચરિયમાં શેષ ભવે માટે જુઓ પ્રસ્તાવ ૩, પૃ. ૬૩થી. ૧. ગાથા ૩૩૨, ૩૩૩; વિ. ૧૭૯૮-૯૯, આ. નિ. હ૦ ૪૯-૫૦ હરિભદ્ર નંદનના ભવની ચર્ચામાં તેણે તીર્થંકર-નામગોત્ર કર્મ બાંધ્યાનો ઉલ્લેખ નથી કર્યો. ૨. પઉમરિયા (૨૦૧૬) અને પાચરિત (૨૦.૨૩)માં સુનંદનામ છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ મહાવીરચરિત મીમાંસા: આચાર્ય ગુણચંદ્ર અને હેમચન્દ્ર પણ નન્દનના ભવમાં તીર્થકર નામકર્મને બંધ થશે તેમ જણાવ્યું છે. ત્રિષષ્ટિ૧૦.૧.૨૨૯ મહાવીર ચરિય પૃ. ૧૧૧. આમ નંદન અથવા નંદ—એ ભવમાં તીર્થકર ગોત્ર બાંધ્યું—એવી પરંપરા શ્વેતામ્બર અને દિગબરમાં નોંધાઈ છે અને તે નંદને કે નંદનને ભવ બનેને મતે અંતિમપૂર્વભવ પુત્તર દેવવિમાનના ભાવ પૂર્વે છે. આથી કહી શકાય કે : આ પરંપરા આવશ્યકનિયુક્તિના મૂલ સંસ્કરણ પછી ક્યારેક સ્થિર થઈ છે. નંદનના ભવ પછી અંતિમ પૂર્વભવ દેવભવ છે. તેમાં બધા ચરિતકારનું ઐકમત્ય છે. અને અહીં એ પણ નોંધવું જોઈએ કે ભ. મહાવીરની જેમ ભગવાન બુદ્ધ પણ દેવકથી જ મનુષ્યભવમાં સિદ્ધાર્થરૂપે અવતરે છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ ભ. મહાવીરના કલ્યાણકો આચારાંગના દ્વિતીય શ્રુતસ્કંધમાં ભાવના અધ્યયનને પ્રારંભ અને કલ્પસૂત્રને પ્રારંભ શ્રમણ ભ. મહાવીરને ‘ વંધુરે જણાવીને કરવામાં આવ્યું છે. તાર્યા છે કે ભ, મહાવીરનું ગર્ભમાં આવવું આદિ પાંચ પ્રસંગે હસ્તોત્તર નક્ષત્રમાં થયા હતા. તે આ છે—(૧) ચ્યવીને ગર્ભમાં આવવું, (૨) ગર્ભાપહરણ, (૩) જન્મ, (૪) દીક્ષા અને (૫) કેવલ જ્ઞાન. ઉપરાંત સ્વાતિ નક્ષત્રમાં પરિનિર્વાણ થયું હતું એમ જણાવ્યું છે. (આચા - ૨. ૧૭૫; કલ્પ૦ ૧.) હવે આ બાબતમાં પઉમરિય અને તિલેયપણુત્તિ તથા દિગંબર પુરાણો અને વેતામ્બર પુરાણોમાં શી હકીકત છે તે જોઈએ. તે પહેલાં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે ગર્ભાપહારની ઘટના માત્ર વેતામ્બર ગ્રન્થમાં જ મળે છે અન્યત્ર દિગંબર ગ્રન્થામાં મળતી નથી. ભગવતી સૂત્રમાં જ્યાં ગર્ભાપહારની શક્યતાની ચર્ચા કરવામાં આવી છે (શ૦ ૫ ઉ. ૪) ત્યાં પણ ભગવાન મહાવીરના ગર્ભાપહરણની કઈ ચર્ચા નથી. વળી દેવાનંદાને સ્વયં ભગવાન મહાવીરે પોતાની માતા તરીકે ભગવતીમાં ઓળખાવ્યાં છે ત્યાં પણ ત્રિશલાનો કઈ ઉલ્લેખ નથી. (શતક ૫. ઉ૦ ૩૩) આ સૂચક છે. દિગમ્બર ગ્રન્થમાં તે એકસ્વરે પ્રિયંકારિણી અથવા ત્રિશલાને જ માતા તરીકે નિર્દેશ છે. દેવાનંદાનું નામ જ નથી. વળી સ્થાનાંગમાં જયાં આશ્ચર્યો ગણું વ્યાં છે ત્યાં ગર્ભાપહરણને પણ એક આશ્ચર્ય જ ગણાવ્યું છે. આ પણ સૂચક છે. આથી માનવું રહ્યું કે મહાપુરુષોના જીવનમાં વણી લેવામાં આવતી અલૌકિક ઘટનાઓમાંની આ પણ એક છે. અને તે ક્રમે કરી ભ. મહાવીરના લોકિક જીવનને જ્યારે અલૌકિક બનાવવા પ્રયત્ન થયો ત્યારે બ્રાહ્મણ અને શ્રમણના પરસ્પર વિરોધને આગળ કરી આ ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું છે. આવશ્યકનિયુક્તિમાં દેવાનંદાના ગર્ભમાં આવવાનો ઉલ્લેખ છે (ગા. ૩૩૯; વિ૦ ના ૧૮૨૦), પણ તેમાં નક્ષત્રને ઉલ્લેખ નથી, જ્યારે ઉપર જણાવ્યા પ્રમાણે આચારાંગ અને કલ્પસૂત્રમાં છે અને વિશેષાવશ્યક ભાષ્યમાં પણ છે. (ગા. ૧૮૩૨) અને પછીના ગ્રન્થમાં તે મળે છે તે સ્વાભાવિક ગણાય. વળી આ પ્રસંગે એ “કલ્યાણક’ એવા નામે ઉપરના કોઈપણ ગ્રન્થમાં નથી પરંતુ જિનસેનનું ૧. શ્રી મહાવીરકથા પૃ. ૮૮ ૨. સ્થાનાં--સમવાયાંગ પૃ૦ ૮૯૧, ૮૯૫ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪ મહાવીરચરિત મીમાંસા હરિવંશ પુરાણ (વિ. ૮૪૦) આ પ્રસંગ કલ્યાણક કહેવાતા થઈ ગયા હતા તેની સાક્ષી પૂરે છે (૨.૫૫). પઉમચરિય(વિમલ)માં ભ. મહાવીરનું માત્ર જન્મનક્ષત્ર જ જણાવ્યું છે અને તે છે હસ્ત (૨૦. ૨૦) અન્ય ગ્રન્થમાં નક્ષત્રો જે જણાવ્યાં છે તે નીચે પ્રમાણે છે.– ગભ જન્મ દીક્ષા કેવળ નિર્વાણ - તિલેયપણતિ – ઉત્તરાફાલ્ગની ઉત્તરા મઘા સ્વાતિ (યતિવૃષભ) (૪.૫૪૯) (૪.૬ ૬૭) (૪.૭૦૧) (૪.૧ર૦) હરિવંશ ઉત્તરાફી ઉત્તરાફા ઉત્તરાફા , (જિનસેન) (૨.૨૩) (૨.૨૫) (૨.૫૧) (૨.૫૯) (૬૬.૧૬) ઉત્તર પુરાણુ ઉતરાષાઢા , હસ્તાર હસ્તોત્તરાફા ,, (ગુણભદ) (૭૪.ર૫૩) (૭૪.ર૬૨) (૭૪.૩૦૫) (૭૪.૩૪૮) (૭૬.૫૧૧) ચઉપગ્નમહા. હસ્તોત્તરા હસ્તાર , – (શીલાંક) (પૃ. ર૭૦) (ર૧) (ર૭૩) – (૩૩૩) त्रिषष्टिमहा. हस्तोत्तग , हस्तोत्तरा स्वाति (હેમચન્દ્ર) (૧૦.૨.૩) (૧૦.૨.૫૧)(૧૦.૨.૧૯૯) (૧૦.૫૪) (૧૦.૧૩.રરર Page #64 -------------------------------------------------------------------------- ________________ ભ. મહાવીરનું કુળ પાલિગ્રન્થોમાં ભ. મહાવીરને ‘નિક નાતપુર” અથવા “નિટ નાથપુર” કહ્યા છે. શ્રી મલાલશેખરે “ના” અથવા “નાથ” એ કુળનું નામ છે એમ જણાવ્યું છે-પાલિપ્રોપરનેસ-ભાગ ૨, પૃ.૬૪. પણ સાથે જ તેમણે નેંધ્યું છે કે સંયુક્ત નિકાયની ટીકામાં “ના” એ ભગવાન મહાવીરના પિતાનું નામ હતું તેમ જણાવ્યું છે. તે કળ બ્રાહ્મણ કે ક્ષત્રિયનું તે વિષે પાલિમાં કશી જ માહિતી નથી. ભગવાન મહાવીરને જૈન આગમમાં પણ નાયપુત્ત” “ના સુય” આદિરૂપે ઓળખાવ્યા છે. પ્રાચીન આગમ આચારાંગમાં પ્રથમ શ્રુતસ્કંધમાં “નાયપુર” (૯.૧.૨૦) નાયડુ (૯.૧.૧૦) નાયપુત્ત (૮.૮.૧૨), અને મૂત્રકૃતાંગમાં 'ના પુત્તે મહાવીરે (૧.૧.૧.૨૭; ૧.૨..૨૨) “નામુઘ' (૧.૬.૨), “સમાના પુત્ત (૧.૬.૧૪, ૨૩), “નાથપુ” (૧.૬.૨૧,૨૪) ભગવાન મહાવીર વિષે વિશેષણો વપરાયાં છે. પરંતુ તેમાં “નાય” એ અંશ પિતાવાચક છે કે કુળવાચક એ નક્કી થઈ શકતું નથી. આ સ્પષ્ટીકરણ આચારાંગના દ્વિતીય શ્રુતસ્કંધમાંથી ગર્ભાપહરણના પ્રસંગે મળી રહે છે– ત્યાં સૂત્ર छ , “नायाण खत्तियाण मिद्धत्यस्स खत्यिस्स कासवगुत्तम्स तिसलाए खत्तियाणाए વારતા ” . ૧૭૬. આથી એ સ્પષ્ટ થાય છે કે અચળાંગને મને “ના” એ કુળવાચક શબદ છે અને તે ક્ષત્રિયોનું કુળ છે. આ જ સ્પષ્ટીકરણ કલ્પસૂત્રમાં પણ મળે છે. (સૂત્ર ૨૦). પરંતુ ભગવાન મહાવીરને વિષે પ્રાચીનતમ મનાતા આચારાંગમાં “IT” વિશેષણ વપરાયું છે તે સૂચક છે. જૈન આગમ પ્રમાણે પણ ભ. મહાવીર તેમના ગર્ભપરિવર્તન પહેલાં બ્રાહ્મણી દેવાનંદાની કૂખમાં આવ્યા હતા અને પિતાનું નામ બ્રાહ્મણ ઋષભદત્ત આચારાંગ અને કલ્પસૂત્ર બને જણાવે છે. ગર્ભપરિવર્તન છતાં બીજ સિદ્ધાર્થનું નહિ પણ ઋષભદત્તનું જ છે તેથી તેમને આચારાંગમાં “માહણ' કહ્યા છે તે યથાર્થ જણાય છે. આચારાંગ પ્રથમ શ્રતસ્કંધના નવમાં અધ્યયનના ચારેય ઉદેશને અંતે એકસમાન જે ગાથા આવે છે તે આ છે “इस विही-अणुकान्तो माहणेण ईमया, વણે મવસરળ મraq ga ” Page #65 -------------------------------------------------------------------------- ________________ મહાવીરચરિત મીમાંસા વળી ભગવતીમાં સ્વયં ભગવાન મહાવીરે દેવાનંદાને પિતાની માતા જણાવી છે અને પિતાને તેના આત્મજ કહ્યા છે. અને ગૌતમને તે પ્રસંગે ત્રિશલા વિષે કશે પ્રશ્ન થતો નથી. એ જોતાં આચારાંગમાં તેમને જે “મા” કહ્યા છે, તે ઉચિત જણાય છે. જ્યારથી તેમના ગર્ભપરિવર્તનની વાત દાખલ થઈ ત્યાર પછી જ તેમને “ખરિય” તરીકે વર્ણવવાનું પ્રચલિત થયું એમ માની શકાય છે. ભ. મહાવીરના કુળનો વિચાર બીજી રીતે પણ કરી શકાય તેમ છે. તેમને જે વારંવાર “માહણ” કહેવામાં આવ્યા છે તે તેમના બ્રાહ્મણકુળમાં જન્મને કારણે નહિ પરંતુ ગુણને કારણે પણ હોય. બૌદ્ધ અને જૈન બંનેએ બ્રાહ્મણને શ્રેષ્ઠ માન્યા છે પણ તે જન્મથી નહિ પણ ગુણથી. અને બંનેને મતે ભિક્ષના ગુણો ધરાવનાર કઈ પણ વ્યક્તિ બ્રાહ્મણ કહી શકાય છે. આ રીતે જે શાસ્ત્રકારે ગુણવાન ભિલું હાઈ ભ. મહાવીરને “માહણ કહ્યા હોય તે તે પણ અસંભવ નથી. એટલે કે સા ભિક્ષુ સાચે બ્રાહ્મણ છે એ ન્યાયે ભ. મહાવીર બ્રાહ્મણ મનાયા હોય તે પણ સંભવિત છે. હવે “ના” એ કુળ છે તે વિષે જૈન આગમ અને તેની ટીકાઓમાં તથા અન્યત્ર માહિતી જે મળે છે તે જોઈએ. એટલું તે ચોકકસ છે કે “જ્ઞા' કુળ એ બહુ પ્રસિદ્ધ કુળ હતું નહીં. વૈદિક કે જૈન પુરાણોમાં જે કુળો કે વશેની પ્રારંભિક ચર્ચા છે તેમાં તેને સ્થાન મળ્યું નથી અને પાછળથી કળચર્ચામાં સ્થાન મળ્યું છે તે ભગવાન મહાવીર સાથે “જ્ઞાતૃ સંબધ થયો તેથી જ તેમ બન્યું છે એમ માની શકાય. આવશ્યકનિયુક્તિમાં ગાથા છે– २ उग्गा भेगा राइ खत्तिया सगा भवे चतुध । आश्व गुरु क्यमा संसा जे खत्तिया ते तु ॥ १९३ ॥ આનું તાત્પર્ય એવું છે કે ભાઋષભદેવના સમયમાં તેમણે જેને સંધર્યા તે આ ચાર હતા -ઉગ્ર, ભગ, રાજન્ય અને ક્ષત્રિય. રક્ષકે હતા તે ઉગ્ર, ગુરુસ્થાનીય હતા તે ભેગ , વયો–સાથીઓ-મિત્ર-સમવયસ્ક હતા તે રાજ ગણુયા ૧ ભગવતી ૯.૩૩.૩૮૧–“રેવાશંઢા માળી મા ! વારંવા माहणीए अत्तए" ૨ આ. મલય માં આ ગાથા નં. ૧૯૮ છે. હરિભદ્રમાં ૨૦૨. વિશેષા. ૧૬ ૦૪; વળી જુઓ, આનિ. ૨૦૫; વિશેષા ૧૬૪૩. Page #66 -------------------------------------------------------------------------- ________________ ભ. મહાવીરનું કુળ ૫૭ અને બાકીના બધાને ક્ષત્રિયામાં સમાવેશ થશે. નિયુક્તિ એ આચારાંગના અને સૂત્રકૃતાંગના દ્વિતીય શ્રુતસ્કંધથી પ્રાચીન છે. તેમાં માત્ર જન પરંપરા પ્રમાણે ઉગ્ર ભગ, રાજન્ય અને ક્ષત્રિય—એમ ચારનો નિર્દેશ છે, જે બતાવે છે કે જૈન પરંપરા પ્રમાણે આ ચાર કુળોનું મહત્વ છે અને સ્વયં ઋષભથી જીત્વાકુવંશની શરૂઆત થઈ એવી માન્યતા છે જેથી તે વધારાનું સમજવું (આ.શિ. ગા. ૧૮૧ વિશેષ. ૧૫૯૧) આમાં “જ્ઞાતૃ’ને ઉલ્લેખ નથી પરંતુ આવશ્યકનિયુક્તિના - ભાગ–વિશેષાવશ્યકમાં શ્રી મહાવીરચરિત પ્રસંગે જે ગાથા છે તે આ છે— ૧ રnjરમેnત્વત્તિયુ 17કો કવે છે दारि वन य विनाले आयति तहि पुरमसिहा- १८२९ આથી સ્પષ્ટ થાય છે કે જૈન પરંપરા પ્રમાણે નિયુક્તિનિદિ પૂત કુળો ઉપરાંત આ. જિનભદ્રના કાળ સુધીમાં કળા વિષે નવી પરંપરા સ્થિર થઈ હતી અને તેમાં પૂર્વનિર્દિષ્ટ ઉગ્ર, ભોગ અને ક્ષત્રિય ઉપરાંત ઈવાકુ, જ્ઞાતુ અને કૌરવ્ય અને હરિવંશને પણ સમાવેશ થવા લાગ્યો હતે. પરંતુ રાજ ને જુદો ગણ્યા નથી તે નોંધવું જોઈએ. પરંતુ તેરાર્થના સંબંધકારિકામાં વાચક ઉમાસ્વાતિએ ભ. મહાવીરના વંશ વિષે જે જણાવ્યું છે તે આ પ્રમાણે છે ‘જ્ઞારેas બિન રા: ૧૧ આને અર્થ જે કરવામાં આવ્યો છે તે – રીના નાક લવિા , તેવામાં વેવ રૂકવ: –દેવગુપ્તકૃત ટીકા. આવશ્યકનિયુકિત અને આ. જિનભદ્રના કાળ સુધીમાં ઉચ્ચ ફળોની જે ગણતરી જોવા મળે છે તેમાં એકરૂપતા નથી દેખાતી તે નીચેના કોષ્ટક ઉપરથી જાણી શકાય છે. આવશ્યનિયુક્તિ ઉચ્ચ ભોગ રાજન્ય ક્ષત્રિય --- -- - - (૧૯૩} વિશેષાવશ્યક , , , અલ્લાક જ્ઞાતૃ કૌરવ્ય હરિવંશ (૧૬૧૦, ૧૮૨૯) ભગવતી (૨૦૦૮) , , , x , , , X સ્થાનાંગ (૪૯૭) , ,, , ૪ , , , ૪ પ્રજ્ઞાપના (૧૦) ,, ,, ,, ૪ ,, , , ૪ ૧. આચાર્ય હરિભદ્ર, મલયગિરિ અને દીપિકાકાર આ ગાથાને ભાષ્યની ગાથા ગણે છે.-મલય. પૃ. ૨૫૫. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ,, "" બૃહત્ક૯૫(૩૨૬૫)૧,, પઉમચરિયર(૫૦૧) સામ વિદ્યાધર × X વિાકુ "" મહાવીરચરિત મીમાંસા "" "" આવશ્યકનિયુક્તિની સૂચીમાં માત્ર ચાર કુળાના નિર્દેશ હતા, પર ંતુ સમય જતાં તેમાં અનેક નામેા ઉમેરવામાં આવ્યાં. તેમાં વિશેષાવશ્યકગત રિવશ તે માત્ર તેમાં જ છે અને અન્યત્ર નથી તે સૂચક છે. પરંતુ પઉમચરિય અને દિગબર પુરાણામાં અનિવાયૅ રૂપે હરિવંશ-ઉલ્લિખિત છે જ. અને તે પરપરામાંથી આ. જિનભકે એ વંશના ઉલ્લેખ શ્વેતામ્બર પરપરામાં કર્યાં હોય તેા નવાઈ નહિ. પછી તો શ્વે. પુરાણામાં પણ તેની નોંધ લેવાઈ છે. ૩. Dr. Chandra નું ઉક્ત પુસ્તક પૃ. ૨૨૬. × જુ Dictionery of Harivamsa. X રાજન્ય અને ક્ષત્રિય એ બન્નેનો ઉલ્લેખ આનિમાં છે પરંતુ વિશેષાવશ્યકમાં રાજન્યને પૃથક્ સ્થાન નથી અને ભગવતી આદિમાં ક્ષત્રિયને પણ પૃથક્ સ્થાન નથી તે નેોંધવા જેવું છે. X હિરવ‘શ આવશ્યકનિયુક્તિના ઋષભકાલીન ઉગ્ર આદિને બદલે પઉમચરિય આદિમાં સામ આદિ મહાવાની ગણતરી કરવાનુ શરૂ થયું છે અને ક્ષ્વાકુ એ એક જ એવા વશ છે જેને ઉલ્લેખ પ્રાચીન જૈન આગમકાળથી થતે આવ્યા છે અને તેને પઉમરિયમાં પણ સ્થાન મળ્યું છે. હરિવંશ પઉમરિયમાં છે. પરંતુ શ્વેતામ્બરામાં કલ્પસૂત્ર જેવાં પછીના કાળનાંજ આગમે તેની નેધ લે છે. તે પૂર્વેના કાઈ આગમગ્રન્થમાં તેની નોંધ લેવાઈ નથી. માતૃવશના ઉલ્લેખ આવશ્યકનિયુક્તિમાં નથી, પરંતુ તેનું એકીકરણ આવશ્યકનિયુક્તિગત કોઈ એક કુળ સાથે કરવું જરૂરી હતું. અને તે માટે અનુમાન એમ થાય છે કે એક સૂચી એવી છે જેમાં રાજન્યને બાદ કરી જ્ઞાતૃને સ્થાન મળ્યું છે, અને બીજી સૂચી એવી છે જેમાં ક્ષત્રિયને બાદ કરી નાતૃને સ્થાન ૧. ગાથામાં સ્પષ્ટ છ કુળાર્યાં કહ્યા છે અને ગણતરીમાં સાત થતા હોઈ ટીકાકારે જ્ઞાતૃ અને કૌરવ્યને એક ભેદ ગણવાનુ જણાવ્યું છે. ૨. આ ઉપરાંત વાનર અને રાક્ષસ વંશને પણ ઉલ્લેખ છે. Dr. Chandra : A Critical Study of Paumacariyam p, 199 Prakrit Proper Names: Page #68 -------------------------------------------------------------------------- ________________ ભ. મહાવીરનું કુળ ૫૯ મળ્યું છે. એટલે એમ માની શકાય કે એક મતે ક્ષત્રિય સાથે તેનું એકીકરણ કરવામાં આવ્યું હશે જ્યારે બીજા મતે રાજન્ય સાથે. પરંતુ એતરફ આગમે અને વિશેષાવશ્યક જેવા ગ્રન્થમાં ઈવાક અને “ જ્ઞાનું પાથકય છે છતાં અભયદેવ જેવા લખે છે કે –“જ્ઞાતા: રુકાવવિશેષમત્તા:” જ્ઞાતા. ટી. પૃ. ૧૫૩ અને શીલાંક લખે છે કે સિદ્ધાર્થ –(મહાવીરના પિતા) એ “રૂાવંavમવ' હતા ચઉપન, પૃ. ૨૭. અને આવશ્યક ચૂર્ણિમાં લખ્યું છે કે – “ria નામ તે સમાધમ સળગળા તે ગાતાંના”પ્ર. ૨૪પ. આમ ચૂણિના મતે ભ. ઋષભના જે સ્વજને હતા એટલે કે “જાતભાઈ' હતા. તે જ્ઞાતૃ’ કહેવાયા. આવશ્યકનિયુક્તિગત ચારમાંથી તેમને “ક્ષત્રિયો” કહી શકાય. અને આનું સમર્થન એ પરંપરાથી થઈ શકે જેમાં ક્ષત્રિય પદ રદ કરી “જ્ઞાતૃ’ સ્વીકારવામાં આવ્યું છે. તાત્પર્ય એ છે કે “જ્ઞા' કુળ જે વિશેષ પ્રસિદ્ધ ન હતું તેને સંબંધ ભ ષભ સાથે જોડીને પરંપરામાં તે કુળની મહત્તા સિદ્ધ કરવામાં આવી છે. જ્ઞાતૃ” એ “ક્ષત્રિયને સ્થાને છે એનું સમર્થન કલ્પસૂત્રથી પણ થઈ કલ્પસૂત્રમાં (૧૭) તીર્થકરને લાયક કુળો જે ગણાવ્યાં છે. તેમાં ઉગ્ર, ભોગ, રાજન્ય, ઈક્વાકુ, ક્ષત્રિય અને હરિવંશ—એ ફળોનો ઉલ્લેખ છે. કારણ આમાં ક્ષત્રિય કુળનો ઉલ્લેખ છે તે જ જ્ઞાતૃકુળ અભિપ્રેત હોઈ શકે, જેથી જ્ઞાતૃકુળ જુદુ ઉલેખાયું નથી. પણ આવી કોઈ અસ્પષ્ટતા ન રહે તે માટે જિનભકે તે ઉત્તમ કુળો ગણાવી દીધાં-તે આ હતાં उगाकुलभोगवत्तियकुलेसु इक्खागणातकोरन्थे । દવસે 1 વિકેટે ચંને તેનું પસિં / વિશે. ૧૮૨૯ અહીં ક્ષત્રિય તેના સામાન્ય અર્થમાં વપરાયે હોવો જોઈએ. વિ = બાત એ અર્થમાં નહિ. આનું સમર્થન બૃહકલ્પની નીચેની ગાથાથી થાય છે (૧) (૨) (૩) (૪) (૫) उग्गा भोगा राइण्णण ग्वत्तिया तह मात करु । રૂસ્વાI f એ જ રાવિ દે તે rmthal - મૃ. ૩ર ૬૫. આ ગાથામાં ક્ષત્રિયોના બે ભેદ જ્ઞાત અને કૌરવ ગણીએ એટલે જ કુલાર્ય થાય છે. “ક્ષત્રિયીને તો નિયુક્તિમાં પૃથક સ્થાન છે જ એટલે મલયગિરિએ એ Page #69 -------------------------------------------------------------------------- ________________ મહાવીરચરિત મીમાંસા પૃથફ એકભેદ ગણ્યો અને જ્ઞાત તથા કૌરવને એક માન્યા. પરંતુ ખરી રીતે ક્ષત્રિય” શબ્દ જે નિયુક્તિમાં છે તેના જ જ્ઞાત અને કૌરવ-એવા ભેદ કરવાનું સંગત થાય છે. હવે ઋષભદેવનો વંશ જે ઈલાક હોય તો તેમના સંબંધીને -વંશ પણ ઈત્યાકુ ગણાય એવી ધારણાથી જ્ઞાતવંશને ઈવાકુવંશવિશેષ કહેવામાં આવ્યું હોય એમ જણાય છે. પરંતુ વસ્તુતઃ ભપુની પરંપરાને જ ઈક્વાકુ વંશ કહી શકાય એ દષ્ટિએ કુલાયમાં વાકુનું નામ જુદું છે, કારણ ઋષભથી જ ઈવાકુ વંશની સ્થાપના છે. પુરાણોમાં એક સમવંશની શાખામાં “જ્ઞાતિ નામક બધુપુત્રનો ઉલ્લેખ મળે છે. પણ તેનાં વિવિધ નામે જુદાં જુદાં પુરાણમાં મળે છે. ૩ વસુદેવહિંડી(પૃ. ૧૬ ૧) માં અને આ. નિ. માં (ગા. ૧૮૧ = વિશે. ૧૫૯૧) ઋષભે “ઈ' ખાવાની ઈચ્છા કરી માટે તેમનો વંશ “ઇલ્વાકુ સ્થાપિત કર્યો એમ જણાવ્યું છે. પઉમરિયમાં ભાદિને ઈવાકુ કુળના ઉત્તમ નરેન્દ્રો કહ્યા છે (૯૪, ૮); પરંતુ ઈક્વાકુવંશની ઉત્પત્તિ ભરતપુત્ર આદિત્યયશા આદિથી થ એવો અભિપ્રાય ધરાવે છે एसो ते परिकहिओ भाइचजसाइनमयो वंसो । पतो सुणाहि नरवर उत्तिसोमवंसस्स ।। पृ. ९।। 1. “રાત ર૩ર ત્રયા કરવા મુકવેરાગ્નવા-તે ટૂંs gવ મે..” . ટી. કર૬૫. ૨. ઇક્વાકુવંશની સ્થાપના વિષે જુઓ આ. ચૂ. પૃ. ૧પર ; વિશે. ૧૬ ૦૯; આ. નિ. મૂલ ભાષ્ય ૮; હરિ. ૫. ૧૩૦. ૩. પ્રાચીન ચરિત્રકા (હિન્દી) પૃ. ૨૩૬. ४. “श्यकओ संवरजाम्स य सहस्सनप्रणो बामणरूथी उच्छुकलाय गहेऊश उबकि यो नगमितवं । भावमा व लिविहाहावंग विष्णापो देविदा. हिपाओ । ततो गेण स्वखणपसत्यो हरयो दाहियो पारिओ । ततो मघवया पग्तुिठे। भगओ-कि उसनु अगु ति । अगु भालणे याऊ । जम्हा य 3 અમિત ; $ qgi fa કવિ –વસુદેવહિડી, પૃ. ૧૬૧; આવશ્યક ચૂર્ણિ, પૃ. ૧૫૨; ઉપન. પૃ. ૩૭. પ. ઉમચયિને મને ચાર વંશ છે. દ્વારા, મોર, ઉન્ન , અને દૃવિ ન પૃ. ૧–૨. Page #70 -------------------------------------------------------------------------- ________________ ભ. મહાવીરનું ફળ પઉમચરિયના મતે પણ દવાકુવંશનું નામ “દને આધારે પડયું છે. (ફવા જ રૂવા-૬.૮૮), પરંતુ કેવી રીતે અથવા તે કયે પ્રસંગે તે પઉમચરિયમાં જણાવ્યું નથી. આમ વાકુ કુળ વિષે પરંપરામાં જોઈએ તેવી સ્પષ્ટતા નથી. સંભવ એ છે કે વૈદિક પૌરાણિક પરંપરામાં જે ઉઠ્યાકુ વંશની પ્રસિદ્ધિ હતી તે પ્રસિદ્ધિને ઋષભ સાથે જોડવાને જૈન આચાર્યોએ પ્રયત્ન કર્યો છે અને તે વંશના મૂળમાં આદિતિર્થંકર ઋષભ હતા તેથી પરંપરા ઊભી કરવાને જ પ્રયત્ન છે. તિલેયપત્તિ(ગા. ૫૫૦)માં તીર્થકરોના વંશો વિષેના ઉલ્લેખમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ધમ, અર અને કુયુ એ ત્રણે કુરુવંશમાં થયા, મહાવીર નાહવંશમાં અને પાશ્વ ઉગ્રવંશમાં થયા. મુનિસુવ્રત અને નેમિ યાદવવંશમાં અને શેષ તીર્થકરે ઈફ્તાકુકુલમાં થયા–આથી જણાય છે કે તિલેયપણિત્તિને મતે ભ. મહાવીરને વંશ દક્વિાકુ ગણાય નહિ. અને એ પણ ફલિત છે કે “બાહ્ય અને “વાકુ’ એ પૃથફ વંશ હતા. પરંતુ આચાર્ય ઉમાસ્વાતિ તો પિતાના તત્ત્વાર્થની. પ્રારંભિક કારિકાઓમાં જણાવે છે કે – "यः शुभकर्मासेवनभावितभावो भवेध्वनेकेषु । जज्ञे ज्ञातेक्ष्वाकुषु सिद्धार्थनरेन्द्रकुलदीपः ।।११।। આથી જ્ઞાત-ઇફ્લામાં ભ.મહાવીર થયા તેમ તેમને અભિપ્રેત છે. આથી જ્ઞાત અને ઈત્ત્વાકુ એ પૃથક નથી એવો અભિપ્રાય ઉમાસ્વાતિ છે એમ માનવું પડે છે. વળી જ્ઞાતને અર્થ અહીં પ્રસિદ્ધ ઈવાકુ એમ પણ થઈ શકે. આ. ઉમાસ્વાતિ “જ્ઞાતૃ શબ્દનો પ્રયોગ નથી કરતા તે પણ ધ્યાનમાં લેવા જેવું છે. વૈદિક પુરાણ પ્રસિદ્ધ ઈક્વાકુવંશ સાથે ભ. મહાવીરના જ્ઞાતૃકુલ કે વંશને જોડવાનો પ્રયત્ન એ મધ્યકાલમાં થયો છે. પણ એ યથાર્થ હોય કે ન પણ હોય. પરંતુ ભ.મહાવીરકાળમાં એ જ્ઞાતૃકુળને સંબંધ કેની સાથે હતા એ જાણવું જરૂરી છે. તે કાળે વૈશાલીમાં લિચ્છવી અથવા તે વજીનું ગણરાજ્ય હતું. અને સંભવતઃ તે નવ કુલનું હશે જેથી નવ જે છ એવો ઉલ્લેખ મળે છે. એ નવમાંનું એક જ્ઞાતૃકુળ હતું એવું અનુમાન શ્રી રાહુલ સાંકૃત્યાયનનું છે. ૧. નિરયાવલિયા, પૃ. ૧૮; ભગવતીસૂત્ર ૭.૯. ભગવતીસાર પૃ. ૨૫૪ ૨. પુરાતત્ત્વનિબંધાવલી પૃ. ૧૦૯. Page #71 -------------------------------------------------------------------------- ________________ મહાવીરચરિત મીમાંસા પરંતુ લિચ્છવીઓનું ગોત્ર વાશિષ્ઠ હતું અને જ્ઞાતૃવંશી મહાવીર કાશ્યપ ગોત્રના ન હતા તે તેમને લિચ્છવી વંશના કેમ કહેવાય ? આથી લિચ્છવીથી પૃથફ જ તે વંશ હતો એમ માનવું ઉચિત જણાય છે.-લિચ્છવીના પરિચય માટે જુઓ, Law, Some Kshatriya, p. 12. તે જ્ઞાનુકુળના લેકે આજે જથરિયા નામે પ્રસિદ્ધ છે. રાહુલજીએ – જ્ઞાતા = નવર = = + + (સંસ્કૃત ) એ પ્રમાણે જેથરિયા શબ્દને સંબંધ જ્ઞાતૃ સાથે જોડ્યો છે તે ઉચિત જણાય છે. ભ. મહાવીરનું ગોત્ર કશ્યપ છે અને જથરિયા જાતિના લેકે પણ કાશ્યપ ગોત્રના છે. વળી વૈશાલી એટલે કે આજકાલનું બસાઢ જે છે તેમાં જ જથરિયા લેકનું બાહુલ્ય છે અને આજે જે પરગણામાં બસાઢ છે તે ધરતી' કહેવાય છે. અને રસ્તીનો સંબંધ પણ જ્ઞાતુ સાથે જોડી શકાય છે—રત = સ્ટર્ન = ===ાતી =નાદિ (પાલિ) અને આ “નાદિ’–‘બાતિકા'-નામનું વજઈદેશમાં જ્ઞાતૃવંશના લોકોનું એક મોટું ગામ હતું તેમ પાલિપિટકની સાક્ષી છે. તે વૈશાલી અને કોટિગ્રામની વચમાં આવેલ છે તેવો ઉલ્લેખ પાલિમ છે. ૨ - જ્ઞાતૃવંશ ક્ષત્રિય છતાં આજે તે ભૂમિહાર બ્રાહ્મણને નામે ઓળખાય છે તેનું કારણ છે રાહુલજી આપે છે કે ગુપ્ત કાળમાં કનીજનું જ્યારે મહત્ત્વ વધ્યું ત્યારે અનેક જાતિઓએ પિતાની ગુટબંદી શરૂ કરી અને તે કાળે કેટલાય ક્ષત્રિયોએ બ્રાહ્મણmતિમાં જવાનું પસંદ કર્યું. આને કારણે જ્ઞાતૃવંશના લે કે આજે ભૂમિહાર બ્રાહ્મણ તરીકે ઓળખાય છે. આમ આ ભૂમિહાર બ્રાહ્મણ વિષ એક ૧. જુઓ ક૫. ૨૧ તેમાં સિદ્ધાર્થને કાશ્યપગાત્રના અને ત્રિશલાને વશિષ્ઠ ગેત્રમાં કહ્યાં છે. ૨. આ ગ્રામ વિશેની વિશેષ હકીકત માટે તથા તેના ટીકાકારોએ કરેલ અર્થ બાબતમાં જુઓ પાલિ પ્રોપર નેમ્સમાં તિક રાદ. રાહુલજી તે. એને સંબંધ જ્ઞાતૃવંશ સાથે જ જોડી આપે છે. ૩. પુરાતત્વનિબંધાવલી પૃ. ૧૧૧. શ્રી રાહુલજી લખે છે કે ગણતંત્રીય સુત્રિય પિતાની રક્તશુદ્ધિ માટે આગ્રહી હતા એટલે પ્રાચીન કાળમાં બ્રાહ્મણ કન્યાને પણ પરણતા નહિ. પણ પછી એમાં ઢીલ મુકી છે. ભ. મહાવીરે બ્રાહ્મણ દેવાનંદાને પિતાની માતા કહી છે તે આ સંદર્ભમાં વિચારવું જરૂરી છે. પિતા તરીકે તે સિદ્ધાર્થ જ ગણાયા છે. પણ માતા તરીકે ત્રિશલા અને દેવાનંદા બેનાં નામ આવે છે. અને ત્યાં દેવાનંદાને માતા કહે છે અને પિતાને તેના આમજ કહે છે ત્યાં ગભ પરિવર્તનને કેઈ ઉલ્લેખ નથી, તે સૂચક છે. છતાં ભગવતીમાં દેવાનંદાના પતિ ઋષભદત્ત કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ એમ થઈ શકે કે તે કથાંશ પાછળથી જોડી કાઢવામાં આવ્યો હોય. Page #72 -------------------------------------------------------------------------- ________________ ભ. મહાવીરનું કુળ સ્પષ્ટીકરણ છે. પણ સંભવ કદાચ એવો પણ હોય કે ક્ષત્રિયો બ્રાહ્મણ કન્યાને જ્યારે પરણતા થયા ત્યારે જે નવી જતિ ઉત્પન્ન થઈ તે જ ભૂમિહાર બ્રાહ્મણ કેમ ન હોય. ભૂમિહાર બ્રાહ્મણના આ પ્રકારના સ્પષ્ટીકરણને ભ. મહાવીરની માતા દેવાનંદા બ્રાહ્મણી હતી તે ભગવતીનો ઉલ્લેખ જે યથાર્થ માનવામાં આવે અને ગર્ભપરિવર્તનની ઘટનાને મહત્ત્વ ન આપવામાં આવે તે કદાચ સમર્થન પણ આપી શકે. ૧જ્ઞાતૃવંશના લે કે વૈશાલી અને તેની આસપાસ વસતા હતા. તેમાં ક્ષત્રિય કુંડગ્રામ અને વાણિયગ્રામ વિશેષરૂપે ઉલ્લેખનીય છે. ઉપરાંત કોલ્લાગ સન્નિવેશ પણ મહત્ત્વનું સ્થાન હતું. આમાંનું કુંડગ્રામ તે આજનું બસુડ હોવાનું વિઠાનેનું અનુમાન છે. અને વૈશાલી આજે બસાઢને નામે ખ્યાત છે. બસુડમાં બિહાર સરકારે ભીમહાવીરની સ્મૃતિમાં પ્રાકૃત અને જૈન ધર્મના અભ્યાસ માટે એક સંસ્થાની સ્થાપના કરી છે. એ સ્થાન મુઝફફરપુરથી લગભગ ૪૦ માઈલને અંતરે આવેલ છે. કલાગસન્નિવેશની બહારના ભાગમાં જ્ઞાતૃવંશના લોકોનું જ્ઞાતૃખંડ નામનું ઉદ્યાન હતું અને એ ઉદ્યાનમાં દૂઈલાસ નામનું ચૈત્ય હતું. વૈશાલીમાં રાજ્યવ્યવસ્થા ગણતંત્રની હતી. અનેક ગણ ભેગા થઈ એક મુખિયાને ચૂંટતા. ભ.મહાવીરના પિતા સિદ્ધાર્થને પ્રાચીન અવતરણોમાં માત્ર “ક્ષત્રિય કહ્યા છે, પણ પછીના કારણે તેમને “રાજા” પણ કહેવામાં આવ્યા છે. તેથી એટલું અનુમાન થાય છે કે ગણરાજ્યમાં તેમનું મહત્વનું સ્થાન હશે. અન્યથા ગણના મુખિયા ચેકની બહેન સાથે સિદ્ધાર્થને વિવાહ કેવી રીતે સંભવે ? આ ચેટક, તેની બહેન અને પુત્રીઓના વૈવાહિક સંબંધ જતાં અત્યંત પ્રભાવશાળી હશે એમ જણાય છે. અને આથી ઘણું વિધાનોનું માનવું છે કે ભ.મહાવીરને ધર્મપ્રચારમાં એ સંબંધને કારણે સરલતા થઈ હશે. પરંતુ રાજા ચેકનો આ પ્રકારને સંબંધ જણાવતી કથાઓ પ્રાચીન નથી એ પણ ધ્યાનમાં લેવું જરૂરી 1. Law, Some Kshatriya p. 121 ૨. આ બસુડ આજે તિરહુત જિલ્લામાં ગણાય છે. આ તિરહુતનું જૂનું નામ તીર હતું. અને ચઉપૂનમાં(પૃ. ૨૭૦) તો સ્પષ્ટપણે રાજા સિદ્ધાર્થને એક ઠેકાણે તીરગરીને રાજા કહ્યો છે. આગળ જઈ ‘વિમુત્તપિટિવ ટપુ એમ જણાવ્યું છે. ત્યાં નિજભકિતને બદલે મુત્તિ વધારે સંગત જણાય છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ મહાવીરચરિત મીમાંસા છે. અને સાથે જ ભ.મહાવીરની સાધના કાળનું જે વર્ણન છે તે તરફ ધ્યાન આપીએ તો જણાશે કે ભ.મહાવીરે જે કાંઈ સફળતા પ્રાપ્ત કરી છે તેમાં આ પ્રકારના સંબંધો કરતાં તેમનાં ત્યાગ અને તપસ્યાને પ્રભાવ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે એમ માનીએ તે અસંગત નહિ જણાય. આમ પિતૃપક્ષને આધારે તેમના કુળને નિર્દેશ જ્ઞાતૃકુળ થયો પરંતુ તેમના માતાના કુળને આધારે પણ તેમને ઉલેખ થયેલ છે. ભ.મહાવીરને વિદે, વિહિને, કિન્નર વિહૂai (આચા. ૨.૧૭%) એવાં જે વિશેષણો આપવામાં આવ્યાં છે તે તેમની માતાના કુળને આધારે છે. કારણ તેમની માતાનું નામ વિતદિન એવું પણ મળે છે. (આયા. ૨.૧૭).' ભારતના પૂર્વભાગની વિદેહ નામની જાતિ બ્રાહ્મણકાળથી પ્રસિદ્ધિમાં આવી છે. ઉપનિષદમાં વિદેહજાતિના જનક રાજા પ્રસિદ્ધ છે. મહાભારતમાં વિદેહરાજા જનકની રાજધાની મિથિલા જણાવી છે. વિદેહજાતિમાં અનેક પત્ની કરવાનો રિવાજ હતા એમ જણાય છે. એથી બનારસના રાજાએ પોતાની પુત્રીને વિદેહના કુમારને આપવાનું ટાળ્યું હતું. સીતા વિદેહની હોવાથી વૈદેહી કહેવાઈ તેમ ત્રિશલા પણ વિદેહે ઈત્યાદિ નામોથી ઓળખાઈ હતી. ભ. મહાવીરનું એક વિશેષણ વેસલિએ' (આચા. ૧.૨.૩.૨૩ ઉત્તરા. અ. દિને અંત) એવું પણ મળે છે તે તેમના નગર વૈશાલીને આધારે છે. 9. Law, Some Kshatriya, p. 126 ff Page #74 -------------------------------------------------------------------------- ________________ ગર્ભવતરણ Bણત કલ્પના પુત્તરાવસક વિમાનમાંથી ચ્યવીને માહણ કુંડગ્રામમાં કેડરલગોત્ર બ્રાહ્મણના ઘરે દેવાનંદાની કક્ષામાં ઉત્પન્ન થયા. એમ આવશ્યક નિયુક્તિમાં ઉલ્લેખ છે. આમાં દેવાનંદાના પતિનું નામ નથી આપ્યું. પણ તેને ઉલ્લેખ અન્યત્ર કલ્પસૂત્ર આદિમાં છે અને તે પ્રમાણે તેનું નામ આવભદત્ત છે. ભ. મહાવીરનાં માતા દેવાનંદા હતાં તેનું સમર્થન ભગવતી સૂત્રની એક ઘટના ઉપરથી પણ થાય છે. એક વાર ભ. મહાવીર વિહાર કરતા કરતા માહણ કુંડગ્રામમાં આવી ચડ્યા. તે સાંભળી ઋષભદત દેવાનંદાને લઈને તેમના દર્શને આવ્યા. ભ. મહાવીરને લઈને દેવાદાની જે હાલત થઈ તેનું વર્ણન આ પ્રમાણે છે g ' મા વાઢા માં ૩ ૧0 g સંવરિચવવાહા - ત્તિ 1 ધી વન વિ સબૂક , મા દિપીર રળિનિરા ટા ના વિત’’– ભગવતી ક. ૩૩. ૩૮૧. સારાંશ છે કે દેવાનંદાના સ્તનમાંથી દૂધની ધારા છુટી, આંખમાં હર્ષના આંસુ આ વ્યાં, ભુજા ફાટફાટ થઈ, કરમુક-કળી હાતિરેકથી ફાટ ફાટ થઈ વરસાદની ધારાથી કદંબની જેમ તેનાં રોમેરોમ ઊભાં થઈ ગયાં અને ઉગવાન મહાવીરને અનિમેષ દૃષ્ટિથી જોતી ઊભી રહી. દેવાનંદાની આ દશા જોઈ ગણધર ગૌતમે ભ, મહાવીરને પ્રશ્ન કર્યો કે, હે ભગવાન, દેવાનંદાની આવી દશા કેમ થઈ ? તેને ભ. મહાવીરે જે ઉત્તર આપો તે આમ છે-“pવે હુ મોટા, રેવાને મ મ ક મff, મને સેવાछदए मारणी अत्तए, तए ण सा देवाण माहणी तेग गुबपुत्तसिणेहाणुगएण आगयपण्ड्याजाव समूसवियरोमकूबा म अणिभिसए विट्ठीए देहमाणी२ चिट्ठइ' ભગવતી ૯. ૩૩. ૩૮૧. આને સાર છે કે ભ, મહાવીરે ગૌતમને જવાબ આપે કે દેવાનંદા બ્રાહ્મણ મારી માતા છે અને હું તેને આત્મજ પુત્ર છું. માટે તેની આવી દશા છે. અહીં એ નોંધવું જરૂરી છે કે ભગવતીની પ્રસ્તુત કથામાં ઋષભદત્તની સમૃદ્ધિનું વર્ણન એક રાજાને શોભે તે રીતે કરવામાં આવ્યું છે અને ઋષભદત્ત ૧. આ. નિ. ૩૪૦, વિશે. ૧૮૨૧; આ. નિ. હ. ૪૫૭; આ. ચૂ. પૃ. ૨૩૬. ૨. કપ. ૨. Page #75 -------------------------------------------------------------------------- ________________ મહાવીરચરિતનીમાંસા '; '' અને દેવાનંદા દીક્ષા લઈ નિર્વાણ પામ્યા એમ પણુ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.૧ આ કથાનકમાં ગૌતમને એ પ્રશ્ન નથી થયા કે જો દેવાન દા માતા હોય તો પછી ભ. મહાવીર ત્રિશલાનંદન તરીકે પ્રસિદ્ધિને પામ્યા છે, તેને શા ખુલાસે સમજવા. વળી ભગવાન મહાવીરે પણુ સ્વય' આ બાબતનેા ખુલાસો નથી કર્યાં. આથી તેમના જીવનની આ બાબત રહસ્યમય રહેવા જ સર્જાઈ છે એમ જણાય છે. એ ગમે તેમ હાય પણ ભ. મહાવીરના જીવનની આ ઘટના તેના મૂળ સ્વરૂપમાં સચવાઈ રહી છે તેમ માનવું પડે છે. કારણ તેમાં ગભ પરિવતનની કોઈ ચર્ચા નથી. ભગવતીમાં ઋષભદત્ત અને દેવાનંદાને શ્રમણાનાં ઉપાસક કહ્યાં છે. એટલુ જ નહિ પણ બન્ને દીક્ષા લઈ મેાક્ષે ગયા એમ પણ જણાવ્યું છે. (૯.૩૩.૩૮૨) પરંતુ ત્રિશલા અને સિદ્ધા વિષે આ બાબતે કલ્પસૂત્રમાં કાંઈ ઉલ્લેખ નથી પરંતુ આચારાંગમાં તેઓ શ્રમણાપાસક થયાં અને મરી અચ્યુત કલ્પમાં ગયાને! ઉલ્લેખ છે. અને ત્યાંથી મહાવિદેહમાં જઈ મોક્ષે જશે એમ કહ્યુ` છે-૨. ૧૭૮. પરંતુ અન્યત્ર તેવા કોઈ ઉલ્લેખ નથી.૨ ગિર આચાર્યો દ્વારા લિખિત ચરિતમાં ઋષભદત્ત-દેવાનંદા વિષે ઉલ્લેખ અને ગભ પરિવર્તનની ઘટના તેમાં નથી એ નાંધવા જેવી બાબત છે તેઓને મતે તે દેવલાકમાંથી ત્રિશલાના ગર્ભમાં જ અવતરણ થયું છે. આશ્રયની વાત એ છે કે આચાય હેમચન્દ્રે ત્રિષષ્ટિગત મહાવીરચરિતમાં૪ ગર્ભાપહરણની ઘટનાની રજૂઆત કરી છે. પરંતુ યોગશાસ્ત્રમાં તે બાબતમાં જે જણાવ્યુ છે તે આ પ્રમાણે છે— ૧. પરંતુ કલ્પ વગેરેમાં જ્યાં ગભ`પરિવર્તનના કારણો આપ્યાં છે ત્યાં તુચ્છ રિંદ્ર વગેરે કુલમાં તીથંકર નથી જન્મતા માટે ગભ`પરિવર્તન આવશ્યક જણાવ્યુ છે. છતાં દેવાનંદાને ‘વરમહિલા' કહી છે, વિશેષા. ગા. ૧૮૨૮, ૧૮૩૯. બ્રાહ્મણને તુચ્છ કુલ માનવા છતાં બ્રાહ્મણ ગણુધરાને તે “વે સળવિસાલ્ટયુવસ’' કહ્યા છે-આવ.નિ. ૪૩૮, વિશે. ૧૯૮૭ વળી ‘વે હૈં માળા લા' આ.નિ. ૫૦૦; ૨. ‘સમોવાસણ્મયનીવાલીને વજ્જૂપુળયા "" सोवासिया अभिगयजीवाजीवा.. ૩. આ. નિ. ૩૪૦ = વિશે. ૧૮૨૧. ૪. ત્રિષષ્ટિ. ૧૦.૨. ૧-૨૯ ૯. ૩૩. ૩૮૦ Page #76 -------------------------------------------------------------------------- ________________ ગર્ભવતરણું" “શ્રી પ્રાળgmોત્તરવિંમાનતઃ ! पूर्व जन्मार्जितौजस्वितीर्थकृन्नामकर्मकः ॥ જ્ઞાનત્રયવિત્રામાં સિદ્ધાર્થવરમનિ ?' त्रिशलाकुक्षी सरस्यां राजहंस इवागमत् ।।" –ગશાસ્ત્ર. ૧. ૨ ની ટીકા, પૃ. ૩ અહીં એ પણ સેંધવું જરૂરી છે કે ભગવાન મહાવીરને તેમની સ્તુતિમાં સૂત્રપ્તાંગમાં ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ નહીં પણ ઋષિઓમાં શ્રેષ્ઠ કહ્યા છે તે સૂચક છે –(૧.૬.૨૨) આચારાંગ આદિમાં આ અવતરણ ક્યારે થયું તે વિષે જણાવ્યું છે કે આ અવસર્પિણના દુ:ષમસુષિમા નામને ચોથો આરો બહુ વ્યતીત થઈ ગયો હતો અને તેનાં માત્ર ૭પ વર્ષ અને ૮ માસ બાકી હતા ત્યારે ચરમ તીર્થંકર ભગવાન મહાવીરનું ગર્ભમાં અવતરણ થયું છે.' આચારાંગાદિમાં વિશેષમાં જણાવ્યું છે કે તે દિવસ અષાઢ માસની શુકલ પક્ષની છઠ હતી અને હૃતોત્તર નક્ષત્ર હતું. આ બાબતમાં અન્યત્ર કશે વિવાદ નથી. પરંતુ જયધવલામાં એક મતાંતરનો નિર્દેશ છે તદનુસાર ૭૫ વર્ષ અને દશ દિવસો ચોથા આરામાં શેષ હતાં ત્યારે વધમાન જિન ગર્ભમાં આવ્યા –જયધવલા, ૧. પૃ૦૭૬-૮૧. ધવલા; પુ૦૯, પૃ૦ ૧૨૬. ભ. મહાવીરની જેમ ભ. બુદ્ધના વિશેષ અવસરોનાં નક્ષત્રોને નિર્દેશ મળે છે. ભ. મહાવીરના નિર્વાણ સિવાયના પાંચ કલ્યાણક હસ્તત્તરામાં થયા. તેમ ભ. બુદ્ધનું ગર્ભ અને દીક્ષા –કલ્યાણક પ્રથમોપદેશ અને આશ્ચર્યકારક ધર્મનું પ્રદર્શન એ બધું ઉત્તરાષાઢા નક્ષત્રમાં થયું હતું તે અઠકથામાં નિર્દેશ છે.* અહીં આવશ્યકનિયુકિતમાં જેનો ઉલ્લેખ નથી* પરંતુ આચારાંગ આદિમાં જેનો ઉલ્લેખ છે તે હકીકત નોંધવી જોઈએ. અને તે એ કે જ્યારે ભ. મહાવીર દેવકમાંથી ચ્યવન કરી રહ્યા હતા ત્યારે તેમને એ જ્ઞાન હતું કે –“નરૂ@ાનિ ત્તિ જ્ઞાનરૂ, ગુમ ત્તિ જ્ઞાન?'' પરંતુ “મળે ન જ્ઞાનરૂ, અમે બંને રાત્રે વન –આચારાંગ ૨.૩.૧૭૬; કલ્પ ૩, આવ૦ ચૂત પૃ. ૨૩૬. અર્થાત્ ૧. કલ્પસૂત્ર, ૨; આચારાંગ ૨.૩. ૧૭૬; આ ચૂળ પૃ. ૨૩૬. ૨. કલ્પસૂત્ર ૨; આચારાંગ ૨.૩.૧૭૬, ૩. ઉત્તરપુરાણ ૭૪.૨૫૩; જયધવલા ભા. ૧, પૃ૦ ૭૪ ધવલા, પુ. ૯, પૃ.૧૨૦ ૪. દીપનિકાય અટ્ટકથા સુમંગલા વિલાસની ભા. ૩, પૃ. ૪૨૨થી. ૫. વિશેષાવશ્યમાં –તિહિં નાહિં વમળ માં - ૧૮૩૭ Page #77 -------------------------------------------------------------------------- ________________ મહાવીરચરિત મીમાંસા આ જાણવાની શક્તિમાં દલીલ એ કરવામાં આવી છે કે ભગવાનને તે કાળે ત્રણનાન હતાં—‘મળે મા મહાવીરે રન્નાબો યાયિ હોળા’-આચા. ૨. ૩. ૧૭૬ કલ્પ. ૭; આ. ચૂ. પૃ. ૨૩૬, સિન્માંળોધળો હોયા, હા”-પૃથ્વીચન્દ્રકૃત કલ્પસૂત્રટિપ્પાનક પૃ॰ ર. આ ત્રણ નાના કયાં તેની માહિતી મૂળમાં આપવામાં આવી નથી. પરંતુ દીક્ષા સમયે તેમને ચોથું જ્ઞાન મન:પર્યાય ઉત્પન્ન થાય છે એવી પરંપરા છે તેથી અહી મતિ, શ્રુત અને અવિધ-~એ ત્રણ જ્ઞાતા સમજવા જોઇ એ. આ પ્રકારના ચ્યવનના જ્ઞાનની માન્યતા સાથે બૌદ્ધ પરપરાગત માન્યતાની પણ તુલના કરવા જેવી છે. ખુચરિતમાં પાંચ મહાવિલોકનની ચર્ચા આવે છે, તેમાં સ્વયં બુદ્ધ દેવલાકમાં રહ્યા રહ્યા પેાતાના આગામી જન્મ વિષે કાલ, દીપ, દેશ, કુલ અને માતાના આયુને વિચાર કરે છે—જાતક‰કથા, પૃ૦ ૩૮-૩૯ આવે કોઈ વિચાર તી''કરે કર્યાં નથી. પરંતુ ખુદ્દો વિષેની જે ત્રીશ બાબતે સરખી હેય છે તેમાં એક એ પણ છે કે યુદ્ધ જ્યારે ગભ`માં આવે છે ત્યારે તે બાબતનું ભાન તેમને હાય છે—જુએ બુદ્ધવશ અટ્યકથા, પૃ ૨૭૮; પાલિપ્રેપરનેમ્સ, ‘બુદ્ધ' શબ્દના વિવરણમાં—પૃ.૨૯૬માં ઉક્ત અદ્નકથાને સાર આપ્યા છે તે જુએ; આ બાબત તીર્થંકર મહાવીર અને અન્ય તીર્થંકરાના તે બાબતના જ્ઞાન સાથે અવશ્ય તુલનીય છે. ૬૮ વળી અહીં એ પણ તુલનાય છે કે ભ. યુદ્ધને તે સત્ત-સદશી છે એમ કોઈ કહે તે તે પસંદ ન હતું પણ જો કોઈ તેમને વૈવિદ્ય કહે તો તે યથા હતું—તેમ સ્વય' બુધ્ધે કહ્યું છે અને આ ત્રણ વિદ્યામાં જે સમાવિષ્ટ છે તે આ છે--૧ જાતિ સ્મરણ-અનેક પૂર્વભવાનું જ્ઞાન, ૨ સર્વેની સુગતિ કે દુર્ગાંતિ અને ચ્યવમાન સ્થિતિનું જ્ઞાન, ૩ આસ્રવે ક્ષય કરી અભિજ્ઞાા સાક્ષકાર અહીં એ નોંધવુ જરૂરી છે કે ભ. યુદ્ધને સમ્યક્સએધિ પ્રાપ્ત થયા ૧. આ પરંપરાનું સમ॰ન વિશે॰ ૧૮૩૭, આવ॰ નિ॰ ૧૮૪ = વિશે. ૧૫૦૪ (ઋષભચરિત) પદ્મચરિત ૨.૭૭; કરે છે. ઉત્તરપુરાણમાં---“ચતુર્થાંવાયાઽસ્ય’એથી સૂચિત થાય છે કે તેમને દીક્ષા પહેલાં ત્રણ જ્ઞાન હતાં.૭૪.૩૧૨; પરંતુ ચઉપ્પનમાં વળી દીક્ષા ટાણે ચાર જ્ઞાનાતિશયે થયાં એમ જણાવ્યું છે, પૃ૦ ૨૭૩ જયધવલામાં સ્પષ્ટ પણે ‘સિજદરો 15મા છે---- ભાગ ૧. પૃ ૭૪; ધવલા, પુ. ૯, પૃ૦ ૧૨૦ ૨. આ॰ ઉમાસ્વાતિએ આ ત્રણે સ્પષ્ટ ગણાવ્યાં છે. પ્રારભિક કારિકા-૧૨ ૩. મઝિમનિકાય ૨. પૃ૦ ૧૭૪. Page #78 -------------------------------------------------------------------------- ________________ 纯 ગર્ભાવતરણ પછી આ ત્રણ વિદ્યાએ પ્રાપ્ત થઈ હતી જ્યારે જૈન પરપરા પ્રમાણે ત્રણ નાના ભ. મહાવીરને જન્મ સમયે જ હતા અને તેમાં જે અવધિજ્ઞાન છે તે અન્ય જીવોના ભવા પણ જાણવાની શક્તિ ધરાવે છે એવી માન્યતા છે. આમ જૈન પરંપરાના આચાર્યાએ ભ. મહાવીરની જ્ઞાનશક્તિ ભ. મુદ્ધથી વિશેષ હતી એવું પ્રતિપાદન કરવાને અહીં પ્રયત્ન કર્યાં હાય તેમ જણાય છે. વળી એ પણ ધ્યાનમાં લેવું જરૂરી છે કે ભ. મહાવીર માટેનેા `ત્તસદી પણાનો જે પ્રકારના દાવે છે તેવા દાવા ભ. યુદ્ધના અનુયાયીઓએ પ્રથમ કર્યાં નહી. પણ છેવટે તેઓએ પણ ભ. બુદ્ધને સ`જ્ઞ-સ`દશી" સ્વીકારી જ લીધા છે. માતાને સ્વપ્ન : દેવાનંદાને બાળકનુ ગ`માં અવતરણ થયું ત્યારે ૧૪ સ્વપ્નો આવ્યા, તે આ છે गय उस सीह. अमित्र दाम ससि दियरं झ कुंभ | पउमसर सागर विमाण भवण स्यणुच्चय सिहं च ॥ २ હાથી, બળદ, સિંહ, અભિષેક, માળા, ચન્દ્ર, સૂર્યાં, ધ્વજ, કુ ંભ, કમળવાળું સરેાવર, સમુદ્ર, વિમાનભવન, રત્નરાશિ અને અગ્નિજ્વાલા, મહાપુરુષોની માતાને સ્વપ્નોની ચર્ચા ભારતીય પરંપરામાં પ્રાચીનકાળથી શરૂ થઈ ગઈ હતી તેનો જ પડધા આ કથામાં પણ છે. ભ. યુદ્ધની માતા માયાદેવીએ ગર્ભકાળે જે સ્વપ્ન જોયુ. તે આ પ્રમાણે હતુ ચાર દેવા તેમને શયન સાથે ઉપાડીને હીમવત પર્વત પર લઈ ગયા અને મનેશિલાતલમાં શાલવૃક્ષ નીચે મૂકવાં, પછી દેવીએ આવીને તેમને અનેતત્ત તળાવમાં સ્નાન કરાવ્યું, અને ૧. Thomas Life of Buddha, P. 213. ૨. (આ નિ હુ॰ 0 આનિ આ ગાથા આવશ્યક ભાષ્યની છે એમ હરિભદ્રે કહ્યુ પૃ ૧૭૮) અને તે વિશેષાવશ્યક ભાષ્યની છે-ગા૦ ૧૮૨૩. (ગાથા ૩૪૧ = વિશે॰ ૧૮૨૨)માં તો માત્ર સ્વપ્નનું સૂચન છે. તે સૂચનની પૂર્તિ જિનદ્રે કરી છે. અને પછી કલ્પસૂત્રમાં તે તે તે સ્વપ્નના વર્ષોં કો પણ ઉમેરાયા છે જે મૂળમાં હતા નહિ, જુએ, મુનિરાજ શ્રી પુણ્યવિજયજીની કલ્પસૂત્રની પ્રસ્તાવના, પૃ૦ ૯. આચ્॰ (પૃ૦ ૨૩૬)માં પણ્ વ ક નથી. આગ્યૂના ઋષભચરિતમાં (પૃ૦ ૧૩૫) પણ સ્વપ્નના વંકે નથી. આથી કલ્પસૂત્રમાં તે વંટો ચૂર્ણિ` પછીના કાળે દાખલ થયા હશે એમ માનવુ જોઈ એ. Page #79 -------------------------------------------------------------------------- ________________ મહાવીરચરિત મીનાસાર દિવ્ય વસ્ત્રો પહેરાવ્યાં. સુવર્ણમય પ્રાસાદમાં દિવ્ય શયામાં સુવાડી દીધાં અને પછી બેધિસત્વ સૂટમાં તકમળ લઈને સફેદ હાથીના રૂપે તેમની કુક્ષીમાં પ્રવેશ્યા.' ભ. મહાવીરની માતાને જે સ્વપ્ન આવ્યા તેમાં હાથી પ્રથમ છે. અને બોધિસત્વ હાથીના રૂપે માયાદેવીના ઉદરમાં પ્રવેશ્યા એવું માયાદેવીના સ્વપ્નમાં છે આથી એ સૂચના મળે છે કે તે બાબતની પૌરાણિક કલ્પનામાં હાથીને મહત્વનું સ્થાન છે. | તીર્થકરચરિતમાં સ્વપ્નચર્ચા ક્યારથી દાખલ થઈ તે પણ વિચારણીય છે. આ નિ ૧૭ ( = વિશે. ૧૫૮૭)માં જ્યાં ઋષભચરિતને સંક્ષેપ આપે છે ત્યાં સ્વપનને ઉલ્લેખ નથી પરંતુ ભ. મહાવીર ચરિતનો જે આ નિમાં સંક્ષેપ છે (ગા. ૩૪૧ = વિશે. ૧૮૨૨) ત્યાં જ પ્રથમવાર સ્વપ્નનો ઉલ્લેખ છે. અને તેથી ત્યાં વિશેષાવશ્યક ભાષ્યમાં ૧૪ ને ગણાવ્યાં છે. આ સૂચવે છે કે આવશ્યક નિયુક્તિકારની સમક્ષ હજી એ પરપરા સ્થિર નથી કે તીર્થકરની માતાને સ્વપ્ન આવે જ. એક વાર આચાર્ય જિનભદ્ર પરંપરા સ્થિર કરી એટલે પછી બધા તીર્થંકરની માતાને સ્વપ્ન આવ્યાનું વર્ણન જરૂરી બની ગયું. આથી ઋષભચરિતમાં આ ચૂ૦ (પૃ. ૧૩૫)માં તે કહ્યાં છે. પઉમરિય (૨૦.૨૨)માં ત્રિશલાને સ્વપ્ન આવ્યાનો ઉલ્લેખ નથી. ઋષભમાતા મરુદેવીને સ્વપ્ન આવ્યાનો ઉલ્લેખ છે–પરંતુ વિશેષાવશ્યકમાં જે કમ આપે છે તેથી જ ક્રમ છે અને નામમાં પણ જરા ફેર છે--- २वसह पय सीह वरसिरि दाम ससि रवि झयौं कलसं च । જા સાથ વિમળવરમ i રયા પઉમ૦ ૩.૭૫ વિશેષાવશ્યકમાં અભિષેક છે અને અહીં વરસિરી એટલે લક્ષ્મી છે. ટીકાકારે અભિષેક લમીને એવો અર્થ કરે છે. અન્ય દિગંબર ગ્રન્થમાં ૧૪ નહી પણ ૧૬ નો ઉલ્લેખ આવે છે. વળી ભ. મહાવીરની માતાએ ૧૬ સ્વપ્ન જોયા પછી મુખમાં એક અન્ય હાથીને પણ પ્રવેશતે જે, એવો ઉલ્લેખ ઉત્તરપુરાણમાં છે–૭૪.૨૫૬, ૨૫૭. જિન સેનના આદિપુરાણમાં મરુદેવીને જે સોળ સ્વપ્નો આવ્યાં હતાં તે આ ક્રમ પ્રમાણે ઉલિખિત છે– ૧. જાતકર્ડકથા, પૃ. ૩૯ (ભારતીય જ્ઞાનપીઠ) ૨, ચઉપન્નમાં પણ ઋષભ માતાને આ પ્રથમ છે. પૃ૩૧; અને મહાવીર માતાને પણ આ પ્રથમ છે, પૃ. ૨૭૦ Page #80 -------------------------------------------------------------------------- ________________ ગર્ભવતરણ ૭૧ (૧) ઇન્દ્રને ઐરાવત હાથી, (૨) બળદ (ભ), (૩) સિંહ, (૪) લક્ષ્મી, (૫) પુષ્પમાલા બે, (૬) ચન્દ્રમંડલ, (૭) સૂર્ય, (૮) સુવર્ણના બે કલશ, ૯ બે માછલી, (૧૦) તળાવ કમળવાળુ, (૧૧) સમુદ્ર, (૧૨) સિંહાસન, (૧૩) સ્વર્ગનું વિમાન, (૧૪) નાગેન્દ્રનું ભવન (૧૫) રત્નરાશિ, ૧૬ ધૂમરહિત અગ્નિ-આદિપુરાણ ૧૨. ૧૦૩–૧૧૯. વળી આ સોળે સ્વપ્ન જોયા પછી પિતાના મુખમાં વૃષભને પ્રવેશતા જે એવો પણ ત્યાં ઉલ્લેખ છે–૧૨. ૧૨ ૦–૧૨૧. આમ સ્વપ્નની પરંપરામાં ઐકય નથી તે સૂચવે છે કે તેની પ્રાચીન પરંપરા જામી ન પણ હોય. Page #81 -------------------------------------------------------------------------- ________________ ગર્ભાપહરણ ભગવાન મહાવીરના ગર્ભનું બ્રાહ્મણ દેવાનંદાની કુંખમાંથી અપહરણ કરી તેને ત્રિશલાના ગર્ભમાં મૂકવામાં આવ્યું તે વિષે કારણે જે આપવામાં આવ્યું છે તે પ્રતીતિકારક જણાતું નથી. જે કાળે ભ.મહાવીર અને બુદ્ધ થયા તે કાળની પરિસ્થિતિ સરખી જ હતી. બૌદ્ધગ્રન્થમાં ભ. બુદ્ધના જન્મ પ્રસંગે બ્રાહ્મણ અને ક્ષત્રિય બન્ને કુળને બુદ્ધજન્મયોગ્ય માનવામાં આવ્યાં છે. જ્યારે જૈન ગ્ર પ્રમાણે બ્રાહ્મણકુળ તુચ૭હીન હોઈ ગર્ભાપહારની ઘટના બની છે. દિગંબરમાં એવી કોઈ ઘટનાને ઉલ્લેખ નથી માત્ર . સંમત અંગેતર આગમ અને તદનુસારી ગ્રન્થોમાં આવો ઉલ્લેખ છે. તેથી સૂચિત થાય છે કે આ ઘટના પ્રારંભિક કાળની નથી પણ પછીના કાળના સાહિત્યમાં બ્રાહ્મણની ઉગ્રતાને કારણે દાખલ થઈ છે. વળી ગણધર વગેરે તો બ્રાહ્મણ જ હતા અને તેમને વિષેના વનમાં તેમને ઉચ્ચકુળના જણાવ્યા છે. તે ગર્ભાપહાર પ્રસંગે બ્રાહ્મણકુળને હીન કહેવુ તે અસંગત જણાય છે. વળી પ્રાચીન ભગવતી જેવા શાસ્ત્રમાં દેવાનંદા અને તેના પતિ ઋષભદત્ત વિષે પ્રશંસાભર્યો ઉલ્લેખ છે તે પણ સૂચિત કરે છે કે ગર્ભાપહારનું કારણ હીનકુળ આપવામાં આવ્યું છે તે સંગત નથી. પણ એ વાત તે નક્કી જ છે કે જૈન આગમોમાં ગર્ભાપહારની ઘટના દાખલ થઈ છે અને તે પણ પછીના કાળના પ્રોમાં–એટલે વધારે સંભવ તો એ જ છે કે તે બ્રાહ્મણષનું પરિણામ છે, તે દ્વેષનું મૂળ શું હોઈ શકે તેને ઉત્તર તે કાળની પરિસ્થિતિ આપી શકે. વળી ૨૪ તીર્થકરોમાંથી માત્ર ભ. મહાવીરને જ જીવનમાં ગર્ભાપહરણની ધટનાનો ઉલ્લેખ તામ્બર પ્રામાં મળે છે. અને તે પણ એક તીર્થકર જીવનની એક આશ્ચર્યકારક ઘટના છે તેમ સ્પષ્ટપણે સ્થાનાંગમાં જણાવેલ છે. બધાં મળી દશે આશ્ચર્યો છે. તેમાં પાંચ તે ભગવાન મહાવીરના તીર્થમાં જ થયા છે એ પણ એક આશ્વર્યા જ ગણવું જોઈએ. ગર્ભાપહરણની ઘટના વેદિકેની કુષ્ણબળદેવની કથાને આધારે લેવામાં આવી છે કે તેથી પણ પ્રાચીન છે તે વિવાદને વિષય છે. પણ એવું જણાય છે કે તે જેમાં ઈપૂર્વથી ક્યારેક માન્યતામાં દાખલ થઈ છે કારણ તે બાબતનું શિ૯૫ પણ મથુરાના અવશેષોમાં મળી આવે છે. હવે એ ઘટના વિશેના ઉલ્લેખ જોઈએ. વિશેષાવશ્યકમાં તે આ પ્રમાણે છે. દેવાનંદાએ સ્વપ્નની વાત પતિને કહી અને તેણે તેનું ફળ અર્થ લાભ આદિ જણાવ્યું અને સુરૂપ પુત્રને નવમાસ અને સાડાસાત દિવસ વ્યતીત થયે જન્મ ૧. આના વિશેષ વિવરણ માટે સ્થાનાંગ-સમવાયાંગ પૃ. ૮૯૧, ૮૯૪. ૨. ઉપન્ન.ની પ્રસ્તાવના પૃ. ૭ Page #82 -------------------------------------------------------------------------- ________________ ગર્ભાવતારણ 93 આપીશ અને તે તારે પુત્ર ચારેય વેદને પારગામી થશે ઈતિહાસ અને નિઘંટુ, આદિ વેદનાં અંગોનાં રહસ્યને પામશે. પડંગનો જાણકાર, ષષ્ઠિતંત્રમાં વિશારદ થશે અને બ્રાહ્મણનયમાં સુપરિનિષ્ટિત થશે. હે દેવાનુપ્રિયે ! તે ઘણાં ઉદાર સ્વપ્ન જેયાં છે. પરંતુ વિધિએ કાંઈક જુદું જ ધાર્યું હતું. દેવાનંદાની કખમાં તે ૮૨ દિવસ રહ્યા તેટલામાં તે સીધમ દેવકના ઈન્દ્રને લાગ્યું કે હવે ગર્ભપહરણને કાલ થયો છે. કારણકે અરિહંત, ચકવતી બલદેવ અને વાસુદેવ–એ બધા ઉત્તમ પુરુષ છે. તે તુછ કુલમાં જન્મ લેતા નથી પરંતુ ઉગ્ર, ભગ, ઈદ્યા, જ્ઞાતૃ, કૌરવ્ય અને હરિવંશ જેવાં કુળમાં એ પુરુષસિંહ જન્મ લે છે. એટલે સૌધર્મના ઈ-કે નૈગમેષિ દેવને કહ્યું કે આ તીર્થકર મહાત્મા છે, લેકમાં ઉત્તમ છે અને તે બ્રાહ્મણ કુલમાં ઉત્પન્ન થયા છે. પરંતુ તેમને ક્ષત્રિય બ્રામમાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે તેની ભાર્યા ત્રિશલાની કેખમાં તું એમને લઈ જા. આપની વાત બરાબર છે એમ કહીને નૈગમેષિએ હસ્તોત્તર: નક્ષત્રમાં તેરસને દિવસે રાત્રે વર્ષાઋતુના પાંચમા પક્ષમાં તે ગર્ભનું અપહરણ કર્યું. એથી દેવાનદાન તે ચોદે ને તે રાત્રે પ્રતિનિવૃત્ત થઈ ગયાં અને તે જ રાત્રે ત્રિશલાની દેખમાં ગર્ભને પ્રવેશ થવાથી ત્રિશલાએ તે જ ચૌદ સ્વપ્ન નિદ્રામાં હતી ત્યારે જોયાં. અને ભ મહાવીર ત્રિશલાની કોખમાં સાડા છ માસ ત્રણ જ્ઞાન સહિત સંસિગર્ભરૂપે રહ્યા અને સાતમા માસમાં ગર્ભમાં જ રહ્યા રહ્યા પ્રતિજ્ઞા કરી કે માતા-પિતાના જીવતેજીવ શ્રમણ નહિ થાઉં." ૧. આ ચૂ. પૃ. ૨૬– વિશેષાવશ્યકમાં દેવાનંદાએ પિતાના પતિને સ્વપ્ન કહ્યાને નિર્દેશ નથી. એટલે તેના ફળની ચર્ચા પણ નથી. ૨. આ ચૂ.માં અહી સૌધર્મના છે કે જ્યારે જગ્યું કે ભ.મહાવીર ગર્ભમાં આવ્યા છે ત્યારે તેમની સ્તુતિ કરી અને હરિગમેષિને દેવાનંદાને ગભત્રિશલામાં અને ત્રિશલાને ગર્ભ દેવાનંદામાં મૂકી દેવાની આજ્ઞા કરી, કારણ કે તેનું એ કર્તવ્ય હતું કે તે તીર્થંકરાદિને જન્મ તુચ્છ, દરિદ્ર, ભિક્ષુ, કૃપણું આદિ કુળમાં ન થવા દે. ગર્ભપરિવર્તન થઈ રહ્યું હતું તેનું પણ ભાન ભ.મહાવીરને હતું –એ પ્રમાણે છે. પૃ. ૨૩-૨૩૯. ૩. ગૌતમબુદ્ધનું નામ સિદ્ધાર્થ છે તે અહીં નોંધવું જરૂરી છે. ૪. આ.ચુ.માં આસો માસને ઉલ્લેખ છે. અને બહલ=કૃષ્ણપક્ષ જણાવ્યું છે. વળી ગર્ભના પારસ્પરિક પરિવર્તનનો નિર્દેશ અહીં નથી તે ધ્યાનમાં લેવું જોઈએ. એવો નિર્દેશ ચૂર્ણિમાં છે. ૫. વિશેષાં. ૧૮૨૭–૧૮૩૮ Page #83 -------------------------------------------------------------------------- ________________ કુટુબીજના કલ્પસૂત્રમાં ત્રિશલાને વાશિષગેાત્રની કહી છે અને તેનાં નામે ત્રિશલા ઉપરાંત વિદેહણ્ણિા અને પ્રિયકારિણી પણ કહ્યાં છે (૧.૬). તે જ પ્રમાણે કાશ્યપ ગોત્રીય સિદ્ધાર્થ ક્ષત્રિયનાં પણ નામન્તરામાં તેમાં સેન્જ'સ અને જસસ જણાવ્યાં છે (૧૦૫). અને તેમના અન્ય સગા-સંબધીઓમાં કાકા સુપા, મોટાભાઈ ૨૧'દિધન અહેન સુદાણાનાં નામેાના નિર્દેશ છે. કૌણ્ડિન્ય ગાત્રની યશાદાને ભાર્યા કહી છે. (૧૦૭). ભ,મહાવીરની કાશ્યપાત્રીય એક પુત્રીનાં નામે અનવદ્યા અને પ્રિયદર્શીના હતાં. 'પુત્રીની પુત્રી પણ કાશ્યપગોત્રીય શૈષવતી અને યશસ્વતી નામે ઓળખાતી હતી (૧૦૮–૯) કલ્પમાં જેટલા વિસ્તાર સ્વપ્નાનાં વર્ણનામાં મળે છે તેના પ્રમાણમાં આ હકીકતા માત્ર નામ પૂરતી જ છે અને તેમના ગૃહસ્થજીવનની અન્ય કશી હકીકતા આપવામાં આવી નથી. આવુંજ આચારાંગમાં પણ છે (૧૭૭). માતા-પિતા ‘પાસાવચ્ચિજ્જા' પાૉ-પયિક હતાં એટલે કે પાનાં અનુયાયી હતાં અને મરીને અચ્યુત દેવલેકમાં ગયાં એટલી વધારાની માહિતી આયારાંગમાં છે (૧૭૮). ૧. ઉત્તરપુરાણમાં ત્રિશલાને બદલે પ્રિયકારિણી નામ છે—–૭૪.૨૫૬. હરિવંશપુરાણમાં ત્રિશલા અને પ્રિયકારિણી બન્ને છે. ૨.૧૬,૧૮. ૨. ચઉપન્નમાં તે “નિશિલ માળો ૨૦૬, વાન'' (પૃ. ૨૭૨) છે તેથી તેમને મતે નાનાભાઈ ઠરે. . ૩. આચારાંગમાં આને જ્યેષ્ટભગિની કહી છે. આચા. ૨.૧૭૭ ૪. કલ્પમાં–‘કાસવી’=કાશ્યપી છે (૧૦૯) પર`તુ આચારાંગમાં ‘કાસિયા’—કૌશિકા પાઠ છે, ૧૬૭. Page #84 -------------------------------------------------------------------------- ________________ જન્મનગરી જન્મનગરી વિષે નોંધવું જોઈએ કે ક૫માં ક્ષત્રિયકુંડગ્રામ (૨૫) છે. આચારાંગમાં ઉત્તરવત્તિયપુરસંનિવેH (૧૭૬) એમ છે. દક્ષિણમાં બ્રાહ્મણ પુર સંનિવેશ હતા તેમાંની દેવાનંદાના ગર્ભને ઉત્તરમાં આવેલ ક્ષત્રિયકુંડપુરના સંનિવેશમાં ત્રિશલાનાગમાં લાવવામાં આવ્યું એવો નિર્દેશ આચારાંગમાં છે. આ ઉપરથી કહી શકાય કે વૈશાલીના દક્ષિણભાગમાં આ કુડપુર કે કુંડગ્રામ હશે.' અહીં આ.નિ.ને મહાવીરના જન્મસ્થાન વિષે શું અભિપ્રેત હશે તે જોઈએ. આ.નિ.માં આ પ્રમાણે ગાથાઓ મળે છે.– माहणकुण्डग्गामे कोडालसगोत्तमाहो अस्थि तस्स घरे उववाणो देवाणन्दाय कुच्छिंसि ॥ सुविणमवहारमिगह जम्मा अभिमेश वढि सरण च भीसण विवाहबच्चे दाणे संबोध शिवस्त्रमणे ।। सो देववरिगिहितो तीसवार इ इ गिहवासे अम्मापीतिहि भगवौं देवता पवइतो ॥ આ.નિ. ૩૪૦-૩૪ર=વિશે. ૧૮૨૧, ૧૮૨૨, ૧૮૬૦; આ.નિ.રૂ. ૪૫૭; ૪૫૮, ૪૬ ૦. આમાં જે વચલી ગાથા છે તે જે ખરેખર આ.નિ.ની હોત તો તેનું સ્થાન જ્યાંથી ભ.મહાવીરનું ચરિત શરૂ થાય તે પૂર્વે હોવું જોઈતું હતું. એટલે કે પ્રથમ ગાથાની પૂર્વે તેવું જોઈતું હતું. આથી ‘સુવિણ” ઈત્યાદિ ગાથા આવશ્યક નિયુક્તિમાં પ્રથમ સ્તરની નહિ પણ ગર્ભપરિવર્તન અને વિવાહ એ બન્ને બાબતનું સમર્થન કરનાર હોઈ બીજા સ્તરની જણાય છે. વળી આ.નિ.હ.ગા.નં. ૫૯ હયુત્તર’નું સ્થાન પણ વિશેષા. (ગા. ૧૮૬૬=આ.નિ. ૩૪૩)માં બદલાઈ ગયું છે. તેથી તે ગાથા પણ બીજા સ્તરની હોવી જોઈએ એવી સંભાવના થઈ શકે છે. એ ગાથામાં ખાસ કરી તેમને ક્ષત્રિય જણાવ્યા છે. તે જરૂરી ન હતુંઆમ આ.નિ.ને પ્રાચીન સ્તર ભ.મહાવીરને દેવાનંદાના પુત્ર જ ગણે છે. અને જન્મ નગરી પણ માહથકંડગ્રામ છે. આનું સમર્થન ભગવતી સૂત્રમાં છે. જ્યાં સ્વયં ભગવાન પિતાને દેવાનંદાના પુત્ર જણાવે છે. ૧. આ.નિ.માં માહણ ડગામ (આ.નિ. ૩૪૦=વિશે. ૧૮૨૧) અને ખત્તિય કુંડગામ વિશે. ૧૮૩૧, ૧૮૪૦)નો ઉલ્લેખ છે Page #85 -------------------------------------------------------------------------- ________________ ગર્ભમાં પ્રતિજ્ઞા વિશેષાવશ્યકમાં તે માત્ર એટલુ જ કહ્યું છે કે સાતમા માસમાં ગર્ભ -- સ્થિતિમાં જ ભ. મહાવીરે પ્રતિજ્ઞા કરી કે માતા-પિતાનાં વતાં હું શ્રમણ નહિ થાઉં` (ગા. ૧૮૩૮). પરંતુ આ પ્રસ`ગને કલ્પસૂત્રમાં આ પ્રકારે વર્ણવ્યા છે એક વાર ગર્ભમાં રહ્યા રહ્યા ભગવાન માતા ઉપર અનુક ંપા લાવીને નિશ્ચલ, નિશ્ચેષ્ટ થઈ ગયા. (તે એમ સમતે કે માતાને હલનચલનથી કષ્ટ થાય છે માટે હલ-નચલન ન કરવું) પર ંતુ આથી તે ત્રિશલાને પોતાના ગર્ભ ગલિત થઇ ગયા છે એવી શકા થઈ અને દુઃખી થઈ ગયાં અને શેકસાગરમાં ડૂબી ગયાં. જ્યારે ભ. મહાવીરે માતાના આ. મનેાગત ભાવને જાણ્યો ત્યારે પોતે એક દેશથી હલન--ચલન કર્યું. આથી માતા `માં આવી ગયાં અને હૈયે ધારણ થઇ કે મારા ગર્ભ ગલિત નથી થઈ ગયા. એટલે ભગવાન મહાવીરે પ્રતિજ્ઞા કરી કે માતા-પિતા જીવિત હશે ત્યાં સુધી ઘરબાર છેાડી અણુગાર બનીશ નહી. આ ઘટના કે આવી કોઈ પ્રતિજ્ઞાના ઉલ્લેખ આવશ્યકનિયુક્તિમાં નથી. આચારાંગના ભાવના અધ્યયનગત મહાવીર ચરિત્રમાં કે ઉમરિયમાં પણ નથી. તેથી આ ઘટના પાછળથી ઉમેરાઈ છે એ નિશ્ચિત છે, કારણ આ પ્રસંગ દિગબર પરંપરામાં પણ ઉલ્લિખિત નથી. Page #86 -------------------------------------------------------------------------- ________________ જન્મ અને અભિષેક આ પ્રમાણે મે વરમહિલાના ગ'માં રહીને નવમાસ અને સાત દિસસ થયે ચૈત્રશુકલા ત્રયોદશીને રાજ હસ્તાતરા નક્ષત્રમાં કુંડગ્રામે ભ. મહાવીરે જન્મ લીધે ત્યારે આભરણ અને રત્નેની વૃષ્ટિ થઈ અને દેવરાજ શક્ર આવ્યા.૧ ત્રણેય લોકને સુખકારી એવા ભ. વમાને જ્યારે જન્મ લીધો ત્યારે બધા જ દેવે સંતુષ્ટ થયા અને આનંદ પામ્યા અને જન્મસ્થાને આવ્યા. ઇન્દ્ર ભ. મહાવીરને અભિષેક માટે મેરુપર્યંતે લઈ ગયા અને અભિષેક કરી માતાને પાછા સોપી દીધા, પછી શક્રેન્દ્રે ક્ષેામકુંડલયુગલ, શ્રીદામ—સુંદર માંળા આપી અને જભગ દેવેએ મણિકનક આદિની વૃષ્ટિ કરી અને ઇન્દ્રના કહેવાથી સુવ ધણુ લઈ આવ્યા. ૐ મેરુક પન “અનેક ન્દ્રો દ્વારા થતી અભિષેક ધારાઓને બાલક કેમ સહન કરી શકશેઆવી શકા ઇન્દ્રના હૃદયમાં થઇ તેનું નિવારણ કરવા ભગવાને એક અંગૂઠાથી મેરુક'પન કયુ` અને તેથી સમગ્ર ત્રિભુવનમાં ક્ષાભ પેદા થયો. ઇન્દ્રે વિચાયુ કે ભગવાનના અભિષેકથી તે સમગ્ર વિશ્વમાં શાંતિ થવી જોઈએ તેને બદલે ભૂકંપ કયાંથી થયા ? અને તેણે પોતાના અધિજ્ઞાનથી અવધાયુ. કે આ તે! શ્રીજિનવરના અનન્યસાધારણ સામ`તું પરિણામ છે. એટલે ઇન્દ્ર ભગવાનની ક્ષમા માગી. અને પ્રણામ કર્યા’ચઉપન્ન. (પૃ. ૨૭૧)માં નિરૂપિત અઘરના પ્રાચીન કોઈ ગ્રન્થેામાં નથી. માત્ર પઉમરિયમાં તેની સૂચના~~~ ૧. કલ્પ ૮૭--૯૧, આ જ પ્રસંગને જરા વધારે કાવ્યમય બનાવી ઉપપ્ન્ન (પૃ. ૨૭૦-૭૧) માં આપવામાં આવ્યો છે અને આ. ચૂ. માં પણ આ પ્રસ`ગનું વષઁન છે–પૃ. ૨૪૨, ત્રિષ્ટિ, ૧૦. ૨. ૩૭-૪૮; ગુચન્દ્ર મહાવીર ચ. પૃ. ૧૧૪. ૨. વિશે. ૧૮૩૯-૪૧ ૩. કલ્પસૂત્રમાં સેરુપર્યંત પર લઈ ગયાની વાત નથી. માત્ર દેવાએ તિથ કર જન્મઅભિષેકને મહિમા કર્યો. એમ છે-ટ્રેવેક્િતિઘરાન્નરળામિસયમ હેમાણ્ આદિ૬૬. અને આચારાંગમાં વળી ‘સ્થિરમિલેયરૢ મુિ ૨૭૬ એમ છે. તેમાં પણ મેરુપર્યંત લઈ જવાની વાત નથી. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૧૮ " आकम्पिओ य जेण मेरू अंगुट्ठएण लीलाए । तेणेह महावीरो नाम ति कय सुरिन्देहि ।।”-२५६ આ પ્રમાણે અભિષક પ્રસંગે છે. અને તેનુ અનુકરણ આચાર્ય ગુણચન્દ્ર મહાવીરચિરયમાં (પૃ. ૧૨૦) અતેઆચાય હેમચન્દ્રે પણ કર્યુ છે. ... (ત્રિષષ્ટિ. ૧૦.૨.૬૦-૬૬) પરંતુ આચાય ગુણભદ્રના ઉત્તરપુરાણમાં પણ આ ઘટના ઉલ્લેખિત નથી એ સૂચવે છે કે આ પણ કૃષ્ણના ગોવર્ધન ઉત્તોલન જેવી ઘટનાના અનુકરણમાં જ મહાવીરચરિતમાં દાખલ થઈ હશે. મહાવીરચરિત મીમાંસા બાળક વમાનને અગૂઠામાં અમૃતના લેપ કરવામાં આવ્યા અને તેને ચૂસીને વર્ધમાને બાળભાવ પૂરા કર્યાં~એવા ઉલ્લેખ સર્વપ્રથમ પઉમચરિય (૨.૨૮)માં મળે છે. ૧. વિશે. ૧૮૪૨-૧૮૪૭; ઉત્તરપુરાણ ૭૪.૨ ૬૧-૨૬૬ ૨. પણ આ. હેમચંદ્રે પણ શીલાંકની જેમ જ આ ધટના સબંધ મહાવીર’ એવા નામકરણ સાથે જોડયો નથી. તેવુ તા માત્ર પઉમચરિયમાં દેખાય છે. અને તેના અનુકરણમાં રવિષણુ પણ પદ્મપુરાણમાં એ જ વાત કહે છે (ર.૭૬). Page #88 -------------------------------------------------------------------------- ________________ નામકરણ–વ માન વર્ધમાન એવા નામકરણને ખુલાસો આવશ્યક નિયુ`ક્તિ કે વિશેષાવશ્યકમાં નથી. જો કે વિશેષાવશ્યકમાં જન્મપ્રસંગે દેવા સાનું અને રસ્તે સિદ્ધાના ધરમા લાવી આપે છે એમ જણાવ્યું છે અને જ઼ભગ દેવેા મણિરત્ન-આદિની વૃષ્ટિ કરે છે એમ પણ કહ્યુ છે (૧૮૪૬-૪૭) પરંતુ કલ્પસૂત્રમાં સ્પષ્ટ કહ્યુ` છે ‘જ્યારથી શ્રમણ ભગવાન મહાવીરને જ્ઞાનકુળમાં લાવવામાં આવ્યા (ગર્ભાપહારકરીતે) છે ત્યારથી આખું જ્ઞાતૃકુળ રૂપાથી વધવા માંડયું, સાનાથી વધવા માંડયું, ધનથી, ધાન્યથી રાજ્યથી, રાષ્ટ્રથી, સેના, વાહન અને ભડારા-કોઠારાથી, નગરથી, અંત:પુરથી, જગપથી, અને જશકાતીથી વધવા લાગ્યું. તેમ જ વિપુલ-બહેાળા ધન-ગોકુળ વગેરે કનક, રતન, મણિ, મેાતી, શ`ખ, શિલા, પરવાળાં, રાતાં રતન આદિથી પણ વધવા લાગ્યું છે. એટલું જ નહિં પણ સાતકુલમાં પ્રીતિ, આદર-સત્કારપણુ અભિવૃદ્ધિને પામ્યા છે. માટે તેમનાં માતા-પિતાએ વિચાયુ` કે પુત્રનુ નામ વધમાન રાખીશું' (૮૫–૮૬) અને જન્મ થયા પછી એ જ સંકલ્પ પ્રમાણે તેમણે ભગવાનનું ગુણનિષ્પન્ન નામ વર્ધમાન રાખ્યું (૧૦૩, ૧૦૪). આ હકીકતનું સમથ'ન આચારાંગમાં પણ છે (ર.૧૭૬) અને ગુણચન્દ્રના મહાવીરચરિતમાં પણ છે-પૃ.૧૧૪ ૧૨૪ આદિ ભ. મહાવીરનું ‘વધ'માન' નામ હતુ. એની સાક્ષી તા પ્રાચીન આગમ પણ પૂરે છે. સૂત્રકૃતાંગમાં વીસ્તુતિ અધ્યયનમાં-‘મીસેટ વજ્રમાને’ ૧.૬.૨૨) કહીને ભગવાન વધમાન મહાવીરને ઋષિઓમાં શ્રેષ્ઠ કલા છે. એટલે એ નામ હેાવા વિષે તા કોઈ સદેહ નથી અને પઉમચરિયમાં પણ ૨૪ તીર્થંકરાના નામની ગણતરી કરી છે ત્યાં પણ વમાન નામ જ છે (૨૦-૬)-તે નામ કોણે આપ્યું તેની ચર્ચા પઉમચર્યમાં નથી. પરંતુ ઉત્તરપુરાણમાં ‘ધીર’ અને વંમાન એ બંને નામેા ઇન્દ્ર પાડ્યાં છે એવા સ્પષ્ટ ઉલ્લેખ છે (૭૪.૭૬)‘વીર શ્રી વર્ધમાન શ્રેસ્વાઘ્યાદ્વિતય પાત્ । રવિષેણે મહાવીરને કારણે ઋદ્ધિ અને બીજી સપત્તિની વૃદ્ધિનું વર્ણન કર્યુ. છે પણ તે કારણે વર્ધમાન' નામ પડ્યુ એવા સ્પષ્ટ નિર્દેશ નથી કર્યા’--પદ્મચરિત ૨.૭૯-૮૩). હરિવંશપુરાણમાં માતા-પિતાએ વર્ધમાન નામ પાડયાનું જણાવ્યું નથી પરંતુ જ્યારે દેવે અભિષેક માટે મેરુપર્યંત લઈ જઈને તેમને માતા પાસે મૂકી Page #89 -------------------------------------------------------------------------- ________________ મહાવીરચરિત મીમાંસ દીધા તે અવસરે ‘વમાન' કહીને તેમની સ્તુતિ દેવાએ કરી એવા ઉલ્લેખ છે ૨.૪૪. મહાવીર શ્રી વર્કીંમાનનું મહાવીર નામ શાથી પડ્યું તે હવે વિચારીએ. આવશ્યક નિયુક્તિમાં એક ગાથા છે— ८० एव तवोगुणरतो अणुपुवेण मुणी विहरमाणो । घोर परीसहमु अधिवासित्ता महाबी || ૩૦ નિ॰ ૪૨૦ = વિશે॰૧૯૭ર = ૦ ૦ ૦ ૧૨૮ આ ઉપરથી નિયુ`ક્તિકારના મતે ભ. મહાવીર પોતાના સાધનાકાળમાં અનેક પ્રકારનાં પરીષહા અને કષ્ટો સહ્યાં તેથી તેવા ‘મહાવીર' થયા એમ અનુમાન તારવી શકાય છે. અને તે ઉચિત પણ કહી શકાય તેમ છે. પરંતુ એ મહાવીર નામ વિષે અન્યત્ર જુદાં જ સ્પષ્ટીકરણ થયેલા છે તે જોઇએ. આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે પઉમચરિયના મતે તે જન્માભિષેક સમયે મેરુ કુપન કર્યાં તેથી તે નામ દ્રે આપ્યું છે, અને વિષેના પદ્મપુરાણમાં પણ એનું સમર્થાંન છે. ——ઉમરિય. ૧.૨૬; પદ્મચરિત ૨,૭૬. પરંતુ કલ્પસૂત્રમાં આવશ્યકનિયુÇક્તિની વાતને જ આગળ કરી છે—એટલે કે તેમણે ભયંકર પરીષહે! સદ્યા છે અને બીજા ગુણા પણ હતા, તેથી મહાવીર' નામ પડયું છે. ભેદ એ છે કે આવશ્યકનિયુક્તિમાં સ્વાભાવિકતા હતી તેને બદલે એ નામ ઉક્ત કારણાને લઈ દેવે દીધું. એવા ઉલ્લેખ છે..... ""अयले भमरवाण' परीसोलगाणी खेतिलये परिमाण पालए घीभ अरति૨ ટેસથે પ્રવિણ લોચિસને તેવા, એ નામથ' સમળે મળવો મહાવીરે” ~~~~૫૦ ૧૦૪ આચારાંગમાં પણ કલ્પસૂત્ર જેવી જ વાત કહેવામાં આવી છે−૧૭૭ હેમ અને ગુણચન્દ્રે પણ એમ જ માન્યુ છે (ત્રિષ૦ ૧૦.૨.૧૦૦ મહાવીરય—પૃ૦ ૧૨૫, ઉત્તરપુરાણમાં, બાલક્રીડા વખતે ઇન્દ્ર દ્વારા થયેલી, ખાલક વધુમાનની પ્રશંસા સાંભળી અસૂયા ધારણ કરી સંગમ દેવે બાલક વધમાનની પરીક્ષા કરી અને તેમની નિર્રયતા જોઇ તેમને ‘મહાવીર’ એવુ નામ આપ્યું તેમ ઉલ્લેખ છે-૭૪૨૯૫. આ કલ્પનાનું મૂળ નિભદ્રે આપેલી કથામાં શેાધી શકાય છે. આવશ્યક નિયુક્તિગત (ગા૦ ૩૪૧ = વિશે ૧૮૨૨) ‘સ' દ્વારની વ્યાખ્યામાં આચાય જિનભદ્રે આ પ્રમાણે કહ્યું છે– ૧. તિ મહાવીર તિ ત્રિવાયુનલઃ સામિઃ''—તત્ત્વાર્થે પ્રારભિકકારિકા ન’. ૧૩ Page #90 -------------------------------------------------------------------------- ________________ નામકરણ-વર્ધમાન बालो. अबालभावो अबालपरक्कमो महावीरो 1. દુ સંશોનું અહિં કરંëિ. વિ {૮૨. એટલે એક દેવે આ વાતમાં અશ્રદ્ધા ધારણ કરી અને ભગવાનને ડરાવવા (મીટ–ગા૧૮૫૩) જ્યાં ભગવાન રમી રહ્યા હતા ત્યાં આવ્યું. પણ ડરાવી શક્યો નહિ અને વદ્રિય વાર નિયો–વીરને નમસ્કાર કરી પાછો વળી ગયે –ગા. ૧૮૫૪. અહીં આ૦ જિનભદ્રના વર્ણન પ્રમાણે અને માત્ર મહાવીર કહ્યા છે પરંતુ તે નામ આપ્યું નથી. અને પરીક્ષા કરતનાર દેવ પણ “વીરને નમસ્કાર માત્ર કરીને પાછો જાય છે–તેણે કઈ નામ આપ્યાને ઉલ્લેખ નથી. આ ધટના વિષે પરંપરામાં કાંઈક કથા ચાલતી હશે તેની નિયુક્તિકારે માત્ર ભીસણ” શબ્દથી ઉલ્લેખ કર્યો. આચાર્ય જિનભદ્ર તે ઘટનાના વર્ણનમાં દેવને દાખલ કર્યો અને ઉત્તરપુરાણમાં તે તે દેવ સંગમક અને વળી તેણે મહાવીરની નિર્ભયતા જોઈ “મહાવીર એવું નામ આપી દીધું આમ કથાતંતુ લંબાવાય છે. અને આ ચૂમાં તે વળી તે દેવની ભયંકરતાનું જે વર્ણન છે તે સૌને ટપી જાય તેવું છે. પણ ત્યાં જિનભદ્રને અનુસરીને દેવ પાછો વળી ગયે તેટલું જ જણાવ્યું છે. નામકરણને ઉલ્લેખ નથી–૫૦ ૨૪૬–૨૪૮. ઉપગ્નમાં પણ ઘટના આ પ્રમાણે જ છે પણ નામકરણ નથી–૫૦ ૨૭૧-૨૭૨; હેમચંદ્ર પણ તેનું જ અનુકરણ કરે છે. ત્રિષષ્ટિ ૧૦.૨.૧૦૪૧૧૮; ગુણચન્દ્રમાં પણ તેમ જ છે, પૃ. ૧૨૫ ભગવાન વર્ધમાનનું “મહાવીર' નામ આગમોમાં પ્રાચીનકાળથી વપરાયું છે તેથી એ તે નક્કી જ છે કે તેમનું વર્ધમાન નામ હોવા છતાં તેઓ પોતાની ધીરતા અને વીરતાને કારણે “મહાવીર” નામથી જ વિશેષ પ્રસિદ્ધ થયા હતા– સૂત્રકૃતાંગમાં (૧.૧.૧.૨૭) તેમને “નાયપુર મહાવરે' કહ્યા છે. એટલે પછીના કાળે એ નામને ખુલાસો અનેક રીતે કરવામાં આવ્યો અને તેમના જીવનમાં અલૌકિક તતવ દાખલ થતાંની સાથે જે સ્વાભાવિક વાત હતી તેમાં પણ દેવ કે ઇન્દ્રને પ્રવેશ કરી દેવામાં આવ્યો છે. સન્મતિ” નામ ઉત્તરપુરાણમાં વળી એક વધારાના નામની ઉપષત્તિ આપવામાં આવી છે. સંજ્ય અને વિજય નામના ચારમુનિઓને મનમાં કાંઈક શંકા હતી. તેવામાં ૨. વિશેષ ચર્ચા માટે જુઓ “શ્રી મહાવીરના પ્રાચીન વર્ણ કે એ પ્રકરણ. Page #91 -------------------------------------------------------------------------- ________________ મહાવીરચરિત મીમાંસા ભ, મહાવીરને જન્મ થશે અને તેઓ તેમની નજીક આવ્યા. એટલામાં તો તેમના સંશયનું નિરાકરણ થઈ ગયું. આથી તેમણે ભગવાનનું “સન્મતિ” એવું નામ રાખ્યું અને ભવિષ્ય ભાખ્યું કે આ તીર્થકર થશે –૭૪.૨૮૨–૨૮૩. વૃદ્ધિ અને સ્મરણ: આવશ્યક નિયુકિતની દ્વારા ગાથા(૩૧૪ = વિશે૧૮૨૨)માં વૃદ્ધિ અને સ્મરણ એવાં બે ધારે છે. તેની વ્યાખ્યામાં વિશેષાવશ્યકમાં જણાવ્યું છે કે અનુપમ શરીરષાળા ભ. મહાવીર દેવલોકમાંથી ચુત થઈને આ લેકમાં દાસીદાસથી અને પીઠમથી ઘેરાઈને વધવા લાગ્યા. તેમને વર્ણ પદ્મગૌર હતે. નયને સુંદર હતાં બિમ્બ જેવા ઓઠ હતા, ધવલ દંત પંક્તિ હતી અને તેમને નિશ્વાસ વિકસિત કમલની સુગંધ ધરાવતા હતા. તેમને જાતિસ્મરણ એટલે કે પૂર્વજન્મનું જ્ઞાન હતું. અને વળી અપ્રતિપાતી એવાં પણ જ્ઞાને હતાં. અને મનુષ્યમાં તેમની કાંતિ અને બુદ્ધિ વિશિષ્ટ હતાં." પઉમરિયમાં ઉલ્લેખ છે કે ઇન્દ્ર દીધેલ આહાર વડે અને અંગૂઠામાં લિપ્ત અમૃતને ચૂસીને ભ. મહાવીર વૃદ્ધિને પામ્યા. ઉત્તરપુરાણમાં જણાવ્યું છે કે ભગવાનના ભોગપભોગની સામગ્રી શકની આજ્ઞાથી કુબેર હાજર કરતે હત–૭૪.૨૮૭-૮. ૧. વિશેષા. ૧૮૪૮–૧૮૫૦; આ ચૂ૦ પૃ૦ ૨૪૫ ૨. પઉમચરિય–૨.૨૮ Page #92 -------------------------------------------------------------------------- ________________ બાલક્રીડા આચારાંગમાં પાંચ ધાઈ માતાથી ઘેરાયેલ ભ. મહાવીરનું બાળપણ વ્યતીત થયાને નિર્દેશ છે. પરંતુ બાળક્રીડા વિષે કોઈ નિર્દેશ નથી. કલ્પમાં પણ કશું જ નથી. સર્વપ્રથમ તેના નિર્દેશ વિશેષાવશ્યકમાં આવે છે. જ્યાં આ નિષ્ના ‘ભીસણ’ (આ૰નિ૦૩૪૧ = વિશે॰૧૮૨૨) પની વ્યાખ્યા પ્રસંગે જણાવ્યું છે કે ભગવાન હજી આર્ટ વર્ષોંના થયા ન હતા તે પ્રસ ંગે શક્રે દેવસભામાં પ્રશંસા કરી કે આળક વધમાન બાળકમાં ન હોય તેવાં પરાક્રમા કરનાર મહાવીર છે. તેમને દેવે શું પણ ઇન્દ્રો પણ ક્ષેાભ પમાડી શકે તેમ નથી. ઇન્દ્રનાં આ વચન સાંભળીને એક દેવને તે બાબતમાં અશ્રદ્ધા થઈ એટલે તે બાળક વમાનને ડરાવવા માટે શ્રી વર્ધમાન જ્યાં બાળક્રીડા કરી રહ્યા હતા ત્યાં આવ્યો. તેણે પ્રથમ તો સપનું રૂપ ધારણ કયુ`' અને બાળકોની સાથે જ્યાં ભગવાન ઝાડ ઉપર ચડવાની રમત રમી રહ્યા હતા ત્યાં આવ્યા અને ઝાડના મૂળમાં ઉંચુ મેટ્ટુ કરી બેસી ગયા. અન્ય છેકરા તા જોઈ ડરી નાસવા લાગ્યા પરંતુ ખાલ વધ માને તે તેને હાથમાં પકડીને ફેંકી દીધા. અને રમતમાં નિયમ પ્રમાણે જે જીતે તેને અન્ય હારનાર બાળક પીઠ ઉપર બેસાડીને લઇ જાય-એમ હતુ. એટલે દેવે બાળક બનીને બાળક વમાનને પોતાની પીટ ઉપર બેસાડવો. અને પોતાનું વિકરાળ વિશાળ રૂપ બતાવ્યું. પરંતુ વિના યે બાળક વમાને તે તેને એવા મુક્કો માર્યા કે તે દેવ ભાંયભેગા જ થઈ ગયા અને બાળકની વીરતાની પ્રશંસા કરી દેવલાકમાં ચાલ્યા ગયા.૧ આચાય શીલાંકે બાળકોની ઉક્ત રમતનું નામ ‘આમલયખેડ” આપ્યુ છે -પૃ૦ ૨૭૧. અને આચાય હેમચન્દ્રે ‘આમન-શૈલા' કહી છે-ત્રિષષ્ટિ ૧૦.૨.૧૦૬. આ૨૦માં ‘સુંઢિ વડળ” છે-પૃ૦ ૨૪૬; પણ હરિભદ્રની ટીકામાં ‘લલેન્ડ્રુન’ છે-પૃ ૧૮૧; ઉત્તરપુરાણમાં ‘દુમક્રીડા' કહી છે ૭૪.ર૯૧ ૧. વિશે ગા૦ ૧૮૫૧-૧૮૫૪; આ૰નિરુભા॰હુ૦ ૭૨-૭૫; આવ્યૂ પૃ૦૨૪૬; ત્રિષષ્ટિ ૧૦.૨.૧૯૩-૧૧૮; ઉપન્ન પૃ॰ ૨૭૧ . Page #93 -------------------------------------------------------------------------- ________________ લેખશાલાગમન માતાપિતાએ જ્યારે જાણ્યુ કે કુમાર વમાન આઠ વતા થયા છે એટલે તેને લેખાચા` પાસે લઈ ગયા અને આસન ઉપર બેસાડી શકે શબ્દ વિષે પ્રશ્નો પૂછવા માંડયા. જે ઉત્તરા મળ્યા તેના આધારે ઇન્દ્ર વ્યાકરણની રચના થઇ,' –વિશેષાવશ્યકમાં તૈાંધાયેલી આ વાત કલ્પસૂત્રમાં નથી અને આચારાંગમાં પણ નથી. અને આશ્રય' તો એ છે કે ચઉપન્નમાં અને ઉત્તરપુરાણમાં પણ નથી. પરંતુ આ ચૂમાં સ્પષ્ટીકરણ છે કે આનિમાં આ દ્વારા ઉલ્લેખ ન હોવા છતાં તેની સૂચના ←' શબ્દથી કરવામાં આવી છે. આથી સિદ્ધ થાય છે કે આ ઘટના આચાર્ય જિનભદ્રની જ સૂઝ છે. તેને આચૂમાં અને અન્યત્ર પછી સ્થાન મળ્યુ છે—ત્રિષષ્ટિ ૧૦-૨.૧૧૯–૧૨૨ ગુણ-મહાવીરચરિયમાં આ ઘટનાને જરા કાવ્યમય બનાવવા પ્રયત્ન કર્યાં છે—પૃ.૦ ૧૨૭—શ્લા. થી પૃ. ૧૨૭૧. ૧. વિશે॰ ૧૮૫૫-૧૮૫૬; ૨. યા િણમૂનિત છેારિયોવળયળ, તિવાર—૦૬૦ રૃ૦ ૨૪૮. અને વળી જ્યારે માતા-પિતા નિશાળમાં લઈ જતાં હતાં એટલે ઇન્દ્રનુ આસન કપ્યુ તેથી કેન્દ્ર ત્યાં આવ્યો. આમએ સ્થાને વળી વધારે અલૌકિક બનાવવાનું માન ચૂર્ણિકારને છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ લગ્ન ભગવાન મહાવીરે લગ્ન કર્યાં હતાં કે નહિ એ ખાખતનાં ચરિતકારોમાં મતભેદ પ્રવતે છે. વિશેષાવશ્યકમાં તે બાબતમાં જે જણાવ્યુ છે તે આ છે બાળપણ ગયું અને યૌવનમાં પ્રવેશ્યા એટલે માતા-પિતાએ સામન્ત કુળની કન્યા જસાદા સાથે લગ્ન કરાવી આપ્યું અને પછી તે મનુષ્યના કામભાગે! ભાગવવા લાગ્યા. અને પ્રિયદર્શીના નામની કન્યાને જન્મ આપ્યા. આમ તેમણે ત્રીશ વર્ષોંની વય સુધી ગૃહવાસ કર્યા' વિશેષા॰ ૧૮૫૭–૧૮૬૦ આમાં જે લગ્નની ઘટના છે તે વિચારણીય છે. ' વિશેષાવશ્યકમાં યાદાના કુળને માત્ર મોટુ સામત કુલ કહ્યું છે. આથી તેના કુલની વિશેષતા જાણી શકાતી નથી. અને ગાત્ર વિષે તે વિશેષામાં પણ કશુ' જ કહેવામાં આવ્યું નથી. પરંતુ આચારાંગ અને કલ્પસૂત્ર બન્નેમાં યાદાનુ ગોત્ર જણાવ્યુ` છે. પણ ત્યાં પણ પાઠની એકરૂપતા દેખાતી નથી. કલ્પમાં યંશેંદાને કાશ્યપી' કહી છે. (૧૦૭) અને આચારાંગમાં તેને કૌડિન્યાત્રની કહી છે. (૧૭૭) હરિવંશપુરાણમાં તેને ઇક્ષ્વાકુવ ́શની જણાવી છે-૬૬.૪ પરંતુ ધ્યાન દેવા જેવી વાત તો એ છે કે. આચારાંગ અને કલ્પમાં ભગવાન મહાવીરના ચરિતમાં કાંય વિવાહ કર્યાની ઘટના આવતી નથી. માત્ર જે પ્રસંગે ભ. મહાવીર અંતે તેમના સંબંધીઓનાં નામ ગણાવ્યાં છે ત્યાં તેમની પત્ની, પુત્રી અને દૌહિત્રીનાં નામેા આપીને જ ચરિત્રકારે સ ંતેષ માન્યા છે આથી સૂચિત જરૂર થાય કે કલ્પને મતે ભ. મહાવીર પરણ્યા હતા. પર`તુ કહી શકાય કે ભ. મહાવીરના જીવનની આ ઘટના પણ તેમના ચરિતમાં પછીથી જ દાખલ થઈ છે. તે પણ આવશ્યકનિયુક્તિના મતે મહાવીર તીથ' કર ચરિતના વનમાં જે કેટલીક બાબતા જરૂરી છે તેની સૂચી મળે છે તેમાં ૧ ભ, બુદ્ધની પત્ની રાહુલમાતા યશેાધરાને નામે પ્રસિદ્ધ છે. ૨. આ નિ॰ ૩૪૨ = વિશે ૧૮૬૦ ૩. આ ચૂમાં કશી વિશેષ હકીકત નથી. પૃ. ૨૪૯. ૪. અહીં એ તૈધવુ જોઇએ કે સર્વાંતીથ' કરતી સામાન્ય વનના જે દ્વારા છે તેમાં આ દ્વારા નથી-આનિ ૧૯૮-૨૦૧ = વિશે ૧૬૩૭-૧૬૩૯. પરંતુ ઋષભ ચરિત્રમાં આ નિ॰ ગા.૧૭૭, Page #95 -------------------------------------------------------------------------- ________________ મહાવીરચરિત મીમાંસા “વિવાહ” અને “અપત્ય એ ધારે છે જ. એટલે તે કાળથી આ બે બાબતે વિષેનું સ્પષ્ટીકરણ મહાવીર ચરિતમાં પણ જરૂરી હતું. અને તેથી તે બાબતમાં બે પરંપરા પડી ગઈ છે. એક પરંપરા પ્રમાણે તેઓના લગ્ન થયા હતા જ્યારે બીજી પરંપરા પ્રમાણે તેઓનાં લગ્ન થયાં ન હતાં. આમ બનવામાં કેટલાક પ્રાચીન પાઠોએ પણ ભાગ ભજવ્યું હોય એમ સંભવ છે. આગમોના જે પ્રાચીન અંશે છે તે પ્રમાણે તે આગમમાં પણ ભ. પરણ્યા ન હતા તેવી પરંપરાની પુષ્ટિ થાય છે. અને કલ્પ. જેવાં આગમો જે એટલાં પ્રાચીન નથી તેમાં અને પછીની નિયુક્તિ આદિ ટીકાઓમાં તેઓ પરણ્યા હતા તેવી પરંપરાને પણ પુષ્ટિ મળે છે. તાત્વિક રીતે જોઈએ તે આમાં કઈ સૈદ્ધાતિક મતભેદ જેવું નથી. કારણ પરંપરા પ્રમાણે એ કેઈ નિયમ નથી કે તીર્થકર હોય તે અવશ્ય પરણે જ અથવા ન જ પરણે. આથી આ જે મતભેદ છે તે ઉક્ત બને ઠારોના કથાવિસ્તારને કારણે ઊભો થયેલ છે. એકવાર પરંપરામાં વિવાહ કર્યાની વાત દાખવ થઈ. પછી તેનું નિરાકરણ થઈ શકે નહિ. તે જ પ્રમાણે પરંપરામાં એકવાર એવું કહેવાય કે તેઓ પરણ્યા ન હતા એટલે પછી તેને અનુસરનારા તેમ જ કહે. દુર્ભાગ્યે આ બાબતમાં મધ્યકાળમાં જે પરંપરા સ્થિર થઈ તેમાં શ્વેતામ્બરમાં પરણ્યાની થઈ અને દિગબરમાં ન પરણ્યાની થઈ. તેથી તે બને પરંપરા આ બાબતમાં એક બીજાથી સાવ જુદી પડી ગઈ છે. જોકે બીજી એવી ઘણી બાબતો છે જેમાં એક બીજાનું અનુકરણ એકબીજાએ કર્યું છે અને નથી પણ કર્યું. છતાં આ બાબતમાં તે તેવું અનુકરણ દેખાતું નથી, એ હકીક્ત છે. તેથી આજે એમ મનાતું થયું છે કે પરણ્યા છે–તે વેતામ્બર મત છે અને નથી પરણ્યા તે દિગબર મત છે. પરંતુ ખરી વાત જે ઉપર કહી તે છે કે વેતામ્બર પરંપરામાં પરણ્યા–ને પરણ્યા –એ બને પરંપરાની પુષ્ટિ છે જ્યારે દિગંબરમાં માત્ર ન પરણ્યાની જ પુષ્ટિ મળે છે. તાબર સંમત આગમ ભગવતીમાં જમાલીની વિસ્તૃત કથા આવે છે. પછીના કાળે આ જમાવીને ભ. મહાવીરને જમાતા લખવામાં આવ્યું છે. પરંતુ ભગવતી ગત જમાલીની કથામાં તે આઠ કન્યાઓને પર હતું એમ તો જણાવ્યું છે પરંતુ તેમાંની એક ભ. મહાવીરની પુત્રી હતી, કે જમાલી ભ. મહાવીરને જમાઈ હતો તેવો કોઈ નિર્દેશ એ કથામાં નથી. તે સૂચવે છે કે જમાલીને ભ. મહાવીરનો જામાતા ઠરાવનારી પરંપરા ક્યારેક મોડેથી શરૂ થઈ છે, જે પ્રાચીન કાળમાં હતી નહિ.' ૧. જુઓ સ્થાનાંગ-સમવાયાંગ, પૃ. ૩૨૮માં બહુરતની ચર્ચા. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮૭ . વળી સમવાયાંગમાં (સૂ૦ ૧૯)૧૯ તીર્થકરોએ ગૃહસ્થાવાસ ભોગવી દીક્ષા લીધી એમ જણાવ્યું છે અને સ્થાનમાં (૪૭૧માં) પાંચને કુમાર પ્રવજિત કહ્યા છે. આમાં એ પાંચમાં એક મહાવીર પણ છે. અહીં પ્રયોજાયેલ આ “કુમાર” શબ્દ જ કથાકારોને ક્રમમાં નાખી દીધા છે. કુમારને અર્થ બ્રહ્મચારી એ લેનારે ભગવાન મહાવીરે લગ્ન કર્યા નથી એમ વર્ણવ્યા અને કુમારને અર્થે રાજકુમાર એ અર્થ લેનારને માટે એ આવશ્યક ન હતું કે તે ભ. મહાવીરને બ્રહ્મચારી જ માને આમ એ કુમાર શબ્દને પ્રયોગ ભ્રામક સિદ્ધ થશે. આવશ્યકનિયુક્તિમાં (ગા. ૧૧૯ = વિશે. ૧૩૬૭) સર્વતીર્થકર વિષેના જે ધારો આપ્યાં છે તેમાં એક કાર છે.- માયા–ગ્રામ્યાચારઃ તે દ્વારનું વિવરણ નિયુક્તિમાં જે છે તે આ છે– ४गामायारा विसया णिसेविता जे कुमारवज्जेहि । –ગા ૦ ૨૧૨ = વિશે ૧૬૫૦ “કુમાર” કેણ હતા તે વિષયનું સ્પષ્ટીકરણ પણ નિયુક્તિમાં મળે છે. પરંતુ તે આ નિના બીજા રતમાં કારણ વિશેષાવશ્યકની પ્રાચીનતમ પ્રતમાં એ ગાથાઓ લેવામાં આવી નથી અને તે આ પ્રમાણે છે– ૧. “gqળવયં તિરા મનાવાસમક્ષો વસિતા મુખે વિત્તા ન મrierગ अणगाग्यि पव्वइया'-समवाय सू० १९. ૨. ટીકાકાર અહીં રાજ્ય ભોગવી એ પારંપરિક અર્થ કહે છે. પૃ.૩૭. 3. “पंचतित्थगरा कुमारवासमझे वसित्ता मुण्डा जाव पवइया तं० वामुपुज्जे मल्ली ઢિનેની પાસે વીરે—” સ્થા૦ ૪૭૧ ૪. “કwા દિવા ન વા વિરા? મારી તરાવ યુધ્ધના” આ૦ ચૂટ પૃ૦ ૧૫૭ “મ્યાન્નારા વિષયા....કુમાર પ્રગતૈઃ વિષના નમુal મુંtiા” મા. નિ. ૨૦ પૃ. ૨૩૪. “વિષયને અર્થ અહીં જે કામ ભોગ એવો ન લેતા પ્રદેશ અથવા દેશ—એમ લઈએ તે જેણે રાજ્યને ઉપભોગ નથી કર્યો તે કુમાર સિવાયના એમ અહીં અભિપ્રેત હોય એમ બને. સારાંશ કે વિષયને ઉપભોગ કુમાર સિવાયના તીર્થકરોએ કર્યો છે. ૫. જુઓ વિશેષાવશ્યક ભાષ્ય [લા. દ. ગ્રન્થમાલા] પૃ. ૨૮૬ Page #97 -------------------------------------------------------------------------- ________________ Le 'वीरं अरिंठनेमि पास एए मंत्तूण जिणे रायकु लेसु वि जाया न य इच्छियामिसेआ मल्लि च अवसेसा आंसि विसुद्धवंसेमु कुमार वासंभि મહાવીરચરિત મીમાંસા वासु च । શયાળો खत्तियकुलेंसु । વના || આ નિહ૦ ૨૨૧–૩૨૨ વીર આદિ પાંચ કુમારવાસમાં જ પ્રવ્રુજિત થયા તેમણે અભિષેકની ઇચ્છા કરી નહિ જો કે તે ક્ષત્રિયકુળમાં જન્મ્યા હતા. આથી આનિમાં ‘કુમાર’ શબ્દ રાજા નહિ, પરંતુ રાજકુમાર એ અશ્ર્વમાં પ્રયુક્તિ છે એમ જણાય છે. પરંતુ એ જ નિયુ`ક્તિમાં પાછું ગ્રામાચાર = વિષય અને તે જેમણે નથી ભાગવ્યા તે પણ મારા જ હતા તેમ પૂર્વક્તિગાથાથી ફલિત થાય છે. એટલે આ કુમારેશ પરણ્યા ન હતા એમ સહેજ આવશ્યકનિયુક્તિથી કૃતિ થઈ શકે છે. પરંતુ એ જ આવશ્યકનિયુ*ક્તિમાં આગળ ચાલી જ્યાં મહાવીરચરિત વન છે ત્યાં ‘વિવાહ’ અને ‘અપત્ય’ એવાં એ દ્વારા (આનિ૦ ૩૪૧ = - વિશે॰૧૮૨૨) છે. પરંતુ તેનું સ્પષ્ટીકરણ આ નિ૰માં નથી૧ અને માત્ર વિશેષાવશ્યકમાં (૧૮૫૭-૫૯) છે. તે સૂચક છે. આથી આવશ્યકનિયુક્તિમાં ભગવાન મહાવીર પરણ્યા હતા એવી કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. એમ કડી શકાય અને તેથી આવશ્યકતા પ્રાચીનતમ સ્તરમાં ભ. મહાવીર પરણ્યાની પરપરા સ્થાપિત થઈ ગઈ હતી એમ કહી શકાય નહિ. કુમાર શબ્દ રાજકુમારના અર્થ આવશ્યકનિયુક્તિમાં જે પ્રકારે વપરાયા છે તેજ પ્રમાણે પઉમચરિય (૨૦.૫૭-૫૮)માં પણ છે. તેમાં એ જ પાંચેય તીથ કરાને ‘કુમારસીડ' કહ્યા છે અને શેષ તીય કરે રાજ્યને ઉપભાગ કરી દીક્ષિત થયા તેમ જણાવ્યુ છે. આથી આનિ.ની અને પઉમચરિયની એક જ પરપરા છે. એ સાબિત થાય છે. વળી પ૩મરિયમાં જયાં ભ.મહાવીરનુ` ચરિત વડુ યુ છે ત્યાં પશુ——‘મુરાજમાવો લીલો નો લો'' એમ કડી દીક્ષને પ્રસંગ વન છે (૨.૨૮-૨૯) પરંતુ વિવાહ થયાની વાત કહી નથી. ૧. આ ગાથામાં ગણાવેલ પાંચેયને વિષે પુનઃ આનિહ॰(ગા૦ ૨૨૬)ના બીજા સ્તરમાં કહેવામાં આવ્યુ. યે કે તે પ્રથમ વયમાં દીક્ષિત થયા, —વિશે પૃ૦ ૨૮૬ ૨. આનિમાં સ્પષ્ટીકરણ નથી એ શું સૂચિત નથી કરતુ ં કે આ ગાથા ખીજા સ્તરની છે? . Page #98 -------------------------------------------------------------------------- ________________ re તિલેયપણુત્તિમાં પણ તીથ કરાતો કુમારકાલ–રાજકુમારકાલ વર્ણિત છે. ત્યાં પણ ‘કુમાર'ના અથ બ્રહ્મચાંરી એવા લેવાયા નથી. કારણ બધા જ તીથ કરાની આબતમાં એ કાળની ગણતરી છે (૪.૫૮૩-થી) અને ઉક્ત પાંચેયને વિષે કહેવામાં આવ્યુ છે તેમણે કુમારકાલમાં દીક્ષા લીધી અને શેષ તીથ કરીએ રાજ્યકાળની સમાપ્તિ પછી (તિલેય. ૪.૬૭૦). અર્થાત્ તિલાયપત્તિમાં પણ ‘કુમાર’ શબ્દ રાજકુમારના જ અર્થાંમાં વપરાયા છે એ સ્પષ્ટ છે. લગ્ન • ઉત્તરપુરાણમાં પણ કુમારવય વટાવી ૩૦ વર્ષના થયા એટલે દીક્ષા લેવા તત્પર થયા એમ જણાવ્યુ છે. ૭૪, ૨૯૬ થી વિ‘શપુરાણમાં પણ એ પાંચેયને કુમાર હતા ત્યારે દીક્ષિત થયાનુ અને શેષ રાજા હતા ત્યારે, એમ છે-૬૦,૨૧૪. કલ્પસૂત્ર, આચારાંગ અને વિશેષાવશ્યકમાં તે એક માત્ર યશોદા સાથે લગ્ન થયાની વાત છે પરતુ ચડ્ડપ્પન્ન.માં તે યશેાદાનુ નામ જ નથી અને એક નહિ પણ અનેક કન્યાએ સાથે પરણ્યા એવા ઉલ્લેખ છે-‘ત્રિમવિજ્ઞચિત્તનિર્વાઢનિચ્છાઓ સળયાકો'-પૃ. ૨૭૨ કારણ જ્યારે ભ. મહાવીર વયસ્ક થયા ત્યારે તેમના ગુણુગથી આકર્ષાઈને અનેક રાજાએ પાતાની કન્યાને લઈ તે આવ્યા હતા. યશોદા એ નામનું જ પાત્ર ભ. મહાવીરના વૈવાહિક જીવનમાં સ્થાન પામ્યું છે એની પાછળ પણ કાંઈક જૂની પરંપરા જણાય છે. આચાય જિનસેને વિ. ૯૮૯ માં વઢવાણમાં રિવશ પુરાણની રચના કરી છે તેમાં પણ યશોદાને તેના પિતા જિતરાત્રુક્ષે ભ. મહાવીર સાથે પરણાવવાની(વીર વિવાહમંગલમ્ ) ઇચ્છા કરી હતી અને પોતાની કન્યાને બીજી અનેક કન્યા સાથે ભ. મહાવીર પરણે એવી તેની પૃચ્છા હતી પરંતુ ભ. મહાવીર તા તપસ્યામાં લીન થઈ ગયા એટલે તેની ચ્છા પાર પડી નહિ. જિતશત્રુ એ હરિવંશમાં જ ઉત્પન્ન થયા હતા એમ પણ તેમાં જણાવ્યું છે. (૬૬૩-૯) આથી ચઉપન્નગત અનેક કન્યાની વાત પણ નિમૂળ નથી, એમ લાગે છે. સ્પષ્ટ છે કે કથાનકની સંપૂર્ણ પરંપરા દૃઢ રીતે સ્થિર થાય એ પહેલાં લેખકોએ જે જુદુ જુદુ` સ્પષ્ટીકરણ કયુ, તે જ પરપરાએ અની ગઈ અને મહાવીર કંથામાં પરણ્યાની એક અને અનેક કન્યાઓને પરણ્યાની તથા ન પરણ્યાની એવી પરપરાએ પ્રચલિત થઈ. અહીં એ પણ ધ્યાનમાં લેવા જેવી વાત છે કે હરિવંશપુરાણના પ્રાર'ભમાં જ્યાં ભ, મહાવીરચરિત્રનું વિસ્તૃત વિવરણ છે. (સગ` ખીજો, ત્યાં યશોદાની કે વિવાહની કોઈ ચર્ચા આ. જિનસેને કરી નથી પરંતુ છેક અંતમાં જઈ (સગ` ૬૬) Page #99 -------------------------------------------------------------------------- ________________ મહાવીચરિત મીમાંસા રાજા જિતશત્રુ જે હરિવંશને ભ. મહાવીર સમકાલીન રાજા હતો તેને ચરિત વર્ણન પ્રસંગે રાજા જિતશત્રુ એ જ્યારે જોયું કે ભ. મહાવીરે પિતાની પુત્રી યશોદાને સ્વીકાર ન કર્યો અને તપસ્યા કરવા ચાલી નીકળ્યા ત્યારે રાજા જિતશત્રુ પણ નિરાશ થઈ તપસ્યાને માર્ગ વળે. આ ઉપરથી જણાય છે કે આ. જિનસેનને ભ. મહાવીરની પત્ની યશોદા હતી એવી કઈ પરંપરા પ્રાપ્ત થઈ હશે પણ તેનું સમર્થન કરવાને બદલે તેમણે તે ઘટનાને પોતાની આગવી રીતે વર્ણવી છે. અને આ સંભવ એટલા માટે છે કે તેઓ સૌરાષ્ટ્રમાં વિચરતા અને સૌરાષ્ટ્રમાં જ પ્રચલિત શ્વેતામ્બર કલ્પ, વિશેષાવશ્યક આદિમાં ભ. મહાવીર, યશોદાને પરણ્યા એવી ઘટના આવતી હતી. પરંતુ તેમની પાસે જે પરંપરા હતી. તેમાં ભ. મહાવીરના પરણ્યાન કેઈ નિર્દેશ મળતા હતા નહિ. તેથી તેમણે આ ઘટનાનું પિતાની રીતે વર્ણન કરવાનું વિચાર્યું હોય એમ બની શકે છે. આચાર્ય હેમચન્દ્ર અને ગુણચન્દ્ર તે કલ્પ આદિની પરંપરાને અનુરાગીને યશોદા સાથેના લગ્નને સ્વીકારે છે આચાર્ય ગુણચન્ટે આ પ્રસંગને બહુ જ કાવ્યમય વર્ણવ્યું છે અને માતા-પિતાને અપ્રિય એવું ન કરવાની પોતાની પ્રતિજ્ઞા હાઈ વર્ધમાન પરણવા તૈયાર થાય છે અને વસંતપુરનગરના સમરવીરરાજા અને પદ્માવતી રાણીની પુત્રી યશોદા નામની કન્યાને પરણે છે. યશેદ નામ આપવા પાછળ કારણ પિતાનું સ્વપ્નમાં અને પછી તદ્દનુસારી જાગ્રત અવસ્થામાં પરાક્રમને કારણે યશઃપ્રાપ્તિ છે-મહાવીરચરિય પ્ર. ૪, પૃ. ૧૨૮/૨૯ થી. હેમચંદ્રને મતે ઉમરલાયક છતાં વિકારવિહીન વર્ધમાન હતા અને વળી સંસારથી વિરક્ત પણ હતા. યશવના પિતાનું નામ સમરવીર છે. વર્ધમાનને માતા-પિતાએ પરણવા માટે સાક્ષાત ન કહેતાં વધમાનના મિત્રોને આ કાર્ય સોંપ્યું અને પછી ત્રિશલાએ પ્રસ્તાવ મૂક્યો. અને તેને મંજૂરી ભ. મહાવીરે આપી.-ત્રિષષ્ટિ. ૧૦-૨, ૧૨૪–૧૪૯ અને પછી આ. હેમચંદ્ર લખે છે सम यशोदया देव्या स्वामी वैषयिक सुखम् । अनासक्तोऽनुबभूव पित्रोनेत्रविशाकरः । १५३॥ આમાં કૃષ્ણચરિતની અસર સ્પષ્ટ છે. ઉપસંહારમાં જણાવીએ કે “ભ. મહાવીરે ૩૦ વર્ષ સુધી ગ્રહવાસ કર્યો અને જ્યારે માતા-પિતા દિવંગત થયાં ત્યારે દીક્ષા લીધી–”૧ આ. નિ... ૩૪૨ = વિશે. ૧૮૬૦. Page #100 -------------------------------------------------------------------------- ________________ લગ્ન આવશ્યક નિયુક્તિની આ ગાથામાં ભ. મહાવીર વિશે ગૃહવાસની વાત છે. પણ તે ગાથાની પૂર્વે વિશેષાવશ્યકમાં તેમના પરણ્યાની પણ ચર્ચા છે. એટલે દીક્ષા પહેલાં તેઓ પરણ્યા હતા—આવી પરંપરા આ. જિનભદ્રમાં જ સર્વ પ્રથમ ઉલ્લિખિત મળે છે, કલ્પસૂત્ર કે આચારાંગમાં માત્ર તેમની પત્ની વગેરેનાં નામેાના આધારે જ તેમના પરણ્યાનું ફલિત થાય છે. તેથી વધારે સભવ તે એવા છે કે તેમાં આ. જિનભદ્રના આધાર લઈને જ એ નામેાના ઉલ્લેખ કરવામાં આવ્યા હાય. ભગવાન મહાવીર સ્વમુખે જ કહે છે કે “તે સાઢેળ તે સમયેળ અ • गोयमा तीस वासाई अगारवास मज्झे वसित्ता अम्मापिईहिं देवत्तगएहिं एवं जहा भावनाए जाव एग देवदूतमादाय मुण्डे भवित्ता अगाराओ अनगारिय पव्वइत्तए ।” મળવતી-સૂ. ૧૪૦ (શતક ૧૫) એટલે એ તો નક્કી થાય જ છે કે ભગવાન ત્રીસ વર્ષોં સુધી સંસારમાં રહ્યા હતા. અને પછી ગૃહત્યાગ કર્યાં હતા. આ બાબતમાં સૌ એકમત છે. ૧. સો ફેવિિનહિતો તીસ' વાસાર' વસર નિગમે | अम्मापीतिहिं भगव देवत्तगतेहिं पव्वतो || ૯૧ Page #101 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાપૂર્વે પરિત્યાગ આવશ્યકનિયુક્તિમાં મહાવીરચરિત વર્ણના માટેનાં દ્વારામાં એક ‘દાન’ દ્વાર છે (આ૰નિ૦ ૩૪૧ = વિશે॰ ૧૮૨૨) માતા-પિતાના મૃત્યુ પછી ત્રીશવષ ની વયે દીક્ષિત થવાના હતા તે પૂર્વે ભ. મહાવીરે પોતાની સ`પત્તિનુ દાન દીધું. અહી આ॰ હરિભદ્રે એક પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે કે સખાધન અને દાન દ્વારમાં પ્રથમ કયું સમજવું? કારણ ઋષભચરિતના અધિકારની જે આ॰નિ (૧૯૯ = વિશે ૧૬૩૭) ગાથા છે તેમાં પ્રથમ સખાધન (દેવા દ્વારા ઉદ્બોધન) અને પછી પરિત્યાગ = દાનની ચર્ચા છે. અને મહાવીરચરિતનાં દ્વારામાં દાન પછી સખાધન છે (આ નિ॰ગા૦ ૩૪૧ = વિશે૰૧૮૨૨) આને ઉત્તર આ. હરિભદ્રે આપ્યા છે કે બધા જ તીર્થંકરા માટે એવા કોઈ સામાન્ય નિયમ નથી કે સખેાધન પછી જ દાનની પ્રવૃત્તિ થાય. અન્યથા આનિ કારે આવા વ્યત્યય કર્યા જ ન હોત. અને ધારો કે એવા કોઈ નિયમ હોય તો પણ દાન વિષે વક્તવ્ય વધારે હાઈ અહીં મહાવીરચરિતમાં આવશ્યક નિયુ`ક્તિકારે દાનની ચર્ચા પ્રથમ કરવી ઉચિત માની છે. આરિભદ્રે આમ ખુલાસો તે કર્યાં છે પણ ખરી વાત એવી છે કે એ દ્વારાની વ્યવસ્થા જ સ્થિર ખતી ન હતી એટલે ક્રમમાં વ્યત્યય સ‘ભવ બન્યા છે. સામાન્ય રીતે એમ કહી શકાય કે આ સબોધન દ્વાર જ પછી દાખલ થયું હશે. કારણ ચરિતને લૌકિકમાંથી અલૌકિક બનાવવામાં જ સખાધન દ્વારને અવકાશ મળે છે. અને જ્યારે પ્રવ્રજ્યા લેવાની ઇચ્છા થાય ત્યારે પરિત્યાગ સ્વાભાવિક છે. પરંતુ પ્રવજ્યાની ઇચ્છામાં દેવા દ્વારા ઉદ્માધન કાંઈ તેનુ આવશ્યક અંગ નથી. બુદ્ધના ચરિતમાં પણ આવી દેવા દ્વારા ઉદ્યોધનની વાત દાખલ થઈ છે તે જૈનોમાં પણ તે કાળમાં એ ખાખતમાં પ્રવૃત્તિ થાય—એ સ્વાભાવિક હતું. એટલે સબધનને દાન પૂર્વે મૂકવુ કે પછી એની વ્યવસ્થા આચાયે વિચારી ન હતી. તેથી જ એક ઠેકાણે પ્રથમ અને બીજે ઠેકાણે દ્વિતીય સ્થાન પામ્યું હોય એમ માનીએ તેા ઉચિત થશે.૧ વિશેષાવશ્યકમાં દાનપ્રસ`ગ આમ છે દાન દેવાની પ્રક્રિયા પ્રતિદિન પૂર્વાણ્ડમાં દીક્ષાપૂર્વ એક વર્ષ સુધી ચાલુ રહી. અને તે એવી રીતે કે પ્રાત: ભાજનના સમય સુધી દાન કરવામાં આવતું. ૧. ગુથચન્દ્રના મહાવીર ચરિયમાં પ્રથમ દાન અને પછી સમાધનના પ્રસંગ છે– પ્રસ્તાવ ચેાથે. પૃ. ૧૩૫. Page #102 -------------------------------------------------------------------------- ________________ ઠીક્ષાપૂ પરિત્યાગ અને તે પણ ચૌટે અને ચેક તથા શેરીએ શેરીએ એવી ઘોષણા સાથે કે જેને જે માગવું હોય તે માગે, તેને તે મળશે (વરવરિયા). આ રીતે પ્રતિદિન એક કરેડ આઠ લાખ સુવર્ણનું(હિરણ્યનું) દાન દેવામાં આવતું. તે પ્રમાણે, એક વર્ષમાં ૩૮૮ કરોડ અને ૮૦ લાખ સુવર્ણનું દાન દીધું અને પછી હસ્તોત્તર નક્ષત્રમાં કુંડગ્રામમાં શ્રેષ્ઠ ક્ષત્રિય અને વજીભનારાચ સંઘપણુ વાળા ભ. મહાવીર ભવ્ય જનને વિષેધ કરનાર થયા એટલે કે પ્રત્રજિત થયા.' આ દીક્ષા તેમણે પિતાના માતા-પિતાના દિવંગત થયા પછી લીધી હતી (આ નિ૦ ૩૪ર = વિશે. ૧૮૬૦) તે તો કહેવાઈ ગયું છે.' ગા. ૧૮૬પમાં તે જ ગાથાઓને આ હરિભદ્ર પિતાની આનિ ની વ્યાખ્યામાં સર્વતીર્થકર સાધારણની ચર્ચામાં આવશ્યક નિયુક્તિની ગણી છે (ર૧૬-૨૨૦) અને વળી તે જ ગાથાઓને ભ. મહાવીરચરિતમાં ભાષ્યની “Hind Nat: પ્રતિજ્ઞા અવયવાર્થ વ્યારાનયત્તિ “છ” નાટિar –પૃ. ૧૮૩. એટલે સ્વયં આ હરિભદ્ર પણ આ બાબતમાં ભૂલ ખાઈ ગયા છે. ખરી વાત એવી જણાય છે કે તે ગાથાઓ વિશેષા ની જે સ્વયજ્ઞ વ્યાખ્યાની પ્રત છે તેમાં સર્વાર્થકર સાધારણ અધિકારમાં લેવામાં આવી નથી (જુઓ વિશે. પૃ. ૨૯૫) અને વિશેષા માં મહાવીરચરિત અધિકારમાં જ ભાષ્યગાથા તરીકે માન્ય છે. તેથી તે ગાથાઓ મૂલતઃ વિશેષાવશ્યકની જ છે, આ નિની નથી એમ નિશ્ચય થાય છે.. કલ્પસૂત્રમાં આ દાનના પ્રસંગ પૂર્વે સંબોધન આવે છે અને તે સમગ્ર પ્રસંગ આ પ્રમાણે છે –“ત્રીસ વર્ષ સુધી ગૃહસ્થવાસ કરીને પિતાનાં માતાપિતા દેવગત થયાં ત્યારે વડિલ મેટા પુરુષની અનુજ્ઞા મેળવી એટલે તેમની (માતાપિતાની હયાતીમાં દીક્ષા ન લેવાની પ્રતિજ્ઞા પૂરી થઈ. લેકાંતિક દેએ પિતાનું કર્તવ્ય સમજીને મધુરવાણીથી ભગવાનને અભિનંદન આપ્યા અને ભગવાનની સ્તુતિ ૧. સાંવત્સરિક દાનની ગાથાઓ આ નિની છે કે વિશેષાવશ્યકની તેને નિર્ણ. કરવું જરૂરી છે. આ નિ ૨૦૨ = વિશે ૧૬૪૦ અને આ નિ. ૨૦૩ = વિશે. ૧૬૪૧માં સર્વતીર્થકર સાધારણની ચર્ચામાં બધા તીર્થકરે એક વર્ષ સુધી દાન કરે છે અને રાજ્યત્યાગ કરે છે એમ કહેવામાં આવ્યું. છે. ભ. મહાવીરચરિતમાં જિનભદ્દે આ દાન વિષેનું જ ભાષ્ય કર્યું. ગા૦ ૧૮૬૧૨. ત્રીશ વર્ષ સુધીના ગૃહસ્થાવાસનું સમર્થન કરે છે. પઉમચરિય ૨.૨૮ તથા ઉત્તરપુરાણ ૩૦–૨૯;; ઉપન્ન, પૃ. ૨૭રમાં છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ મહાવીરચરિત મીમાંસા કરી–હે નંદ, તારે જય થાઓ, તારું ભદ્ર થાઓ, હે ક્ષત્રિયવરવૃષભ તારો જ્ય થાઓ, યે થાઓ, હે ભગવંત લેકનાથ, તું બોધ પામ, અને લેકના સમગ્ર જીવોને હિતસુખ અને નિઃશ્રેયસ કરનારું ધર્મતીર્થ પ્રવર્તાવો' એમ કહીને દેવોએ ફરી જયનાદ ક –૫૦ ૧૧૦. ભગવાનને આ પહેલાં પણ અવધિજ્ઞાન તે હતું જ. તેથી તે વડે તેમણે પિતાના નિષ્ક્રમણ કાળને જાણી લીધું. અને પછી હિરણ્યને તજીને, સુવર્ણને તજીને, -ધન તજી દઈને, રાજ્યને તજી દઈને, રાષ્ટ્રને તજી દઈને, એ જ પ્રમાણે સેના વાહન, ધનભંડાર, કોઠારએ સૌને તજી દઈને, અન્તઃપુર તથા જનપદને તજી દઈને, વિપુલ એવા ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, શિલા = રાજપદ, પ્રવાલ = વિદ્રમ તથા રક્તરત્ન = પરાગ આદિ જે સારભૂત દ્રવ્યો હતાં તે સૌ તજીને દાતારો દ્વારા તેનું વિભાજન કરીને અને જે દાયાદો ભાગીદારો હતા તેમાં વહેચી દઈ...” ક૯૫૦ ૧૧૧. કલ્પસૂત્રના આ વર્ણનમાંથી દાન વર્ષ સુધી આપ્યું કે જેણે જે માગ્યું તે આપ્યું તેવી કઈ વાત ફલિત થતી નથી. તેમણે પોતાની સર્વ સંપત્તિ તજી દીધી એ વાત ખરી પણ તેને આપી તે બાબતમાં પણ કલ્પસૂત્રનો પાઠ તેમના 'દાયાદોને આપી દેવાનું જણાવે છે. બીજા ગરીબ કે અથીને આપ્યાનું આમાંથી ફલિત થતું નથી. સાર એ જ છે કે તેમણે પિતાની સંપત્તિમાંથી મમત્વ છોડી દીધું અને તેમના કુટુંબીજનોએ જે કાંઈ હતું તે વહેચી લીધું–અથવા તે તેમણે પોતે વહેચી આપ્યું. આચારાંગમાં પણ કલ્પસૂત્રનું જ અનુસરણ છે. ભેદ એ છે કે સર્વસ્વત્યાગના પ્રસંગપૂર્વે લોકાંતિકદેવ દ્વારા સંબંધનની ચર્ચા નથી, એટલે કે આમાં દાન પ્રથમ છે પછી સંબોધન છે અને દાનનો પાઠ કલ્પ અને આચારાંગની સમાન છતાં અંતે-સંવરજી ફત્તા' એવા શબ્દો ઉમેર્યા છે. જેનો સમગ્ર પાઠ સાથે મેળ નથી અને જે પછીના કાળની કલ્પનાને સમાવેશ કરવા માટે જ ઉમેર્યો હોય એમ જણાય છે– આચા. ૧૭૯. આથી સંતોષ ન માનતાં આચારાંગના સંકલયિતાએ આ પ્રસંગે “áવછરેન ઇત્યાદિ વિશેષાવશ્યકમાં આવતી ગાથાઓ પણ આ પ્રસંગે લીધી છે, જે સૂચવે છે કે આ ભાગ પ્રક્ષિપ્ત છે. ૧. ચઉપન્નામાં પણ સાંવત્સરિક દાનનું સમર્થન છે. પૃ. ૨૭૨. ૨. હરિવંશપુરાણમાં ભગવાન ત્રીશ વર્ષના થયા એટલે દેવો દ્વારા સંબધનની વાત છે પણ સાંવત્સરિક દાનને ઉલ્લેખ નથી. ૨. ૪૭–૧૦. ઉત્તરપુરાણમાં પણ દીક્ષા પૂર્વ સાંવત્સરિક દાનને ઉલ્લેખ નથી ૭૪.૨૯૬-૩૦૪. Page #104 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાપૂર્વે પરિત્યાગ ૯૫ વિશેષાવશ્યકમાં પણ જેના નિર્દેશ નથી એવી એક વાત ‘ાન' દ્વારમાં આ. ચૂ.માં ઉમેરવામાં આવી છે અને તે એકે ‘ભ. મહાવીર અઠાવીશ વર્ષોંના થયા, એટલામાં તેમનાં માતા-પિતા ‘િગત થયાં, એટલે નદીન, સુપાર્શ્વ આદિ સ્વજનોને પૂછ્યું કે હવે તો મારી પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ છે (તે દીક્ષા લઉંને ?). એટલે તેના શાક દ્વિગુણિત થઇ ગયા અને કહેવા લાગ્યા કે, ભટ્ટારક, એમ ન કરા, તમે તે સ` જગતના પિતા છે।, પરમ બધુ છે અને અમે તે એકદમ અનાથ થઈ જઈશું. માતા-પિતા તો કાળ કરી ગયાં અને હવે તમે જો નિષ્ક્રમણ કરશે! તે આ તા ક્ષત ઉપર ક્ષાર છાંટવા જેવુ થશે, માટે અમારે શાક શાંત પડે ત્યાં સુધી ઘરમાં રહેા. ભ. મહાવીરે કહ્યુ કેટલા કાળ રહુ. ? એટલે તેમણે જણાવ્યું કે અમારે શાક એ વર્ષોંમાં શાંત થશે. ભ. મહાવીરે કહ્યું કે તમારી વાત મને માન્ય છે. પણ તે દરમિયાન ભાજનાદિ ક્રિયા હુ... મારી સ્વૈચ્છા પ્રમાણે કરીશ. તેઓએ ભ. મહાવીરની આ વાત માની લીધી કે ભલે અમારે માટે અતિશય રૂપ જ એ કાળ હશે. આ પ્રમાણે પોતાના નિષ્ક્રમણ કાળને જાણ્યા છતાં એ વર્ષથી કાંઈક અધિક શીતાદકના ત્યાગ કરીને તથા અપ્રાશુક આહાર અને રાત્રિભોજનના ત્યાગ કરીને બ્રહ્મચારી રડીને અને અસંયમના વ્યાપારથી મુક્ત થઈને સંસારમાં રહ્યા.॰ તે સવજલથી સ્નાન પણ કરતા નહિ, હાથપગ ધાવા હાય તો તે પણ નિવજલ વડે કરતા અને આચમન પણ તેનુ કરતા. પરંતુ નિષ્ક્રમણાભિષેક પ્રસંગે તેા અપ્રાશુક-સજીવજલથી સ્નાન કરાવવામાં આવ્યું હતુ. આ કાળમાં તેમણે બાંધવા સાથે પણ અતિસ્નેહ દાખવ્યો નહિ. તેથી શ્રેણિક પ્રદ્યોતાદિ કુમારા તેને છેડી ચાલ્યા ગયા. તે એમ સમજીને કે આ કાંઈ ચક્રી નથી. આ દરમિયાન જ્યારે એક વર્ષ પૂરું થયુ ત્યારે હવે હું નિષ્ક્રમણ કરીશ એવા સંકલ્પ કર્યાં.’ વમાનના આવેા સકલ્પ થયા ત્યારે દેવેન્દ્ર શક્રનું આસન ચલિત થયુ`. અને તેણે જાણ્યું કે શક્રનુ એ કર્તવ્ય છે કે જ્યારે અરિહ ંતાનુ નિષ્ક્રમણ થવાનુ હાય ત્યારે શક્રે તેમનેર ત્રા અટાસી કરોડ અને ૮૦ લાખની સંપત્તિ આપવી. એટલે તેણે વૈસમણુ દેવ દ્વારા તેટલી સ'પત્તિ પહેાંચાડી અને પછી વમાને પ્રતિદિન સવારમાં દાન દેવા માંડયુ. લેનારમાં સનાથ પણ હતા અને અનાથ પણ -હતા અને નાના પ્રકારના પથિક આદિ પણ હતા. અને નંદીવન રાજાએ કુંડગ્રામમાં અને તે તે દેશમાં પાકશાલા નિમિત કરાવી અને લેાકાતે ભાજન આપવા માંડ્યુ. આથી લેાકેામાં વાત વહેતી થઈ કે ન ંદીવર્ષોંન રાજાને કરે તે ૧. ગુણચન્દ્રના મહાવીર ચરિયમાં પણ આનુ` સમથ ન છે—પ્રસ્તાવ ચેાથે! પૃ. ૧૩૪. ૨. મહાવીરચરિયમાં (ગુણભદ્રમાં) પણ આનુ સમ॰ન છે-પ્રસ્તાવ ચેાથે પૃ. ૧૩૫ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૬ મહાવીરચરિત મીમાંસા લેકેને જે કાંઈ જોઈએ. તે મળે છે. આ પ્રકારે ભગવાને દેવે જે સંપત્તિ આપી હતી તે બધી વાપરી નાખી.” આ. . ૨૪૯-૫૦ આ વર્ણનથી એક વાત તે સ્પષ્ટ થાય છે કે ભગવાને ઘર છોડયું. એટલે તેમની પાસે જે કાંઈ હતું તે તેમનાં સગાસંબંધીઓએ વહેચી લીધું કે તેમણે તેમને આપી દીધું. પરંતુ વાર્ષિક દાનની જે વાત છે તે તો દેવે તે નિમિત્તે જે સંપત્તિ આપી હતી. તેનું દાન તેમણે વર્ષ સુધી કર્યું. આ વર્ણન જ એ બતાવે છે કે વાર્ષિક દાનની હકીક્ત પાછળથી જ તેમના ચરિતને અલૌકિકતા અપવા ઉમેરાઈ છે. વસ્તુસ્થિતિ પણ એ જ હોઈ શકે જેવી કે અન્ય દીક્ષિત થનાર વિષે આગમમાં છે, કે જેને દીક્ષા લેવી હોય તે પિતાનાં ઘરબાર અને સંપત્તિ છેડી ત્યાગી બની જાય છે, નગ્ન, મુંડ બની જાય છે. તે પ્રકાર જ ભગવાન મહાવીર વિષે પણ યોગ્ય ગણાય. પરંતુ સામાન્ય દીક્ષિત થનાર અને ભાવી તીર્થંકર દીક્ષિત થનારમાં કાંઈક ભેદ જોઈએ એવી માન્યતાને કારણે જ વર્ષીદાનની ઘટના જોડવાનું ઉચિત મનાયું હતું. તેથી માત્ર પરિત્યાગથી સંતોષ ન માનતાં ‘દાનની ઘટના રૂપે એ પરિત્યાગને ચીતરવામાં આવ્યું છે. અર્થાત પિતાની સંપતિને તે પરિત્યાગ અને દેવે દીધેલી સંપત્તિનું દાન–આમ પરિત્યાગનું દાનમાં રૂપાંતર થઈ ગયું. એટલે પરિત્યાગને બદલે દ્વારમાં “દાન' શબ્દતું જ મહત્વ વધાર્યું. વળી નંદીવર્ધન આદિની વિનંતીને પ્રસંગ પણ નવીન છે, એ આ પૂર્વે ક્યાંય ઉલ્લિખિન નથી. ઉત્તરપુરાણમાં દીક્ષાપૂર્વ બંધુજનની વિદાય લીધી એવો સામાન્ય ઉલ્લેખ છે–૭૪.૨૯૮. ચઉખન્ન.માં વળી નંદીવર્ધનનો નાના ભાઈ તરીકે ઉલ્લેખ છે. તેમાં જણાવ્યું છે. કે “ભ. મહાવીર જ્યારે માતાપિતા સ્વર્ગે સિધાવ્યાં હતાં ત્યારે ત્રીસ વર્ષની વયે કનિષ્ટ ભાઈને રાજ્ય સોંપીને સાંવત્સરિક દાન થઈ દીક્ષા લેવા તૈયાર થયા.” પૃ. ૨૭૨ અહીં નામ નથી આપ્યું. પરંતુ આગળ ચાલી બ્રાહ્મણને વસ્ત્રદાન જ્યારે ભ. મહાવીરે કર્યું ત્યારે નંદિવર્ધનને ઉલ્લેખ છે તે આ પ્રમાણે-“તમો गतूण गंदिवद्धपस्स भयवओ भाउणो 'रयणाण' भायण' ति कलिउण समोपिय" પૃ. ૨૭૪-આ ઉપરથી નિશ્ચિત છે કે શીલાંકને મતે નંદિવર્ધન એ ભગવાનના નાનાભાઈ હતા. અને તેમને રાજ્ય આપી ભ. મહાવીરે દીક્ષા માટે વિદાય લીધી હતી. પરંતુ કલ્પસૂત્રમાં તે નંદિવર્ધનને જયેષ્ઠ ભ્રાતા સ્પષ્ટરૂપે કહ્યા છે જે માવા નરિવ'–૧૦૭ અને આચારાંગમાં પણ એમ જ છે. (સ. ૧૭૭). ૧. “ળિયાકુકસ માળો ર–પૃ. ૨૭ર. Page #106 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા. ‘હસ્તોત્તર નક્ષત્રમાં કુંડગ્રામમાં વજઋષભનારાચસંઘયણ વાળા અને ભવ્યજનોને બોધ આપનારા વારે માતા-પિતાના સ્વર્ગવાસ પછી પ્રવજ્યા અંગીકાર કરી.૧ દીક્ષા પૂર્વ ભ. મહાવીરે એક વર્ષ સુધી પિતાની સંપત્તિનું દાન કર્યું. અને તે ચૌટે અને એ કે ઘણું કરાવીને કે જેને જે માગવું હોય તે માગે અને તે સૌને મળશે. “સારસ્વત, આદિત્ય, વહિ, વરુણ, ગઈ તેન્ડ, તુષિત, અવ્યાબાધ, અભ્યર્ચ અને અરિષ્ટ-એ દેવોએ વિનંતી કરી કે હે ભગવાન સર્વજગતને હિતકારી એવા તીર્થની પ્રવર્તન કરો. જ્યારે દેવોએ આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે ભ.મહાવીરે કુંડગ્રામમાં અભિનિષ્ક્રમણનો સંકલ્પ કર્યો અને એથી દેવ અને દેવીઓથી સમગ્ર આકાશપ્રદેશ છવાઈ ગયે અને અહીંથી તહીં સંચરતા દેએ ચન્દ્રપ્રભા નામની શિબિકા શણગારીને ત્યાં હાજર કરી. ષષ્ઠભક્ત બે ઉપવાસ)વાળા ભગવાને શુભ અધ્યવસાય સાથે શિબિકામાં આરોહણ કર્યું અને ઈન્દ્રો તેમને ચામર ઢળવા લાગ્યા. અને તે શિબિકા મનુષ્યો અને દેવોએ વહન કરી ત્યારે પુષ્પવૃષ્ટિ દેવાએ કરી અને દેવોએ પ્રસન્ન થઈ આકાશ ભરી દીધું અને ભેરી આદિ વાદ્યોના સૂરથી ગગન ગ્રૂજી ઊઠયું. આ આખી શોભાયાત્રા જ્ઞાતખંડવનમાં આવી અને દેવ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. શિબિકામાંથી નીચે ઊતરીને મહાવીરે સ્વયં પિતાના કેશને લેચ કર્યો. અને જે તે કેશ ઝીલી લીધા. અને ક્ષીરદ સમુદ્રમાં પધરાવી દીધા. તે ટાણે પછી ઇન્દ્રની સૂચનાથી બધા પ્રકારના સ્વરે શાંત થઈ ગયા અને પછી ભ.મહાવીરે ચારિત્ર સ્વીકાર્યું. તે આ પ્રમાણે–પ્રથમ સિદ્ધોને નમસ્કાર કરીને તેમણે પ્રતિજ્ઞા કરી કે સર્વ પ્રકારનું સાવદ્ય મારે અકરણીય છે. તીર્થકરને ત્રણજ્ઞાન તે ગૃહસ્થ અવરથામાં હોય જ છે પણ જ્યારે દીક્ષા ગ્રહણ કરે છે ત્યારે તેમને ચાર જ્ઞાન છદ્મસ્થ અવસ્થા પર્યન્ત રહે છે. તેથી ભ.મહાવીરને ૧. આ. નિ. ૩૪૨ = વિશેષા. ૧૮૬૦, આ. નિ. ૩૪૩ = વિશેષા. ૧૮૬૬. ૨. વિશેષા. ૧૮૬૧–૧૮૬૫. ૩. ઉત્તરપુરાણ ૭૪.૨૯૯. ૪. એ જ ૭૪.૩૦૨ મહાવીરચરિય–પ્ર. ૪, પૃ. ૧૩૮ Page #107 -------------------------------------------------------------------------- ________________ મહાવીરચરિત મીમાંસા પણ દીક્ષા સમયે એવું મન:પર્યાય જ્ઞાન થયું. આ પછી પિતાના જ્ઞાતૃબંધુઓને પૂછીને દિવસમાં એક મુદ્દત બાકી હતું ત્યારે તેમણે વિહાર કર્યો અને કમ્મરગામમાં પહોંચી ગયા. આવશ્યકચૂર્ણિમાં પણ આ જ પ્રકારની હકીક્ત છે. પરંતુ દેવને આગમન પ્રસંગ કે ઉત્સવ કરવાનો પ્રસંગ કે સંબોધન પ્રસંગ હોય કે દેવ દ્વારા દીક્ષા પૂર્વ અભિષેકનો પ્રસંગ હોય ત્યારે ઈન્દ્રને આસનકંપ અને તેને “દેવેનું એ કર્તવ્ય છે – “હાનીમેત', એમ સમજીને તે તે દેવો એ પ્રસંગે પાર પાડે છે, એ વધારામાં છે. વળી નંદીવર્ધનને રાજા તરીકે ઉલ્લેખ પણ સ્પષ્ટ છે. વળી દીક્ષા પ્રસંગે ભ મહાવીરના એ ઉત્સવમાં દેવાનું અને અપ્સરાઓનું વિશેષતઃ પ્રાધાન્ય હોય એવી છાપ ઊભી કરવાનો પ્રયત્ન પણ છે–આ.ચૂ. પૃ. ૨૪૯-૨૬૮. આવશ્યકચૂર્ણિમાં દીક્ષા પ્રસંગનું જે વર્ણન છે તેને આધારે દીક્ષાવિધિના જે હકીકતે ફલિત થાય છે. તે આ પ્રમાણે છેદાન : ૧. એક વર્ષ પછી નિષ્ક્રમણ કરવાનો સંકલ્પ–“હયંતરે માä áવસાવાને નિરિવવિરત્તિ મi gધારેતિ–પૃ. ૨૪૯. ૨. શક્રેન્દ્રના આસનનું ચલાયમાન થવું. તેણે જોયું કે શક્રનું એ કતવ્ય છે કે નિષ્ક્રમણ માટે તૈયાર થનાર અરહે તે માટે અર્થનું સંપાદન કરી દેવું–તે ધન ત્રણ અઠસી કોડ અને ૮૮ લાખ જેટલું. આ બધા ધનનું દાન અરિહે તે દીક્ષા પૂર્વ કરી દે છે. –પૃ. ૨૫૦ ૩. નંદિવર્ધન રાજાએ કુંડગ્રામમાં અને અન્યત્ર મહાનસશાળાઓ બનાવી અને જે કોઈ આવે તેને જે માગે તે દાન દેવાની ઘેણુકા કરાવી અને તે રીતે ભગવાને સાંવત્સરિક દાન દીધું પૃ. ૨૫૦. ૧. ઉત્તરપુરાણ ૭૪.૩૧૨ ૨. ઉત્તરપુરાણમાં “કુલગ્રામપુરી” ૦૪.૩૮ ૩. વિશેષા. ૧૮૬૦-૧૮૯૨; કલ્પસૂત્રમાં દીક્ષા પ્રસંગ માટે જુઓ . ૧૧૦–૧૧૪ આચારાંગ સ. ૧૭૯માં દીક્ષા પ્રસંગ છે. તેમાં આવશ્યક નિયુકિત અને વિશેષાવશ્યક ભાષગત ગાથાઓ છે. તે સૂચવે છે કે તે વર્ણન પ્રાચીન નથી પણ પછીનાં વર્ણનથી પ્રભાવિત છે. આચારાંગમાં “દેવદથની દેવો દ્વારા રચનાની વાત છે તે નવી છે. વળી મન:પર્યાયજ્ઞાનને ક્ષાયોપથમિક કહ્યું છે તે તથા તેના વિષયને જે નિર્દેશ છે તે પણ ચૂર્ણિમાં નથી. Page #108 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા સબ ધન ૧. ભગવાને હવે નિષ્ક્રમણ કરવાનું મનમાં વિચાર્યું. એટલે સારસ્વતાદિ બ્રહ્મકમાં વસનાર કાંતિક દેવનાં આસને ચલાયમાન થયાં અને પિતાનું કર્તવ્ય ભાવી અરિહંતને સંબોધન કરવાનું છે એમ સમજી તેઓ સપરિવાર ભગવાન સમક્ષ હાજર થયા અને તેમનું અભિનંદન અને અભિસ્તવન કર્યું અને કહ્યું “ના ના oiા, ગા મા જય જય नंद ते भदं ते, जय जय खत्तियवरवसभा बुज्झाहि भगव, लोयनाहा पवतेहि धम्मतित्थ हितसुहणिस्सेसकरं जीवाणं मविस्सति त्ति कट्ट जय जय जय सह पति पउंजित्ता सामि वंदंति नमसंति नमंसित्ता जामेव दिसिं વારતા તાવ વણિતા–આચૂપૃ. ૨૫૧. નિષ્ક્રમણ દીક્ષા : ૧. લેકાંતિક દેવો દ્વારા સંબોધન પામીને નંદિવર્ધન, સુપાર્શ્વ આદિ જે સ્વજને હતા તેમની સમક્ષ ભગવાને પિતાને સંકલ્પ જાહેર કર્યો'इच्छामि णं तुब्मेहिं अब्मणुण्णाए समाणे मुंडे भवित्ता आगाराओ મળarfi વક્વરૂત્ત”—આપ સૌની મંજૂરીથી મુંડ થઈ ઘર છોડી ધરબાર વિનાને થવા ચાહું છું—અણગાર થવા ચાહું છું. પૃ. ૨૫૧ ૨. ભગવાનની વિનંતીને અનિચ્છા છતાં સ્વજને દ્વારા સ્વીકાર– તારે તારૂં યામrz a gવું વયાણી “મહામુહં મટ્ટા” પૃ. ૨૫૧ ૩. નંદિવર્ધન અને કૌટુંબિક પુરુષો દ્વારા દીક્ષા અભિષેક–પૃ. ૨૫૧. ૪. કેન્દ્રના આસનનું ચલાયમાન થવું અને ક્રમે કરી તેનું પરિવાર આગમન અને તે જ પ્રકારે બધા જ ઇન્દ્રોનું આગમન અને વંદનનમસ્કાર આદિ. તે જ પ્રમાણે અસુરકુમાર આદિ ભવનપતિ દેવનું આગમન, વાણવ્યંતરે જ્યોતિષ્ક અને વૈમાનિક તથા લેકાંતિક દે અને અપ્સરાઓ એ સર્વ દેવ-દેવીનું આગમન અને અય્યત આદિ દેવેન્દ્રની આજ્ઞાથી નિષ્ક્રમણ અભિષેક–પૃ. ૨૫૧-૨૫૬. ૫. નંદિવર્ધન રાજા નિષ્કમણુભિષેક દેવોની ઉપસ્થિતિમાં કરે છે અને ગેસીસચંદનને ગાત્રમાં લેપ કરી દેવદૂસ યુગલ સમર્પિત કરે છે. (આનું સમર્થન ગુણચન્દ્ર પણ કર્યું છે. પ્ર. ૪. પૃ. ૧૩૭) કટિસૂત્ર તથા હાર આદિથી અલંકૃત કરે છે, સુગંધીગંધને પ્રક્ષેપ, વાસ યાવત ચૂર્ણને પ્રક્ષેપ કરી સર્વે ઉપસ્થિતજને– નવ ના નંદા Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ મહાવીરચરિત મીમાંસા जय जय भहा जय जय णंदा, भदं ते जय जय खत्तियवरवसमा अजिय जिमाहि इंदियन्नं जिय पालयाहि समणधम्म जियमझे वसाहि...... ઇત્યાદિ અભિનંદન કરીને નાટક ભજવે છે. ૨૫૬–૨૫૮ ૬. ચંદ્રપ્રભા નામની શિબિકામાં આરોહણ અને તેમની સાથે કુલમહત્તરિકા સફેદ પટસાટક લઈ અબુધાતૃ ઉપકરણ લઈ તરુણી રૂપસુંદરી સફેદ આતપત્ર અને પાણી (સલીલ) લઈ તથા અન્ય વરતરુણી ભિંગાર લઈને અને વળી તીજી વરતરણી વીંઝણો લઈને તેમની સાથે. શિબિકામાં બેસે છે, વળી કેઈને મતે બધાં દેવ-દેવીઓ પણ તેમાં બેસે છે પછી કુટુંબીજને અને દેવ-દેવીઓ એ શિબિકાનું વહન કરે છે.–પૃ. ૨૫૯. શોભાયાત્રામાં સર્વપ્રથમ આ રત્નમય અષ્ટમંગલ ક્રમે પ્રસ્થિત હતાં– થિય, સિરિવચ્છ સુંદિયાવસુ, વદ્ધમાય, ભદ્દાસણું, કલસ, મચ્છ અને દમ્પણ. તે પછી પુન્નકલ, છત્રપતાકા અને ચામરે હતાં, પછી સિંહાસન, ૧૦૮ અશ્વો, ૧૦૮ કુંજરે; છત્ર ધ્વજ, ઘંટ, પતાકા, તોરણ, નદિધેષ આદિથી સંપન્ન ૧૦૮ રથે, ૧૦૮ ઉત્તમ પુરુષે. ચાલતા હતા તે પછી હયદળ, ગજદળ, પદાતિ હતા, અને પછી મોટો ઈન્દ્રધ્વજ હતું; પછી તલવાર આદિના ધારકો વગેરેનું ટોળું નાચતું જતું હતું અને જયધ્વનિ કરતું હતું, ત્યાર પછી ઉગ્ર આદિ પુરુષ દ્વારા ઘેરાયેલી શિબિકા હતી અને દેવ-દેવીઓથી પણ તે ઘેરાયેલ હતી, પાછળ પાછળ રાજા નંદીવર્ધન ચાલતો. પૃ. ૨૬ ૦–૨૬૨. ૮. ફરી પાછું લેકાતિક દ્વારા સંબોધન (પૃ. ૨૬૪) પામીને માગસર માસની વદ દશમને રોજ હિરણ્ય આદિ સર્વસ્વ ત્યાગ કરીને સાંજે કુડપુરમાંથી નીકળી જ્ઞાતખંડવનમાં અશોકના વૃક્ષના નીચે આવી પહોંચ્યા. (પૃ. ૨૬૪) ત્યારે અનેક દેવ-દેવીઓ અને નરનારીઓએ. તેમની યે પિકારી અભિનંદન કર્યું, સ્તુતિ કરી (. ૨૬૫) ૯. શિબિકામાંથી ઉતરતા આભરણાલંકારે પોતે જ ઉતારી નાખ્યા અને કુલમહત્તરિકાએ તે લઈ લીધા અને ભગવાનને પ્રવ્રજ્યામાં યતના કરવા ઉપદેશ આપ્યો અને નંદિવર્ધન આદિએ ભગવાનને નમસ્કાર કર્યા અને એક બાજુ થઈ ગયા. (પૃ. ૨૬૬) ૧. ઉત્તરપુરાણું છ૪-૩૦૩; ઉપન્ન, પૃ. ૨૭૩. ૨. ઉત્તપુરાણમાં શકે લીધા-૭૪.૩૦૫ Page #110 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા ૧૦૧ ૧૦. ભગવાને પંચમુર્ષિક લેચ કર્યો એટલે ઇન્દ્ર કેશ ઝીલી લીધા અને ક્ષરોદક સમુદ્રમાં તે પધરાવી દીધાર (ર૬૭) ૧૧. સિદ્ધોને નમસ્કાર કરી ભગવાને સામાયિક ચારિત્રને સ્વીકાર કર્યો. नमो रपु ण सिद्धाण ति कट्ट सामाइय चरित पडिवज्जति -पृ. २९७ તે આ પ્રમાણે – “ સામા સવૅ સાવ નં વોગ પ્રજવાનિ નવ વોસિરામિ–પૃ. ૨૬૭ અહીં ચૂર્ણકાર વિશેષમાં જણાવે છે કે ભગવાન “મન્ત” એવા શબ્દનો પ્રયોગ કરતા નથી– કારણ તેઓને તેવો આચાર છે. મદ્રત ત્તિ મળતિ નીતીતિ–પૃ. ૨૬૭ ૧૨. ભગવાને જ્યારે સામાયિક સ્વીકાર્યું ત્યારે મનુષ્યધર્મમાં શ્રેષ્ઠ એવું મન:પર્યાયજ્ઞાન તેમને સમુત્પન્ન થયું. (૨૭). ૧૩. ભગવાને પિતાને આચાર સમજીને દેવદૂષ્યને વામ ધમાં ધાર્યું. અને નગ્ન થઈને આગારમાંથી અણગાર રૂપે પ્રવ્રજિત થયા.—gi देवदूसमादाय णिगिणे भवित्ता ण त वामे खंधे काउंजीतमिति आगाराओं મળrij gશ્વરૃ–પૃ. ૨૬૮. ભગવાન સ્વમુખે જ એ હકીક્ત સ્વીકારે છે કે એક દેવદૂષ્ય લઈ દીક્ષિત થયા હતા– "जोव एग देवदूसमादाय मुंडे भवित्ता अगाराओ अणगोरिय વરૂણમાવતી–શતક ૧૯, સૂ. ૫૪૦. ચઉત્પન્ન.માં પ્રથમ પોતાનાં બને વસ્ત્ર છોડવાનો ઉલ્લેખ છે. -બાળ વયસથiાસોજવં વે મુઠ્ઠ વાલોનુ” પૃ. ૨૭૩. પરંતુ તેમાં વળી ઈન્ડે દીધેલ એક વસ્ત્રના ખભે ધારણનું સૂચન પણ છે –“કુરૂક્ષણિહિવતો સોફિર” “વિસન્નિવાસવળો વિ વાતવમહિનૈવતઝરોસવળો” –પૃ. ૩૭૩. દિગબરગ્રન્થમાં વસ્ત્ર-આભરણ -માલ્યાદિનાત્યાગને ઉલ્લેખ છેઉત્તરપુરાણ ૭૪. ૩૦૫, હરિવંશ. મહાવીરચરિય પ્રમાણે– ૧. ઉત્તરપુરાણ ૪.૩૦૭-૩૦૮ ૨. ઉત્તરપુરાણુ ૭૪.૩૦૯ ૩. ક૫ત્રમાં પડે છે- “pf સેવકૂસમયાય ને એવા મુદ્દે વિત્તા અTIRાયો મળવારિj gaફg” સૂ. ૧૧૪, આચારાંગમાં આ બાબતનો કશે નિર્દેશ નથી. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ મહાવીરચરિત મીસાંસા अड् चत्तवसणभूसणमल्लस्स पुरंदरेण जयगुरुणो । વાસંત નતિ મજૂસિયં સેવવટૂi (પૃ. ૧૪૧) આ પ્રમાણે છે. તે જ બાબતનું પુનરાવર્તન આચાર્ય શીલાંકનું અનુસરણ કરીને આચાર્ય હેમચન્ટે લખ્યું છે– “વિષ્ય દેવાઃ રજપે નિવે પ્રમોટ' ત્રિષષ્ટિ. ૧૦.૨.૧૯૬. એ તે નક્કી છે જ કે ભગવાન નગ્ન થઈ ગયા હતા પરંતુ એક વસ્ત્ર તેમની પાસે હતું તે લેટાચારને અનુસરીને–આ પરંપરાનું સમર્થન છેક આચારાંગના પ્રથમ સ્કંધમાં આવતું ભ. મહાવીરનું વર્ણન પણ કરે છે, એ વસ્ત્ર વિષે આચાર્યોએ મન ફાવે તેમ કલ્પના કરી છે, અને તે બાબતને. ખુલાસો કરવા પ્રયત્ન કર્યો છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા પછીને અભિગ્રહ દીક્ષા લીધા પછી ભ. મહાવીરે અભિગ્રહ કર્યો કે હવે પછી જે કાંઈ ઉપસર્ગો થશે તે બધા સમુચિત પ્રકારે સહન કરીશ—એ ઉલ્લેખ આચારાંગમાં છે.' અને એમ પણ જણાવ્યું છે કે પછી જે કાંઈ ઉપસર્ગો થયા તે સૌ તેમણે સહ્યા. પરંતુ કલ્પસૂત્રમાં ઉપસર્ગો સહન કર્યાનો ઉલ્લેખ છે. અભિગ્રહ કર્યાને ઉલ્લેખ નથી-(સૂ૦ ૧૧૬) વળી આવશ્યક ચૂર્ણિમાં પણ આવા અભિગ્રહને ઉલ્લેખ નથી, તે સૂચવે છે કે આ પ્રકારના અભિગ્રહની ચર્ચા પછીથી દાખલ થઈ છે. વિશેષાવશ્યકમાં તે “સર્વ પાપના અકરણની પ્રતિજ્ઞાને જ “અભિગ્રહ’ સંજ્ઞા આપી છેગા. ૧૮૯૦. તે પણ સૂચક છે. દીક્ષા પ્રસંગે આવશ્યકચૂર્ણિમાં ભગવાન મહાવીરના દેહનું અને સ્વભાવનું વર્ણન આલંકારિકેની ભાષામાં બહુ સુંદર રીતે કર્યું છે. તેમાંથી કેટલાંક વિશેષણો અહીં આપવામાં આવે છે– ___ समणे भगवौं महावीरे वेसालिए दक्खे पडिन्ने पडिरूवे अल्लीणे भद्दए विषीए जाते णातपुत्ते णातकुलविणिवढे बिदेहे विदेहदिन्ने विदेहजच्चे विदेहसूमाले सत्तुस्से हे समचउरंस संटाणसीटते वज्जरिसभनागयसंघयणे अणुलोम वायुवेगे काठगहणी कवोय परिणामे सोणिपोसपिट्टतपरिणते पउमुप्पलगंधसरीसणीसास सुरमिवयणे छवीणिरातंकउत्तम पसत्यअंकी सेसणिरुपमाणू जल्लमलव लंकसेयरयदोस वज्जियसरीरे णिरूवलेवे... सारयणवधषितमधुरंगंभीरकोचनिग्घोस् दुंदुभिस्सरे ... चतुरंगुलसुप्पमाणवरकंबुसरिसगीवे...रत्त तलोवयितमउयमंसलपसत्थलक्खणसुजात अछिद्दजालपाणी... कणगतिलातलुज्जलपसत्थसमतलउचितसिरियच्छरयितवच्छे ... अट्टसहस्सपडिपुन्नवरपुरिसलक्खणधरे... पसत्थवरतुरगसुजातगुज्झदेसे ... हुतवहनिमजलिततडितडियतरुणरविकिरणसरिसतेए ...सूरे वीरेविकते પુfહરિ પુરસદે પુસિવપુeણ પુસિવાથી ... આવશ્વ ૨૬૨-૪ આમાં ધ્યાન દેવા જેવી જે વાતો છે તેને નિર્દેશ જરૂરી છે. અહીં ભગવાનને વૈશાલિક કહ્યા છે. એટલે તેમનું નિવાસસ્થાન જે કુણ્ડપુર છે (આવા ચૂ૦ ૨૬ ૫) તેને સંબંધ વૈશાલી નગરીથી હોવો જરૂરી છે. આથી આધુનિકકાળે ક્ષત્રિયકુણ્ડપુર જે રાજગૃહ-નાલંદા–પાવા પાસે માનવામાં આવે છે તે હોઈ શકે નહિ તે નક્કી થાય છે. વળી અહીં તેમને વિ' ઇત્યાદિ જે વિશેષણો દીધાં છે તે તેમની માતા ત્રિશલા વિદેહદેશનાં હતાં તે કારણે છે. ૧. પૃ૦ ૪૨૪ ૨. આવચૂમાં આ રથળ માટે જે ઉલ્લેખ છે તે આ પ્રમાણે છે ઉત્તિર ફુગામે નારે (૨ 3) વવું? ” (-૨૪૦), કુંકપુરે નારે' (૨૪૩) લુપુર (૨૪૪), કુડાને રે (૨૦) ગામે” (૨૦) Page #113 -------------------------------------------------------------------------- ________________ છદ્મસ્થકાળની ઘટનાએ ઃ કઠાર સાધના આ પૂર્વે બ્રાહ્મણને વસ્ત્રદાનની ચર્ચા થઈ ચૂકી છે. તે સિવાયની જે ધટનાએ છે તેમાં અનેક સ્થાનેએ દેવા આવીને ભગવાનની સ્તુતિ કરે છે એ તો સ્પષ્ટ રીતે ભગવાનની અલૌકિકતા અને તેમના દેવાધિદેવપણાને સાબિત કરવાની પ્રક્રિયામાંથી ઉદ્ભવી છે. એટલે એ વિષે વિશેષ ચર્ચા કરવાનો કાંઈ અર્થ નથી. પણ તેમને જે કષ્ટો પાડ્યાં અને તેમણે જે ઉપસર્વાં સહન કર્યા તેમાંથી અતિર ંજન બાદ કરીએ તે પણ એવી કેટલીક ધટનાઓ છે જેના ઉલ્લેખ કરવા જરૂરી છે. એ ઘટનાના ઉલ્લેખ કે તેની ચર્ચા કરતાં પહેલાં ભગવાન મહાવીરના સાધના કાળનું જે ચિત્ર આચારાંગના પ્રથમ શ્રુતસ્ક ંધમાં નવમાં ઉપધાન શ્રુતનામના અધ્યયનમાં છે તેને સાર આપવે! જરૂરી છે. કારણ તેમાં કોઈ અતિર ંજના તે અવકાશ મળ્યો નથી અને તે વાચકને અત્યત સ્વાભાવિક લાગે તેવું છે અને પ્રાચીનતમ ઉપરાંત યથાર્થતાની છાપ પણ તેમાં છે. આ અધ્યયનનું નામ ‘ઉહાસુય' છે એટલે કે ભગવાન મહાવીરની તપસ્યા વિષે આમાં વર્ષોંન છે. નિયુક્તિમાં જણાવ્યુ` છે કે બધા જ તીથ કરા પોતાની તપસ્યા વર્ણવે છે (૨૭૬) એથી ભ. મહાવીરની તપસ્યાનુ વર્ષોંન પણ જરૂરી બને છે. અહીં ભગવાન પોતે પોતાની તપસ્યા વર્ણવતા હાય એમ નથી. પણ કાઈ કે ભગવાને કેવી તપસ્યા કરી હતી તેનું વર્ણન કર્યુ છે. એટલું નક્કી કે વર્ષોંન કરનાર એ સ્પષ્ટીકરણ કરે જ છે કે મે તે વિષે જે સાંભળ્યું છે તે કહીશ. આથી સ`ભવ છે કે સ્વય' ભગવાન પાસેથી સાંભળાને વર્ણન કરવામાં આવ્યું છે-એવી માન્યતા નિયુ^ક્તિકારની હોય નિયુક્તિકાર એક બીજું પણ સ્પષ્ટીકરણ કરે છે કે અન્ય તીથંકરાને પોતાની તપસ્યાના કાળમાં કાઈ ઉપસગ થયા ન હતા પરંતુ કેવલ ભ. મહાવીર વમાનને તે કાળમાં ઉપસર્ગા થયા હતા (૨૭૭). વળી ભગવાનને ચાર જ્ઞાન હતાં અને મુક્તિ તે નક્કી જ હતી છતાં પણ પોતાની શક્તિનું ગૈાપન કર્યા વિના જ ભગવાને તપાનુષ્ઠાન કર્યુ હતું. તે તેમનું અનુકરણ બીજા મનુષ્ય પણ બાધા છતાં શુંન કરે ? કરે જ. (૨૭૮-૭૯) 1. ચૂર્ણિ`–અનુસાર સુધમાં જ ખૂને આ સંભળાવે છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ છઘરથકાળની ઘટનાઓ : કઠોર સાધના ૧૦૫ આચાટ (૯૧)-ચર્યા : શ્રમણ ભગવાન (મહાવીર) જે પ્રકારે સમજીને ઊડ્યા અને તાજા જ દીક્ષિત થઈને હેમંત ઋતુમાં વિહાર કરવા લાગ્યા તે વિષે જે પ્રકારે મેં સાંભળ્યું છે તે કહીશ–(૧) હેમન્તમાં આ વસ્ત્રથી હું મારા શરીરને ઢાંકીશ નહિ– આ(પ્રતિજ્ઞામાં તેઓ યાજજીવન પાર ઉતર્યા. (વસ્ત્ર ખભે રાખ્યું) તે (વસ્ત્ર) માત્ર પરંપરાનું પાલન કરવા ખાતર હતું. (૨) પ્રાસંગિક છે કે અહીં સચેલ અચેલ વિષે થોડી ચર્ચા કરીએ. દિગબેરોમાં પરંપરા પ્રમાણે બધા જ તીર્થકર નગ્ન થઈ દીક્ષા લે છે. આમાં પણ નગ્ન થવાની વાત તે છે જ. પરંતુ એક વસ્ત્ર ખભા ઉપર રાખ્યું હતું-–આવી જે વાત કરવામાં આવી છે તે શ્વેતાંબર પરંપરાના સમર્થન માટે હોય તેમ જણાય છે. આચારાંગ શૂર્ણિમાં આ બાબતમાં જણાવ્યું છે કે બધા જ તીર્થકરો એક વસ્ત્ર સાથે દીક્ષા લે–આ પરંપરાનું અનુસરણ કરવા ખાતર જ ભ, મહાવીરે પણ ખભે વસ્ત્ર રાખ્યું હતું. આના સમર્થનમાં તેમાં નીચેનું ઉદ્ધરણ છે. अहवा रित्याराण अय अणुकाटधम्मो-से बेनि जे य अतीता जे य पडुपणा जे य आगमिस्मा अरहता भगवंतो जे व पचाया जे य पञ्चायति जे य पवइस्संति सव्वे सोबहिगो धम्नो देखियो तिबट्ट रित्यच्चयाए एा अणुप्रियत्ति एगं देव दूसमादाय पवई सु वा पत्र इति का कबइति वा, भणिय च-- गरीयस्त्वात् सचेरस्य धर्मस्यान्यैस्तथागतैः ।। શિષ્યરચવા વસ્ત્ર ટ ને ૨ના || આચાચૂપૃ૨૯૯ ચૂર્ણિની આ વાતનું મૂળ અવશ્યકનિયુક્તિ જેટલું જૂનું જણાય છે– "मवेवि एग दूसेण णिमाता जिणवरा चतुबींस्सा । ण य णाम अण्णलिंगेण णा गिहिलिंगे कुलिंगेवीरा ॥ આવનિ. ૨૦૬; વિશેષા. ૧૬૪૪ ૧. માગસર વદ દશમને રોજ–ાણિરવટામીu– આચા ચૂપૃ૦૨૯૮ ૨. અહીં એ ધ્યાનમાં લેવા જેવું છે કે અંગુત્તર નિકાય (૬.૬.૪)માં નિng g% સોજા” કહી નિયને એક વસ્ત્રવાળા વર્ણવાય છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ મહાવીરચરિત મીમાંસા નિયુક્તિમાં તા માત્ર ચોવીશ તી કરા જે આ કાળમાં થયા તેમને વિષે કહ્યું છે પણ ચૂર્ણિ`ના અવતરણમાં તે તેને પણ વિસ્તારી ભૂત,-ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળના તીથ કરેા તેમ કરે છે એમ જણાવ્યું છે તે સ્પષ્ટ રીતે પરપરાને ઉત્તરાત્તર વિકાસ સૂચવે છે. ૧૦ ભ. મહાવીરને ધમ સચેલ હતા કે અચેલ તેના વિચાર અહી કરીએ તે અનુચિત નહીં લેખાય. પરિહ' નામના ઉત્તરાધ્યયનના ખીજા અધ્યયનમાં ‘અચેલપરિસહ’ના ઉલ્લેખ છે. વળી શીત પરિસહુ પ્રસંગે ઉલ્લેખ છે—નામે નિવારનું સ્થિ ત્રિત્તાાં ન વિજ્ઞ-૨.૭ આ પણ શ્રમણની અચેલતાનું સમર્થાંન કરે છે પરંતુ ‘અચેલ પરિસહ'ના વિવરણમાં. - परिजुष्णेहिं वत्थेहिं होक्वामि त्ति अचेलए । अदुवा सचेले होक्खामि इ३ भिक्खू न चिंतए || एगयाडचेलए होइ. सचेले यावि एगया । एयं धम्महिय नच्चा नाणी नों परिदेव || ~૨.૧૨-૧૩ | જે આ પ્રમાણે લખ્યુ છે તેથી ભિક્ષુએમાં સંચેલ અને અચેલ બન્ને પ્રકાર હોવાના સ ́ભવ જણાય છે. આ બન્ને પ્રકારનું સમર્થન આચારાંગના વિમેાહ–નામના અધ્યયનના ૪-૭ ઉદ્દેશથી થાય છે. ત્યાં અચેલથી માંડીને ભિક્ષુને ત્રણ વસ્ત્ર હોવાના ઉલ્લેખ છે. ઉત્તરાધ્યયનમાં ‘રિએસવલ'ને ‘પન્તો હકવર વિશેષણ આપ્યું છે (૧૨.૪) અને ‘પ્રોમવેલ્ટ' કહીને બ્રાહ્મણે તેને ધુત્કારે છે (૧૨.૬,૭) તે સૂચવે છે કે સર્ચલ નિČન્થા પણ હતા. ઉત્તરાધ્યયનમાં શ્રમણની સામાચારી પ્રસ ંગે વસ્ત્રની પ્રતિલેખનાને નિર્દેશ છે-(૨૬.૨૩) તે પણ સચેલતાનુ સૂચક છે જ. અને તે જ ઉત્તરાધ્યયનમાં દીક્ષા લીધા છતાં જે ઉચિત રીતે તેનુ પાલન કરતા નથી તેમને માટે કહ્યું છે કે નિટિયા નર્યું કે તને એ ઉત્તમÍવઉનાસમેટ્ ।--(૨૦.૪૯)–આ સૂચવી જાય છે કે નગ્ન શ્રમણે પણ ભ. મહાવીરના સંધમાં હતા. પરંતુ શ્રમણી માટે તા વસ્ત્રોની છૂટ હશે જ કારણે રાજીમતીનુ` જે વન (ભલેને તે ભ. મહાવીરતી'ની સાધ્વી ન હતી) ઉત્તરાધ્યયનમાં છે તેમાં ‘વાસેગુજ્જ ૩ અસર’‘ચીવાડું વિસાતી' (૨૨.૩૩,૩૪) વસ્ત્રને ઉલ્લેખ સ્પષ્ટ છે જ. અહીં રાજીમતીના કેવલી થયાને પણ ઉલ્લેખ છે (૨૨.૪૮) તે ધ્યાનમાં લેવા જેવુ છે. પરંતુ ઉત્તરાધ્યયનના કેશીગૌતમીય અધ્યયનમાં(૨૩)તા ભગવાન મહાવીરના ધને સ્પષ્ટ પણે ‘અચેલ' કહ્યો છે અને પા'ના ધ‘સન્તરુત્તર’ એટલે કે એ વસ્ત્રધર કહ્યો છે(૨૨.૧૩,૨૯) આ સૂચવી જાય છે કે ભગવાન Page #116 -------------------------------------------------------------------------- ________________ છઘસ્યકાળની ઘટના : કઠોર સાધના ૧૦૭ મહાવીરે અચેલપણાને પ્રાધાન્ય આપ્યું હતું. પરંતુ જ્યારે બન્ને સંઘે એકત્ર થયા ત્યારે ભ. મહાવીરના તીર્થમાં પણું સંચેલ અને અચેલ બન્ને પ્રકારના શ્રમણો થવા લાગ્યા. ભ. મહાવીરે અચેલપણને પ્રાધાન્ય આપ્યું હતું તેની સાબિતી એ પણ છે કે સ્થાનાંગમાં જ્યાં ભાવી તીર્થકરનું ચરિત્ર આપવામાં આવ્યું છે ત્યાં સ્પષ્ટ જણાવ્યું છે કે–રે નહીં નામg નો મg સમળાને નિગાથા' નામાવે मुण्डभावे...जाव लद्धावलद्धवित्तीओ पन्नत्ताओ एवामेव महाप उमेवि आहा समगाण નિયાન' જામાવં'... સ્થાનાંગ સૂ૦ ૬૯૩, પૃ. ૪૬૦ (આગમેદય) અને આનું સમર્થન અનેક શ્રમણોનું આગમોમાં આવતું વર્ણન કરે જ છે–આ માટે જુઓ અન્તકૃદશા, સૂ૦૯, ૧૩ અને બાકીના પાઠની પૂર્તિ માટે જુઓ - એપપાકિસૂત્ર, સૂ૦ ૪૦. આમ સારાંશ એ છે કે ભ. મહાવીરે પ્રાધાન્ય અચેલતાને જ આપ્યું હતું પણ તેમને સંધમાં કેટલાક શ્રમણે ચેલ પણ હશે અને આ સચેલ શ્રમણોની પરંપરાને વેગ તેમના સંઘમાં ભ. પાર્શ્વના અનુયાયીઓ ભળી ગયા પછી વિશેષ મળ્યું હશે એવો સંભવ છે. આટલી પ્રાસંગિક ચર્ચા પછી હવે ભગવાનની ચર્ચા વિષે આગળ વધીએ. ચારથી વધારે માસ સુધી ઘણી જ જંતુઓ આવીને તેમના શરીરને રોધ કરતા એટલે કે તેમની આસપાસ ફરી વળતા હતા અને પુષ્ટ થઈ ડંખ મારતા-૩ (ટીકાકારો જણાવે છે કે દીક્ષા લેતી વખતે શરીર ઉપર ચંદનાદિ સુગંધી પદાર્થોનું વિલેપન કર્યુ હતું તેને કારણે ભ્રમરે વગેરે જતુઓ તેમના શરીર આસપાસ સુગંધથી આકર્ષાઈ આવતા અને ડંખ મારતા) એક વર્ષ અને એક માસ સુધી ભગવાન વસ્ત્રવિનાના હતા નહિ. પણ પછી એ વસ્ત્રનો ત્યાગ કરી તેઓ અચેલક થયા એટલે કે વસ્ત્ર વિનાના થયા.-૪ (અહીં નગ્નતા અને અલતા વિષે સ્પષ્ટતા કરવામાં આવી છે. વસ્ત્ર ખભા ઉપર હતું તેથી તેને નગ્ન છતાં અચેલક–નિર્વસ્ત્ર કહેવાય નહિ પરંતુ તે વસ્ત્ર જ્યારે છૂટી ગયું અથવા છોડવું ત્યારે જ ખરા અલક થયા. કલ્પસૂત્રમાં–‘સમ માવ હાર્વરે સર જાહિદ્ય ના વૈવવધારી દોથા, તેનું પ્રઢ વાગે ? (સૂ૦ ૧૧૫) એમ છે. ૧. ‘વસ્ત્રધારણ” –એ સંયમ માટે જ હોય તે પછી તે પરિગ્રહ નથી કારણ મૂછ એજ પરિગ્રહ છે–આવું સમર્થન દશવૈકાલિકમાં છે. ૬-૨૦-૨૨. Page #117 -------------------------------------------------------------------------- ________________ મહાવીરચરિત મીમાંસા મૂળમાં તા (‘ત' યોસ) એમ સ્પષ્ટ છે તેથી તેમણે તે લાગ્યું' એવે અથ થાય. પણ વસ્ત્ર માટે તેમની પાછળ ભમનાર બ્રાહ્મણની વાત પછીથી પ્રચલિત થઈ ગયેલ હાઈ તે વસ્ત્ર કટ...કમાં ભરાઈ ગયું. અને તે બ્રાહ્મણે જોયુ, એમ આચા॰ ચૂર્ણિમાં છે. અને અન્ય કથાકારો તે કટકમાં ભરાયેલ અવસ્ત્ર લઈ ને બ્રાહ્મણે તે પૂર્વ લીધેલ ભાગ સાથે સધાવી આપ્યુ કર્યુ. એમ જણાવે છે અને લાખ સામૈયામાં વેચ્યુ' એમ થાતે આગળ વધારે છે—આવ ચૂ——. ૧૦૮ કટકમાં ભરાયા પછી તે તરફ જોઇ આ વસ્ત્રને ‘ત્યાગ કરુ છું.' એમ કહ્યું. આમ આચા૰ ચૂર્ણિકાર જણાવે છે. અને સ્પષ્ટીકરણ કરે છે કે ખરી રીતે તેા દીક્ષા લેતી વખતે જ મનથી વસ્ત્રનો ત્યાગ કર્યા જ હતા પણ હવે દ્રવ્યથી પણ થયો. એટલે અચેલક થયા-ત્રવેઢયા ગામ પ્રયપા’--એટલે કે અચેલકતા કહો કે અવસ્રતા કહા તેનો એક જ અથ છે.) પુરુષ પ્રમાણ જમીનમાં આંખ ખાડીને છેક સુધી ધ્યાન ધરતા એટલે કે પુરુષ પ્રમાણુ જમીનમાં હેકસુધી નિરીક્ષણ કરીને જ ચાલતા અને કોઇક વાર તેમની આંખોથી ડરીને ધણા બધા ભેગા થઈ મારામારી કરી કોલાહલ મચાવી મૂકતા-પ (આમાં ર્માંસમિતિનું સૂચન છે. હજી આ શબ્દતા ઉપયોગ દેખાતા નથી. એટલે લાંષુ કહેવું પડ્યુ છે. ભગવાનની આંખોથી ડરવાની વાત જે કરવામાં આવી છે તેને સ્થાને ટીકાકારા આંખ' એટલે 'દર્શન' એવા અથ લે છે એટલે ભગવાનને જોઈ ને જ ડરવાની વાત આમાં સૂચિત છે—એમ ટીકાકારો અથ ધટાવે છે. પણ સંભવ એવો છે કે રસ્તાની સામે-બાજુએ અને મધ્યે એમ ચારે બાજુએ ફરતી આંખાતે જોઈને બાળકો ડરતા હોય. વળી ટીકાકારાને, અધિજ્ઞાન હોવા છતાં ઇન્દ્રિયાના ઉપયોગ ભગવાને કેમ કર્યાં એ ખુલાસા કરવા પડયો છે તે બતાવે છે કે અવધિજ્ઞાન જન્મથી હતુ. એ માન્યતાનાં મૂળ બહુ ઊંડાં નથી.) અનેક પ્રકારના લોકોથી સ`કુલિત વસ્તિસ્થાનમાં તે સ્ત્રીઓના ત્યાગ કરતા—એટલે કે સ્ત્રીઓથી અળગા રહેતા અને મૈથુનનું સેવન કરતા નહિ પરંતુ પોતાની અંદર ઊતરીને ધ્યાન ધરતા-૬ (હી. મૂળમાં ‘સાગારિય’–‘સાગારિક” શબ્દ છે તે પારિભાષિક છે અને તેના અમૈથુન અગર પુરુષલિંગ એવે પ્રસ`ગ પ્રમાણે થાય છે.) Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ છદ્મસ્થકાળની ઘટના : કઠેર સાધના જે કોઈ ગૃહસ્થ હોય તેમની સાથે મળી જવાનું ટાળીને ધ્યાનમાં રત રહેતા. કાંઈ પૂછવામાં આવે તે ઉત્તર આપતા નહીં. પણ પિતાના ઋજુ માર્ગે ચાલી જતા પણ અતિક્રમણ (ધર્મનું) કરતા નહિ.-૭ (અહી ઉત્તરાર્ધમાં નાગાજુનીય પાઠાંતર છે તે પ્રમાણે–પૂછવામાં આવે કે નહિ પણ પાપકર્મની અનુમોદના ભગવાન કરતા નહિ–એવો અર્થ છે. આચા* ચૂ૦ પૃ. ૩૦૨, આચાટી પૃ૦ ૩૦૩) અભિવાદન કરનારને પણ ઉત્તર ન આપવો–અરે તે જ પ્રમાણે અપપુણ્યવાળા પુરુષો લાકડીથી પહેલાં મારે અથવા તે શરીર પીંખી નાખે તેની ઉપેક્ષા કરવી એ કાંઈ કોઈને માટે સહેલું નથી પરંતુ ભગવાને આ સહ્યું હતું)-–૮ (આમાં અનુકૂળ કે પ્રતિકૂળ બન્ને પ્રકારના ઉપસર્ગો ઉપેક્ષા ભાવે સહન કરવાની વાત ઊપર ભાર આપવામાં આવ્યા છે અને આગળ પણ આ જ વાત આવે છે.) અસહ્ય એવી કઠોર વાણીને અવગણીને એ મુનિ પિતાનું પરાક્રમ બતાવતા. વળી આખ્યાન, નાટ્ય અને ગીત તથા દંડયુદ્ધ કે મુખિયુદ્ધ–એ કશામાં રસ દાખવતા નહિ–૯, પરસ્પરની કથામાં આસક્ત અથવા તે સમય–સંકેતમાં તલ્લીનને પણ જ્ઞાત પુત્ર વિશક થઈ જોતા. આવા અનુકૂળ ઉપસર્ગો વિષે આ કાંઈ શરણુ નથી એમ માની આગળ વધતા–૧૦ (આમાં કથા–એટલે સ્ત્રીકથા, ભક્તકથા, દેશ કથા અને રાજથી સમજવાની છે. સમિ '—આને અર્થ મેં સંકેત કર્યો છે તે જ સૂત્રકારને અભિપ્રેત છે કે નહિ તે કહી શકાય નહીં.) વળી, બે વર્ષથી પણ વધારે સમય સુધીના શીત જલના ત્યાગ પછી તેમણે દીક્ષા લીધી હતી. ત્યારે તેઓ એકત(ભાવના)માં રમી ગયા હતા, (ષાયરૂ૫) અગ્નિને શાંત કરી હતી અથવા શરીરને સંયત કર્યું હતું અને દર્શન–સમ્યક્ત્વની ભાળ તેમને લાધી હતી.–૧૧ (અહીં ટીકાકારોના મન્તવ્ય પ્રમાણે માતા-પિતાના મૃત્યુ પછી માબાપના છતાં દીક્ષા ન લેવાની પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ છે એમ સમજી જ્યારે દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે જ્ઞાતક્ષત્રિઓએ તેમને વીનવ્યા કે ક્ષત ઉપર ક્ષાર ન નાખો १. कसाया अग्गिणे वुत्ता-उत्त० २३.५३ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ મહાવીરચરિત મીમાંસા –તમે બીજાં બે વર્ષ રહી જાઓ જેથી અમારો શક શાંત થાય. સંબંધીઓની આ વિનંતીનું ઔચિત્ય અવધિજ્ઞાનથી જાણ્યું અને એ તેમણે એ શરતે સ્વીકારી કે તે દરમિયાન તેઓ પિતાની સ્વેચ્છા પ્રમાણે ભેજન આદિ લેશે. અને તે પ્રમાણે તેઓએ શીત જલ અને સચિત્ત ભોજન લેવાનું બંધ કર્યું હતું. એવો પણ એક મત છે કે સ્વયં ભગવાને જ વિચાર્યું કે શેક સંતપ્ત સંબંધીઓ મારા દીક્ષા લેવાથી મૃત્યુ પામશે–આથી બે વર્ષ સુધી દીક્ષા લીધા સિવાય પણ સંયમી જીવન વિતાવવાનું પસંદ કર્યું હતું. શીત જલના ત્યાગી ભગવાન હતા છતાં દીક્ષાભિષેક સમયે તે તેમને સચિત જલથી નવરાવવામાં આવ્યા હતા તેની નોંધ ટીકાકાર લે છે. મારુ કોઈ નથી અને હું કોઈને નથી-આવી ભાવના તે એકત્વ ભાવના છે. આથી તે બે વર્ષ દરમિયાન તેમણે પિતાના બાંધ સાથે પણ અતિ સ્નેહ દેખાડ્યો ન હતો. આ દીક્ષાની તૈયારી માટે જરૂરી હતું. અહીં દર્શન અર્થાત સમ્યકત્વ ખરું પણ ક્યા પ્રકારનું તેમાં મૌકય નથી. ચૂર્ણિમાં લખ્યું છે કે દીક્ષા વખતે તેમને ક્ષાયિક સમ્યકત્વ હતું અને મતાંતરે તે લાપશમિક હતું. ક્ષાયિક સમ્યકત્વ માનનારાની દલીલ એવી છે કે જે દીક્ષા સમયે મન:પર્યાય જ્ઞાન થાય તે તનુરૂપ ક્ષાયિક સમ્યકત્વ માનવું ઉચિત ગણાય. આથી કલ્પના કરી શકાય છે કે દીક્ષા ટાણે તેમને મન:પર્યાયજ્ઞાન થયું આ– અને આવી બીજી માન્યતાઓ ક્રમે કરી સ્થાપિત થઈ છે. અને તે પ્રમાણે પછી બીજી બાબતોની પણ વ્યવસ્થા ગોઠવવી પડી છે). પૃથ્વી, અકાય, તેજઃકાય, વાયુકાય, પનક-સેવાળ બીજ અને લીલોતરી તથા ત્રસકાય—એ બધાને સર્વ પ્રકારે જઈને મહાવીરે નિર્ણય કર્યો હતો કે તે સચિત્ત-સજીવ છે. અને એવી સમજ થવાથી એ બધાનું પરિવર્જન કરીને તેઓ વિહરતા-૧૨-૧૩ (આમાં પ્રથમ ચાર કાયના ઉલ્લેખ પછી વનસ્પતિને સ્વતંત્ર રીતે ઉલ્લેખ નથી કર્યો પરંતુ તેના પનક આદિ પ્રકારોને ઉલ્લેખ છે અને પછી ત્રસકાય ઉલ્લેખ છે. પરંતુ પ્રથમ અધ્યયનમાં પૃથ્વી, ઉદક, અગ્નિ, વનસ્પતિ, ત્રસકાય અને વાયુ-આ ક્રમ છે. અને એને ષજીવનિકાય—એવું નામ આપવામાં આવ્યું છે. વાયુનો ત્રસ પછી ઉલ્લેખ છે તે આગલા કાળે તેને ત્રસ ગણવાની માન્યતાના મૂળમાં હોય તેવો સંભવ છે ઉત્તરાધ્યયનમાં પૃથ્વી, અપૂ અને વનસ્પતિને સ્થાવર અને તેજ, વાયુ, અને વનસ્પતિઆદિ ઉદાર-પૂલને ત્રસ કહ્યા છે—ઉત્ત૩૬.૬૯, Page #120 -------------------------------------------------------------------------- ________________ છઘકાળ ઘટના : કઠોર સાધના ૧૧૧ ૭૦, ૧૦૮,૧૨૭. તત્વાર્થસૂત્રમાં પણ ઉત્તરાધ્યયનના આ મતનું સમર્થન છે– ૨.૧૩–૧૪. દશવૈકાલિકમાં તે પૃથ્વી, અપ, તેજ, વાયુ, વનસ્પતિ અને ત્રણઆ ઉલ્લેખ હાઈ પ્રથમ પાંચ સ્થાવર અને શેષ ત્રસ—એમ પૂછવનિકાયના ભેદો સિદ્ધ થાય છે—દશ૦૪ તત્વાર્થસૂત્રને દિગબર સંમત પાઠ પણ દશવૈકાલિકને અનુસરે છે.) ભગવાન મહાવીરે એ પણ જાણ્યું હતું કે-સ્થાવર ત્રસ થાય છે અને ત્રસ જેવો સ્થાવર થાય છે, એટલું જ નહિ પણ અજ્ઞાની છો પિતાના કર્મને વશ થઈ ને બધી એનિમાં જન્મ લે છે.-૧૪ (એ સમયે એવું પણ માનનારા લૌકિક દાર્શનિકો હતા કે જે સ્ત્રી છે તે સ્ત્રી જ રહે છે અને પુરુષ છે તે પુરષ જ રહે છે. મુનિ છે તે મુનિ જ રહે છે અને ઈશ્વર છે તે ઈશ્વર જ રહે છે (આ ચૂ). આ મત વિશેની ચર્ચા ગણું -ધરવાદમાં છે. પાંચમાં ગણધર સાથેની ચર્ચામાં આ મતને નિરાસ છે-ગણુધરવાદ ગા૦ ૧૭૭રથી-૮ (વિદ્યાસભા). જૈનમતમાં તે ભગવાન મહાવીરે સ્પષ્ટ કર્યું છે કે પિતાના કર્મને કારણે જીવ નાના એનિમાં જન્મે છે-ઉત્તર ૩.૨ ૬; ભગવતી ૧.૮) ભગવાને આનું અન્વેષણ કર્યું છે કે અજ્ઞાની જીવ પોતાની ઉપધિકર્મને કારણે અથવા પરિગ્રહને કારણે દુઃખી થાય છે. સર્વ પ્રકારનાં કમને જાણીને પાપનો ભગવાને ત્યાગ કર્યો. ૧૫. (પાપ–સાવઘક્રિયા એ કર્મબંધનું કારણ છે. તેથી એ પાપને જ્યાં સુધી - ત્યાગ ન થાય ત્યાં સુધી કર્મબંધ થયા જ કરે છે. આથી કમથી છુટકારે મેળવવો હોય તો પાપથી વિરત થવું જરૂરી છે. આ માટે ભગવાને પોતે તે રાંધવાનું કે એવા હિંસા કાર્યો છેડ્યા જ હતાં. પણ તે કાળે બીજા શ્રમણો અન્ય પાસે રંધાવતા. આમાં પણ ભગવાનને હિંસાની ગંધ આવી. આથી તે પિતાને અર્થે હોઈ હિંસા કરે એ પણ પસંદ કરતા નહિ. (આ. ચૂ૦). અસાધારણ રીતે કહેવાયેલી એવી બે ક્રિયાઓ વિષે ભગવાને સમ્યફ રીતે વિચાર કર્યો હતો અને જ્ઞાની થયા હતા. વળી આદાનસ્ત્રોત અતિપાતસ્ત્રોત તથા યેગને પણ સંપૂર્ણ રીતે જાણીને સ્વયં હિંસા કરતા નહીં અને બીજા પાસે પણ કરાવત નહીં. વળી તેમણે એ પણ જોઈ લીધું હતું કે સ્ત્રીઓ તે બધાં જ કર્મોને લાવનારી છે તેથી તેમને પરિત્યાગ કર્યો હતો. ૧૬-૧૭. (અહીં બે ક્રિયાઓ કઈ તે વિષે ચૂર્ણિનું અનેક રીતે સ્પષ્ટીકરણ છે– (૧) ઈર્યા પથિક અને સાંપરાયિક, (૨) પુણ્ય અને પાપ, (૩) આલેકમાં ફળ દેનાર અને પરલેકમાં ફળ દેનાર Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ મહાવીરચરિત મીમાંસા “જ્ઞાની” શબ્દને શું અર્થ લે તે વિષે ખુલાસો છે કે શ્રુતજ્ઞાનને કારણે જ્ઞાની સમજવા. કારણ કે કર્મપુદ્ગલ એટલા બધા સૂક્ષ્મ છે કે તે અવધિજ્ઞાનને વિષય થઈ શકતા નથી અને મનઃ પર્યાય તે માત્ર મને દ્રવ્યને જાણે છે. આથી કમ વિષયક શ્રુતજ્ઞાન ભગવાનને સાધનાકાળે હતું એમ સમજવાનું છે. ચૂર્ણિમાં ખુલાસો છે કે જેના વડે અર્થનું ગ્રહણ થાય છે તે આદાન છે.. આથી ઇન્દ્રિયો એ આદાનસ્ત્રોત એટલા માટે કહેવાય છે કે તેમના દ્વારા શબ્દાદિ, બાહ્ય અર્થનું ગ્રહણ થાય છે. અથવા તે પરાય-કષાય એ આદાન સ્ત્રોત છે. કારણ કર્મના આદાન-ગ્રહણમાં તે કારણ છે. કષાય હોય તે આત્મામાં કમબંધ થાય છે. અને અતિપાત-ત–એ હિંસા આદિ છે. કારણ પરિગ્રહ વધારવા માટે જીવ હિંસાદિ કરે છે. અતિપાત સ્ત્રોતને બીજો અર્થ છે ઈર્યાપથિકી ક્રિયા. બાહ્ય જીવવધ છતાં જેને કારણે કમબંધ થતો નથી, તે છર્યા પથિકી ક્રિયા કે કર્મ છે. આ ઇર્યાપથિકી ક્રિયાથી સંસાર પાર કરી જવાય છે. ચણિમાં આ અથ'ની નોંધ લેવામાં આવી છે અને તે પ્રમાણે જ્ઞાનાદિ એ આદાનસ્ત્રોત છે અને અતિપાતસ્ત્રોત એ હિંસાદિ છે. ગ ત્રણ છે-મન, વચન અને કાયની પ્રવૃત્તિ. આ પણ કર્મબંધમાં કારણ છે. ચણિમાં નોંધ છે કે કોઈને મતે જ્યારે ભગવાને બે વર્ષ દીક્ષા લેવાનું મે કયું હતું તે દરમિયાન સુપ, નંદિવર્ધન આદિ તેમને પૂછતા કે નાહાતા કેમ નથી ? ઠંડું પાણી કેમ પીતા નથી ? ભૂમિમાં શયન કરે છે અને સચિત્ત આહાર લેતા નથી, આમ કેમ ? સ્ત્રીઓને કેમ ત્યાગ કરે છે ? આના ઉત્તરમાં ભગવાન મહાવીર જે કહેતા તે આ ગાથાઓમાં “આ દાણ સતથી માંડીને –અદબુ’ સુધીનો અંશ છે–'). સર્વ પ્રકારે કર્મબંધ થાય છે એમ જોઈને તેઓ યથાકૃતનું સેવન કરતા નહિ. જે કાંઈ પાપ હોય તે ન કરતા હોઈ તેઓ વિકૃતનું ભોજન કરતા. ૧૮ (અહીં ટીકાકાર “અહાકડીને સંસ્કૃત શબ્દ યથાકૃત' મૂકે છે તે યોગ્ય છે. “આહાકશ્મ” શબ્દનું સંસ્કૃત રૂપ પણ “યથાકામ્ય’ થવું જોઈએ તે આ ઉપરથી. કહી શકાય છે. કથા યેન ઘન છૂટ્ટા મg at 1 યથાત-આધારે ના સેવા” – પૃ. ૩૦૫. આમાં મહારનું તે સંસ્કૃત “યથાકૃત કર્યું પણ. મgyજન્મનું યથાકામ્ય ન કરતા “બાપા મૂક્યું તે એકવાર પ્રાકૃત શબ્દનું ટું સંસ્કૃતીકરણ થઈ ગયું હોઈ તેનું અનુસરણ માત્ર છે. ૧, આ અર્થમાં આદાન’ શબ્દના પ્રયોગ માટે જુઓ સૂત્રકૃતાંગ ૧.૨. ૨૬-૨૭. Page #122 -------------------------------------------------------------------------- ________________ દ્મકથાકાળ ઘટના : કઠોર સાધના ૧૧૩ ચૂર્ણિમાં અહીં યથાકૃતની વ્યાખ્યા આપી છે–કોઈ નિમંત્રણ આપી કહે કે આજે અમારે ત્યાં ભજન કરે છે. હું તમારું ભોજન બનાવી રાખીશ, તે તે આહાકડ’ છે (ચૂર્ણિમાં ઠંડા ને બદલે “પ્રાદ” પાઠ છે) વળી કોઈ મનમાં જ સમજી લે કે તેમને આધાર આપે છે એટલે કે જ્યારે તેઓ પિતૃવનખંડમાં વિહાર કરતા હોય ત્યારે તેમને આપવાનો સંકલ્પ કરી આપે તે પણ તે થાકૃત છે. ‘વિકૃત’નો અર્થ ચૂર્ણિમાં છેan – a rang – અર્થાત નિજીવ ભોજન.). બીજના વસ્ત્રને ઉપયોગ કરતા નહિ અને બીજાના પાત્રમાં પણ ભોજન કરતા નહિ. અને જ્યારે બધા (ભજન લેનારા) સુખડી છોડીને ચાલ્યા જતા ત્યારે જ થોડું લેવાને અર્થે ત્યાં સંખડી વિના કોઈ પણ પૂર્વ મરણ વિના જતા હતા. ૧૯. (અહીં ચૂર્ણ જણાવે છે કે ભગવાન મહાવીરે દીક્ષા વખતે જે દિવ્ય વસ્ત્ર લીધું હતું તે ખંભે જ રાખ્યું હતું તેને એકયું ન હતું. અને એ વસ્ત્ર સિવાય બીજુ કે વસ્ત્ર તેમણે ધારણ કર્યું ન હતું. વળી અહીં કેઈની વ્યાખ્યા એવી છે કે દિવ્ય વસ્ત્ર એ તેમનું અને સેવ પારકું. પિતાનું વસ્ત્ર સ્વીકાર્યા છતાં વાપયુ નથી. સ્વપાત્ર એટલે મણિપાત્ર. એ સિવાયનાં પરપાત્ર સમજવાં. તેમાં એ ભોજન કરતા નહિ. અહીં વળી કઈ એવી વ્યાખ્યા કરે છે કે સપાત્ર ધર્મ ઉપદેશ તેમને દેવે માટે તેમણે પ્રથમ પારણે પરપાત્રમાં ભોજન કર્યું હતું. પણ પછીથી તેઓ પાણિપાત્ર બની ગયા. આમાં સમર્થન એમ છે કે એક વાર ગોસાલાએ “તંતુવાલા'માં ભગવાનને ( છસ્થાવસ્થાની આ વાત છે) કહ્યું હતું કે આપના માટે ભોજન લાવી આપું. પરંતુ આમાં ગૃહીના પાત્રના ઉપયોગ થાય એમ સમજીને ભગવાને તે લેવાની ના પાડી હતી અને જ્યારે તેમને કેવળ જ્ઞાન થયું ત્યારે તે લેહાર્ય તેમને લાવી આપતા. પોતે ભજન લેવા નીકળતા નહિ. કારણ કે દેવેન્દ્ર-ચક્રવતી આદિ ભગવાનના દર્શને આવતા. તેથી તેઓ ગોચરચર્યા કરતા નહિ પરંતુ છઘકાળમાં તે ગોચરી માટે નીકળતા જ હતા. અહીં દિગંબરની માન્યતા એવી છે કે કેવળી થયા પછી તેઓ આહાર કરતા જ નહિ–જુઓ કેવલિભુક્તિ પ્રકરણ–શાકટાયનકૃત. સંખડી એટલે આજે જેને આપણે ગોઠ સમૂહભોજન કહીએ છીએ તે છે. જૈન શ્રમણોને આમાં જવાનું જબરું આકર્ષણ પછીના કાળે થયું હશે એટલે સંખડી વિષેના ખાસ નિયમે કરવા પડ્યા છે અને તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે-બૃહત્કલ્પભાષ્ય ગા. ૩૧૩૯-૩૨૦૬. Page #123 -------------------------------------------------------------------------- ________________ મહાવીરચરિત મીમાંસા પ્રસ્તુતમાં મૂળમાં ‘અક્ષરળયા' એવા પાઠ છે. ચૂર્ણિમાં કહ્યું છે કે તે એમ સ્મરણ કરતા નહિ કે આજે અહીં સંખડી છે અથવા કાલે થવાની છે. એવેા પણ અથ કર્યો છે કે ઘરની સરણી-હાર તેાડીને સ`ખડીમાં જતા નહિ. અથવા તે। સ`ખડી જવા માટેનું ઐત્સુકય હતું નહિ અથવા ATT = A = ગૃહ એટલે અશરણના ધર વિનાના એવા પણ અ` છે. પરંતુ ટીકામાં સારાય = રામન ખ્વમાનોડીનનનX: થઈને સ`ખડીમાં જતા. ૧૧૪ વળી (સિનિયા ઓમાળ’એનો અર્થ પણ ટીકામાં જુદી રીતે છે ‘અપમાનની અવગણના કરીને.') તે અશન અને પાનની માત્રા જાણનારા હતા. વળી રસામાં તેમને ગૃદ્ધિ-આસક્તિ હતી નહિ. વળી આવુ જ ભોજન લઈશ–એવી મનમાં પ્રતિજ્ઞા હતી નહિ. પોતાની આંખનુ પ્રમાન પણ કરતા નહિ અને શરીર પણ ખજવાળતા નહિ. ૨૦ (ઉપર જે પ્રતિજ્ઞાનેા નિષેધ કર્યાં છે તે રસલાલુપ થઈ પ્રતિજ્ઞાને નિષેધ છે. પરંતુ ચૂર્ણિકાર જણાવે છે કે આજે મારે બાકળા લેવા’એવે અભિગ્રહ ~~~પ્રતિજ્ઞા તે તેએ ધરતા જ હતા. આ તેમના રસપરિત્યાગ રૂપ તપસ્યાની વાત થઈ.) બન્ને બાજુએ જોતા નહીં, પાછળ પણ જોતા નહિ. માત્ર પોતાના સામેના માતે જ જોઇ ને ચાલતા અને પ્રશ્નોના ઉત્તર પણ આપતા નહિ. ૨૧. (આમાં ‘અલ્પ’ શબ્દ અભાવના અમાં વપરાયેા છે એમ ચૂર્ણિમાં કહ્યું છે. તેથી આજુબાજુ અલ્પ જોતા ત્યાદિ કહેવાને બદલે શ્વેતા નહિ ત્યાદિ અં કર્યાં છે. ભગવાનને માટે જોવાનો પ્રશ્ન જ નથી (કારણ અધિજ્ઞાની હતા) પણ તેઓએ અમુક પ્રકારનું આચરણ શિષ્ય તે પ્રમાણે વન કરે—એ દૃષ્ટિએ કર્યુ.....આવા ખુલાસો ચૂર્ણિમાં છે.) તે અણુગાર શિશિર ઋતુમાં જ્યારે માર્ગોમાં વિહાર કરતા હતા ત્યારે તેમણે વસ્ત્ર છેડી દીધુ. અને હાથ પસારીને વિયરતા રહ્યા પણ પોતાના ખભા ઉપર હાથને ટેકવ્યા નહિ—એટલે કે શરીરને એ હાથ વડે સકોચીને 'ડથી બચાવવા પ્રયત્ન કર્યો નહિ. ૨૨ (અહી` ચૂર્ણિમાં કહ્યું છે કે જ્યારે દેવદૂ વાયુના ઝાટકાથી કાંટામાં ભરાઈ ગયું ત્યારે તેનું વિસર્જ`ન કરી દીધું-છેડી દીધું તેને! ત્યાગ કર્યાં. આ પૂર્વેની ગા. ૨ અને ચાર જુએ.) Page #124 -------------------------------------------------------------------------- ________________ છઘકાળ ઘટના : કઠોર સાધના ૧૧૫ આ મુજબનું અનેક પ્રકારનું આચરણ મતિમાન એવા તે બ્રાહ્મણ ભગવાનનું હતું અને તે પાછળ તેમની કોઈ પ્રતિજ્ઞા હતી નહિ એટલે કે નિદાન વિનાનું તેમનું આચરણ હતું. અને એ માગે બીજા અનેક જાય છે. ૨૩. (અહીં મૂળમાં “માહણ” શબ્દ છે. તેને ચૂર્ણિમાં “નાદળ ફતિ મળ” એવી વ્યુત્પત્તિ કરીને સર્વ પ્રકારના સાવદ્ય પ્રતિષેધ કરનાર એવો તેનો અર્થ છે એમ જણાવ્યું છે. વળી “માહણ” શબ્દને બદલે “સમણુ પાઠ હોવાની પણ સૂચના આપી છે. વળી ‘કાળા મરૂનયા” તે સ્થાને શાન મણિળા (હેવિળા) એવો પાઠ પણ નોંધ્યો છે. પરંતુ ભગવતીમાં બ્રાહ્મણી દેવાનંદાના પુત્ર હોવાની સ્વમુખે ભગવાન મહાવીરે કબૂલાત જે કરી છે તેને અનુસરીને અહીં તેમને “માહણ” કહ્યા હોય તે તેમાં શંકા કરવા જેવું છે નહિ. (૯૨) શય્યા ઉદ્દેશક : ચર્યાસંબંધી શયનાસન વિષે કહેવામાં આવ્યું છે તે ભગવાન મહાવીરે જે જે શયનાસનનું સેવન કર્યું તે તે વિષે કહે–૧ (આચાર્ય શીલાંક કહે છે કે “આ શ્લેકની ટીકા ચિરંતનાચાર્યો કરી નથી તે શું તે સુગમ છે માટે કે એ શ્લોક છે જ નહિ માટે ? પરંતુ સૂત્રપુસ્તકમાં તે આ લેક જોવા મળે છે તો તેમનો વ્યાખ્યા ન કરવામાં શે અભિપ્રાય હશે તેની અમને જાણ નથી.” ચૂર્ણિમાં આ ગાથાને ઉલ્લેખ તો છે જ અને પછી લખ્યું છે કે—giા પુર”. ચૂર્ણિમાં આની વ્યાખ્યા નથી કરી.) કઈ વાર તેઓ આવેશન, સભા, પ્રથા, પણ્યશાલા જેવા સ્થાનમાં તે કોઈવાર વળી લુહારની કેટમાં તો કોઈવાર ઘાસની ગંજીમાં વાસ કરતા–૨ (આમાં આવેશનને અર્થ શૂન્યગૃહ છે. જેમાં કેઈપણ વિના રોકટોક પ્રવેશ કરી શકે તેવા સ્થળને આવેશન કહેતા હશે. સભા =ગ્રામને ચોરો, પ્રપા=પરબ, અને પુણ્યશાલા એટલે દુકાન. ઘાસની ગંજી થાંભલા મૂકીને માંડવો બનાવી તેના ઉપર ઘાસ ગોઠવવામાં આવે છે એટલે તેની નીચે રહેવાની જગ્યા બની જાય છે. ચૂર્ણિકારે આવેશનના પ્રકારોમાં કુંભારાસણ, લેહાસણ—ઇત્યાદિ-જણાવ્યા છે. સભા-ગેરે ગ્રામ-નગરની મધ્યભાગમાં હોવાને ઉલ્લેખ ચૂર્ણિકાર કરે છે. આવી સભામાં ગ્રામસભા ઉપરાંત તે તે શ્રેણીઓની સભા હેવાને નિર્દેશ પણ ચૂર્ણિમાં છે. આવી સભામાં રુદ્ર આદિની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવતી. ચૂર્ણિકારે શાળા અને ઘરનો ભેદ બતાવ્યો છે કે જેને દીવાલે હેય તે ઘર, જેને દીવાલે ન હોય તે શાળા કહેવાય. વળી લેકમાં જેને શાળા કહેવાતું હોય તેવું સ્થાન પણ શાલાશબ્દથી સમજવાનું છે કારણ હસ્તિશાળા જેવાં સ્થાન દીવાલોથી ઘેરાયેલાં હોય છતાં શાળા કહેવાય છે.) Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ મહાવીરચરિત મીમાંસા વળી કઈવાર આગન્તારમાં અને આરામગારમાં તે વળી કઈવાર નગરમાં વાસ કરતા. વળી સ્મશાન કે શૂન્યાગારમાં કે વૃક્ષની નીચે પણ વાસ કરતા-૩ (ગ્રામ કે નગરની બહારની પાળ્યશાળાઓ તે આગનાર છે. બગીચામાંનું ઘર તે આરામગૃહ, પૂર્વોક્ત કારિકામાં આવેશન અને આ ગાથાગત શૂન્યાગાર એ બેમાં જે ભેદ છે તે ટીકાકાર જણાવે છે કે આવેશનને દીવાલે હોય છે પરંતુ : શૂન્યાગારને દીવાલે હોતી નથી. ચૂર્ણિમાં જણાવ્યું છે કે ગ્રામમાં એક રાત અને નગરમાં પાંચ રાત રહેતા આ નિયમ ઋતુબદ્ધ કાળ માટે છે. વર્ષોમાં તે ચાર માસ. રહી શકાય. વળી વૃક્ષ નીચે વર્ષમાં રહેતા નહિ. વર્ષોમાં પણ જે ઘર ચૂતું ન હોય તેમાં રહેતા એમ ચૂર્ણિકાર જણાવે છે.). આવા શયન=નિવાસસ્થાનમાં તેર વર્ષ સુધી તે મુનિ સમના (m) =નિશ્ચલમનવાળા થઈ રહ્યા હતા. અને રાત-દિવસ યતનાપૂર્વક અપ્રમત્ત ભાવે સમાહિત થઈ ધ્યાન કર્યું હતું.-૪. (ભ. મહાવીરની સાધનાને કાળ ૧૩ વર્ષ હતું. તે આ ઉપરથી સૂચિત. થાય છે. કલ્પસૂત્રમાં “તારું દુવાસવાëરું છ૩થારિયાd (સૂ. ૧૪૬) “સો માવં મારે સારું કુવાસવાણા” (સૂ. ૧૧૫) એમ જણાવ્યું છે. એટલે પૂરા તેર વર્ષ નહિ પણ તેથી ઓછાં અભિપ્રેત છે. ચૂર્ણિમાં આથી લખ્યું છે-“afi grid ofઅવં' a તે વસં સેfઉં વરિષi anળ નિ ઉત્તેરસના સમથરા” ! સારાંશ કે હાસ્યકાળમાં તેરમું વર્ષ ચાલી રહ્યું હતું, તેટલા વર્ષ સુધી પ્રાકૃત “મા” શબ્દનો અર્થ અમન પણ થાય અને સમના પણું થાય એમ ચૂર્ણિમાં છે. ભગવાન રાત અને દિવસ જાગ્રત જ રહેતા નિદ્રા લેતા જ નહિ માટે બંને સમય “યતમાન—મન-વચન-કાય વડે એકાગ્ર, એમ કહ્યું છે. અપ્રમત્ત એટલે જિતેન્દ્રિય અને કષાયરહિત એવો અર્થ છે, અને ધ્યાન એટલે ધર્મ અને શુકલ એ સમજવાના છે.) સંયમમાં ઉત્થાન જેમણે કર્યું છે એવા ભગવાને કદી નિદ્રાની વિશેષ ભાવે કામના કરી નથી. સદા પિતાના આત્માને જાગ્રત રાખતા કદીક તેઓ થોડું સૂતા તે પણ તે સ્વેચ્છાથી નહિ.૫ (અહીં નાગાજુનીય પાઠાંતર છે– ળિદાખિ ધ્યાનમાં આવી” પણ તાત્પર્યમાં ખાસ ભેદ નથી. ચૂર્ણિકાર જણાવે છે કે છેડી પણ નિદ્રાને પ્રસંગ “અડ્ડીયા ગામમાં બને છે અને સમગ્ર જીવસ્થાળમાં નિદ્રાપ્રમાદ માત્ર અંતમુહૂર્ત કાલ. Page #126 -------------------------------------------------------------------------- ________________ છઘસ્થાકાળ ઘટના : કઠોર સાધના ૧૧૭ એટલે જ હતે. ટીકાકાર નોંધે છે કે બાર વર્ષમાં અસ્થિકગ્રામમાં વ્યંતરે ઉપસર્ચ કર્યો ત્યારે તેના અંતમાં જ્યારે ભગવાને કાત્સર્ગ કર્યો હતો તે કાળે અંતમુહૂર્ત સુધી સ્વપ્ન દર્શનની ભૂમિકામાં તેમને નિદ્રાપ્રમાદ આવી ગયું હતું.) (કદાચ નિદ્રા આવી ગઈ હોય તે) ભગવાન જાગી જઈને ઊભા થઈ શયન સ્થાનથી બહાર જઈ રાતમાં મુદત પર્યત ચંક્રમણ કરતા અને પોતાના ધ્યાનમાં પુન: લાગી જતા. ૬ શયનસ્થાનમાં તેમને નાના પ્રકારના ભયંકર ઉપસર્ગો થયા છે. કારણ તેમાં વળી (સાપ જેવા પેટે ચાલનાર પ્રાણીઓ અને પક્ષી પણ આવીને રહેતાં અને કુચર == ચોર-લંપટ આદિ પણ તેવાં નિર્જન સ્થાનમાં આવીને રહેતા. ગ્રામ-રક્ષક અને હાથમાં ભાલા જેવાં શસ્ત્રો લઈને આવનાર પણ હતા. તથા ગ્રામિણ સ્ત્રી અને પુરુષે પણ ઉપસર્ગ આપતા હતા. ૭-૮. (આમાં મૂળમાં જે “ગામિયા શબ્દ છે તેને ચૂર્ણિકાર અર્થ કરે છે – ના વરવો. અથવા બીજો અર્થ છે – જાધvસમુરા' એટલે ઇન્દ્રિયધર્મોને અવલંબીને. એટલે કામીજનો–એવાં સ્ત્રી કે પુરુષો પણ ભગવાનને ઉપસર્ગ કરતા. સ્ત્રી હોય તો ભગવાનનું રૂપ જોઈ રક્ત થતી અને પુરુષો, આ વળી અમારી સ્ત્રીની અભિલાષાથી અહીં આવ્યા છે, એમ માની પીડા આપતા.) આ લે સંબંધી અને પરલેક સંબંધી નાના પ્રકારના ભયંકર ઉપસર્ગો ભગવાને રહ્યા છે અને સુગંધી અને દુર્ગધી અને નાના પ્રકારના શબ્દ સંબંધી પણ ઉપસર્ગો અને વળી ના પ્રકારના શરીરને પીડા કરનાર (પ ઉપસર્ગો પણ સમભાવથી સદેવ સહ્યા છે. પણ રતિ અને અરતિ–એ બનેને કહીને તે બ્રાહ્મણ હું બોલીને વિચરતા રહ્યા હતા. ૯-૧૦. (ટીકાકારને મતે હલૌકિક = મનુષાદિકૃત પીડા, અને પારલૌકિક = ઉપસર્ગજન્ય દુ:ખ અથવા તો ડિપ્રહારાદિ-જે આ જન્મમાં જ દુઃખદાયક છે તે ઇહલૌકિક અને તેથી વિપરીત એ પારલૌકિક અર્થાત તાત્પર્ય એવું જણાય છે કે અહીં જ જેથી શારીરિક આદિ પણ થાય છે તે ઈહિલૌકિક અને પીડાને જે સમભાવપૂર્વક સહવામાં ન આવે તે દ્વેષાદિ દોષોને કારણે તે પરલેકમાં પણ દુ:ખદ બને છે તેથી પારલૌકિક. ચૂર્ણિને મને કહલૌકિક એટલે મનુષ્યકૃત ઉપસર્ગો અને શેષ પારલૌકિક છે. અથવા તે પ્રતિલોમ ઉપસર્ગો જે પ્રહાર–આક્રોશ આદિરૂપ છે તે આ લોકમાં દુઃખ આપતા હોઈ દહલૌકિક અને જે પરલોકમાં દુખપાદક હોય તે પારલૌકિક = અનુલેમ ઉપસર્ગો. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ મહાવીરચરિત મીમાંસા મહિલા” તથા ઈત્યાદિ પૂર્વાધીને બદલે “અહિયારા માહિતે કૃતિ સંતા માવ મળn?' એવા પાઠાંતરની નોંધ ચૂર્ણિમાં છે. ‘મizarીને ચૂર્ણિમાં અર્થ છે-મૌન, અથવા “ઝવળી મgoળવણી ૨ મો', પુસ વારમાં ર” ભાષાના આ પ્રકારે સિવાયનું મૌન. સ્થાનાંગમાં (સ. ૨૯૭) પ્રતિમધારી શ્રમણ માટે ચાર પ્રકારની ભાષાને પ્રયોગ કરવાની છૂટ આપવામાં આવી છે તેમાં આ ત્રણેયનો સમાવેશ છે. ઉપરાંત પૃચ્છની પણ છે. જાણી-વાચની એટલે કે ગૃહસ્થ પાસેથી કઈ વસ્તુની યાચના -માગવું તે. અણુણવણી--અનુજ્ઞાપની એટલે કે બીજાની વસ્તુ વાપરવાની રજા માગવી તે. પુસ વાળા –એટલે પૂછે તેને જવાબ આપ અને “ પૃચ્છની એટલે કેઈ બાબતમાં કાંઈ પૂછવું તે– ભગવતીમાં પણ ભાષાના આવા પ્રકારો ગણુવ્યા છે-ભગવતી-૪૦૨ (ર૦૧૦ઉ.૩) ત્યાં રાત્રીમાં તેમને લેકે પૂછતા, વળી કોઈ વાર રાત્રે એકાંત ચાહના પણ તેમને પૂછતા પણ ઉત્તર નહીં મળતાં તેઓ ગુસ્સે થઈ જતા હતા પણ. આમાં પણ સમાધિ સમજીને ભગવાન તે અપ્રતિજ્ઞા થઈ વિચરતા. ૧૧ (આમાં અપ્રતિજ્ઞ એટલે તેઓ જે કાંઈ તપસ્યા કરતા તે માત્ર કઈ પ્રકારની કામના મનમાં રાખીને નહિ પણ આત્મહિતાર્થ કરતા. અથવા તે વેરને પ્રતિકાર કરવાની તેમની પ્રતિજ્ઞા હતી નહિ—એવો અર્થ પણ થઈ શકે.) ‘અહી અંદર કોણ છે?” (આવા પ્રશ્નના ઉત્તરમાં માત્ર એટલું જ કહેતા–“હું ભિક્ષુ છું.” કઈ ગુસ્સે થાય તો પણ મૌન રાખી ધ્યાન ધરવું—એ તેમને ઉત્તમ ધર્મ હતો. ૧૨. જયારે શિશિરના ઠંડા વાયુ વાતા હોય ત્યારે કેટલાક તો કાંપતા હોય છે અને તેવા હિમાળામાં કેટલાક અણગારે પણ જેમાં વાયુનો પ્રવેશ ન થઈ શકે તેવા વાયુવિનાના સ્થાનની તલાશ કરે છે. ૧૩ વળી તેઓ સંધાટી-કપડામાં પેસી જઈએ” એમ ઈચ્છા કરે છે, કે લાકડાં સળગાવી શીત દૂર કરવા ઇચ્છે છે અથવા બંધ મકાનમાં રહેવાથી આ શીત સહન કરી શકીશું, આ શીતસ્પર્શ તે અતિ દુઃખકર છે–એમ માને છે. ૧૪. પરંતુ તેમાં પણ ભગવાન તો એવી કોઈ ઇચ્છા કર્યા વિના ઉપરથી છાવરેલ પણ નીચેથી ખુલ્લામાં જ શીતને સહન કરવાનું સામર્થ્ય દેખાડે છે. વળી ઠંડ અસહ્ય બની જાય તે રાત્રે બહાર ડું નીકળીને સમભાવપૂર્વક શત સહન કરે છે. ૧૫', આ મુજબનું...(૧.૨૩ જેમ) Page #128 -------------------------------------------------------------------------- ________________ છસ્થાકાળ ઘટના : કઠોર સાધના ૧૧૯ (૯૩) પરીષહ-ઉપસર્ગો વ્રણ, શાંત અને અગ્નિ-આપની પીડા, તથા જળ અને મચ્છરની પીડા જેવી નાના પ્રકારની પીડા સમભાવથી સદા સહન કરી છે.–૧ (ચૂર્ણિમાં કહ્યું છે કે પર્વતાકીણ પ્રદેશમાં બહુ શાંત હોય છે.) વળી દુર એવા લાઠ દેશમાં તેઓ વિચર્યા તેમાં વજભૂમિ તથા સુષ્ણભૂમિમાં વિહાર કર્યો. અને ત્યાં તેઓ એકાંત-દૂરની વસતી અને આસનને પામ્યા ૨. (ચૂર્ણિકારે લાઢ દેશના વિહારને બહુ ઉપસર્ગવાળે કહ્યો છે. એ લાદ્રદેશના જ બે ભાગ-વજજ (વા) અને સુભ (શુભ્ર) છે એમ પણ જણાવ્યું છે. મૂળમાં પંત' શબ્દ છે. તેનો અર્થ ચૂર્ણિમાં શૂન્યાગાર આદિ કર્યો છે “પત” અર્થાત ભાંગ્યું-તૂટયું એમ પણ કહ્યું છે. આસનની બાબતમાં પણ ચૂર્ણિકારે ધૂલ કાંકરા આદિવાળુ એમ કહ્યું છે પણ આ શબ્દને પાલિમાં પણ પ્રયોગ આ જ પ્રસંગે છે. અને ત્યાં તેને અર્થ છે—distant, remote, solitary, secluded.) લાદેશમાં તેમને ઘણું ઉપસર્ગો થયા. ત્યાંના લોકોએ તેમને ખેંચી નાખ્યા. ત્યાં ભાત-પાણી પણ લૂખો-સૂકાં હતાં અને વળી કૂતરાઓ પણ તેમને કરડ્યા અને આક્રમણ કર્યું. જ્યારે કૂતરા કરડતા ત્યારે કોઈ જણ તેમને વારતું નહિ. ઊલટું એ શ્રમણને કૂતરા કાપે એ માટે છૂ છૂ કરીને કરડાવતા. ૩–૪. (ચૂર્ણિમાં લખ્યું છે કે લાઢ દેશમાં નગર હતાં નહિ. ત્યાં વળી લૂંટારા લૂંટ ચલાવતા. વળી કેદના મતે તેઓ દાંતથી લોકો બીજે નોંચી નાખતા. ખાવામાં માત્ર રૂક્ષાહાર અને તે પણ મીઠા વિનાનો અને ખટાઈવાળો. ત્યાં તલ થતા નહિ. કપાસ પણ નહિ તેથી લકે ઘાસથી તન ઢાંકતાં. સ્વભાવે ધી લો કે હતા. ભગવાન પાસે લાકડી તે હતી નહિ એટલે ભૂખ્યા કૂતરા તેમના ઉપર તૂટી પડતા. આવા પ્રદેશમાં ભગવાન છ માસ સુધી વિચર્યા હતા.) આ પ્રકારની આ વજભૂમિમાં વળી બહુ લેકે લૂખુંચૂકુ ખાનારા હતા. અને શ્રમણે લાઠી અને નાલી લઈને ત્યાં વિહાર કરતા. આમ વિહાર કરવા છતાં કૂતરા તે તેમને કરડતા જ અને નચી ને ખતા–આમ લાઢ એ દુર દેશ હતિ. –૬. (ચૂર્ણિ અનુસાર દંડ શરીર પ્રમાણથી કાંઈક નાને, લાઠી શરીરપ્રમાણ અને નાલી શરીર પ્રમાણથી ચાર કે તેથી વધારે આગળ ઊંચી હોય છે.) Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ મહાવીરચરિત મીમાંસા પણ આ અણુગારે તો જીવાના વધ કરનાર ક્રૂડના ત્યાગ જ કર્યાં હતા અને કાયાનું વિસર્જન કર્યુ હતુ એટલે કે કાયપ્રત્યે મમત્વ હીન હતા એટલે જે કાંઈ હીનકોટીના ઉપસર્ગા થતા તે ઝીલીને ભગવાન સડન કરતાં. છ સગ્રામમાં સૈન્યને મેખરે રહેલ હાથીતી જેમ ભગવાન મહાવીર પણ્ લાઢમાં કોઇપણ ગામમાં નિવાસ ન મળ્યો છતાં પાર પામી ગયા-એટલે કે પરીષહ સૈન્યને જીતી લીધું. ૮ મનમાં કોઈ પણ પ્રકારની ધારણા વિનાવિચરતા એવા મહાવીરને આવતા જોઇ ને હજી તેા ગ્રામને પાદર પહેાંચ્યા ન હોય ત્યાં જ ગ્રામજનો ગ્રામમાંથી બહાર આવીને પીરતા અને કહેતા અહીથી પલાયન કરી નં. ૯ (ચૂ'િમાં લખ્યુ છે--‘અરે નાગા, શું તું અમારા ગામમાં પ્રવેશ કરશે ’ આમ કહી પીટતા.) વળી મારા મારે’-એવા પાકાર કરી તેમને અનેકવાર દંડથી, મૂડીથી, ભાલાથી કે ઢેફાથી કે ડીકરાથી માર્યા પણ હતા. ૧૦ શરીર ઉપર આક્રમણુ કરી અનેકવાર માંસ કાપી લીધુ હતુ. અને નાના પ્રકારનાં કષ્ટો આપી તેમને પીંખી નાખ્યા હતા. અને તેમના ઉપર ધૂળ પણ ફેકી હતી. ૧૧ ઊંચા ઉપાડી પાળ્યા પણ હતા, અથવા આસનભ્રષ્ટ પણ કરી દીધા હતા. પણ ભગવાન તા કાયના ઉત્સર્ગ કરીને પરિષહ માટે તૈયાર જ હતા અને અપ્રતિજ્ઞ થઈ બધાં જ દુ:ખો સહન કર્યા . ૧૨ સગ્રામમાં સૈન્યને મોખરે રહેનાર હાથીની જેમ આ બધાની વચ્ચે પણ ભ. મહાવીર તેા સવૃત હતા અને અનેક કષ્ટ સહન કરતા કરતા દુ:ખથી ચલિત થયા વિના વિચરતા હતા. ૧૩ આ મુજબનુ....(૧, ૨૩ જેમ). ૧૪ (૯.૪) રગચિકિત્સા : રેગ ન થયા હોય છતાં પણ ભગવાન ઊણાદરી સહન કરતા. રાગ થાય કે ન થાય પણ ભગવાને ચિકિત્સામાં રસ દાખવ્યે જ નહિ. ૧ (ચૂર્ણિ'માં લખ્યુ છે કે શતાદિ પરીષહો કદાચ સહન થઈ શકે પણ પેટ પૂરતું ખાવા ન મળે તે તે દુ:સહુ બની જાય છે, આથી અહીં ભગવાનની સ્વચ્છાથી થતી ઊણાદરી વિષે પ્રશંસા છે. લેટો તે જ્યારે કોક રોગ થાય ત્યારે જ ઊણાદરી કરે છે પણ ભગવાન માટે તે આ સહજ હતી, સ્વૈચ્છિક હતી. ઊણાદરી વિષે ચૂર્ણિકારે સ્પષ્ટીકરણ કર્યુ છે કે ભગવાન અચેલક હતા – તેમની ઉપકરણ વિષેની અને અલ્પાહાર એ આહારવિષે ઊણાદરી હતી.) -મે Page #130 -------------------------------------------------------------------------- ________________ - હાસ્થકાળ ઘટના : કઠોર સાધના વિરેચન, વમન, શરીરમાં તેલમર્દન, સ્નાન, શરીરનુ ધ્યાવવુ–ચ'પી, દાંતની સફાઈ—— —આ બધા ચિકિત્સાના પ્રકારા તેમણે ત્યજી દીધા હતા. ર ઇન્દ્રિયના કામ-ભાગોથી વિરત હતા અને તે બ્રાહ્મણ અ૫ભાષી વિચરતા. ઠંડી ઋતુમાં છાયામાં રહી ભગવાન ધ્યાન ધરતા. ૩ ૧૨૧ અને ગરમીમાં જ્યારે ખૂબ તાપ હોય ત્યારે ઊંડુ આસનમાં રહી તાપથી અભિમુખ થઈ આતાપના લેતા. અને વળી લૂખા એવા ભાત મથુ અને કલ્માષનું સેવન કરતાં. જ (અહી એદન એટલે કેાદરીતે ભાત સમજવાના છે. મન્તુ એટલે ખેરનુ ચૂ` વગેરે. કલ્માષ ઉતરતુ. ધાન્યવિશેષ છે. ધાન્યતા આ હલકા પ્રકાર છે.) આ ત્રણેનું સેવન ભગવાન આઠ માસ દરમિયાન કરીને જીવનયાયન કરતા. કોઇવાર અડધા મા, માસ, બે માસથી પણ વધારે અથવા તો છ માસ સુધી પાકવિના ઇચ્છારહિત થઈ સતત વિચરતા હતા અને કાઈ વાર દાસી ભોજન કરતા. ૬-૬ કોઈ વાર એ ઉપવાસ પછી તો કોઈ વાર ત્રણ કે ચાર-પાંચ પછી ભાજન લેતા અને તેમાં દર સમાધિ માની છારહિત થતા. છ સમજીને પોતે પાપ કરતા નહી, ખીન્ન પાસે કરાવતા નહિ અને કરતાને અનુમાન હું આપતા નહિ. ૮ (આદનઆદિ લેવાની જે વાત છે તે વિષે ચૂર્ણિમાં ખુલાસા છે કે અહી ભ. મહાવીર આ ત્રણે એકસાથે રતત લેતા એવા અર્થ નથી પણ એ ત્રણમાંથી જ્યારે જે મળી જાય તે એમ સમજવાનું છે. આઠ માસ એટલે વર્ષા સિવાયના આ માસ સમજવી. વળી વર્ષાઋતુમાં પ્રથમના ત્રણ માસમાં પણ એ જ આહાર સમજવાના છે. વળી તે જે પાકની વાત કરી છે તે ભાજન માટે થતી હિ ંસા ટાળવાને અર્થે છે, કારણ ભગવાન ચાકામ્ય (આહાકશ્મ) ભાજનના ત્યાગી હતા.) ગ્રામમાં કે નગરમાં પ્રવેશને બીજાને માટે તૈયાર થયેલ ભાજનની અન્વેષણા કરતા. અને વિષ્ણુદ્ધ એટલે કે કોઇ પણ દોષ વિનાનું ભેજન શોધીને સયમ પૂર્વક તેનું સેવન કરતા. ૯ કાગડાને કે એવા જે કોઈ ભૂખથી પીડિત હૈાય તેવાં પ્રાણીઓને કે રસ એટલે કે પીણાની તલાશમાં નીકળેલા જીવાને પોતાના ભેજન માટે આવી પડતા જોઇ ને અથવા બ્રાહ્મણ કે શ્રમણ કે ગ્રામના પિડાલકગ્રામમાંથી ભિક્ષા લઇ જીવનાર મક કે અતિથિ કે ચાંડાલ, બિલાડી કે ધૃતરુ -- આ બધાને સમક્ષ જોઈ ને, તે બધાનુ ખાવાનુ ટી ન જાય તથા તેમને Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ મહાવીરચરિત મીમાંસા અરુચિ ન થાય તેમ વિચારી બીજાની હિંસા ન થાય તે રીતે ભગવાન ધીરે ધીરે ભિક્ષાની તલાશ કરતા. ૧૦-૧૨. (આમાં ભિક્ષાચર્યામાં ભિક્ષુએ કેવો વિવેક રાખવાની આવશ્યકતા છે તેનું સૂચન છે.) ભલે લીલું હોય કે સૂક, શીતપિંડ હોય કે જૂના કુલાષ, બેકકસજૂને ભાત અથવા સાથે હોય કે પુલાક–હલકું ધાન હેય–તે મળે કે ન મળે પણ કવિક જ રહેતા–એટલે કે મળવાથી રાજી ન થતા અને ન મળવાથી દુઃખી ન થતા. ૧૩ આસનમાં સ્થિર થઈ તે મહાવીર નિશ્ચિત બની ધ્યાન ધરતા અને સમાધિ લગાવી ઊર્ધ્વ, અધ: અને તિય કલેકનું કશી પણ પ્રતિજ્ઞા વિનાનિદાન વિના–ધ્યાન કરતા. ૧૪ કષાય વિનાના, ગૃદ્ધિ વિનાના અને શદ તથા રૂપમાં અનાસક્ત બની ધ્યાન ધરતા. પોતાના આ પ્રકારના પરાક્રમમાં છઘી છતાં એકાદ વાર પણ પ્રમાદનું સેવન તેમણે કર્યું નથી. ૧૫ (અહીં ચૂર્ણિકાર યાદ આપે છે કે ભગવાને એક જ વાર પ્રમાદ સેવ્યું છે અને તે અઠિગામમાં અંતમુહૂર્ત સુધી.) આયોગ-જ્ઞાન-દર્શનચરિત્ર-તપના વેગથી આત્મશુદ્ધિ થાય છે એમ પોતાની મેળે જ જ્ઞાન કરીને ભગવાન અભિનિવૃત્ત થયા, અમાયી થયા અને યાજજીવન સમભાવી થયા. ૧૬ આ મુજબ (૧.૨૩). આ ઉદેશકનું નામ જે રોગચિકિત્સા છે તે શારીરિક રોગ નહિ પણ આવ્યંતર રોગ રાગ-દ્વેષાદિની ચિકિત્સા કેવી રીતે કરવી–એને અનુલક્ષીને હોય તેમ જણાય છે. પ્રસ્તુત ઉપધાનતપના વર્ણનમાં ભગવાન મહાવીરે કષ્ટો-શારીરિક કષ્ટ ઉઠાવ્યાં તે તો હકીકત છે. પણ અનેકવાર ઉલ્લેખ છે કે તેઓ ધ્યાનસ્થ રહેતા. તે સૂચવી જાય છે કે સાધનામાં મહત્ત્વ શારીરિક કષ્ટોનું નથી પણ ધ્યાનનું છે, ગમે તેવાં કષ્ટો આવે છતાં તેઓ પિતાના ધ્યાનથી વિચલિત થયા નથી અથવા તે ધ્યાન છોડયું નથી. એ આમાંથી સ્પષ્ટ થાય છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના વિહા (છદ્મસ્થદશામાં) આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધમાં જણાવ્યુ` છે કે હેમન્ત ઋતુમાં પ્રત્રજિત થઇ તે શ્રમણ ભગવાને વિહાર કરવા માંડયો. પણ તે વિહાર કયા ગ્રામ-નગરામાં થયા તે વિષેની માહિતીમાં માત્ર એટલું જ જણાવાયું છે કે તેમણે લા, વભૂમિ અને સુવણૅ ભૂમિમાં અનેક અસહ્ય કષ્ટો સહ્યાં—આચા૦ ૧.૯.૩.૨,૬,૮. આ પ્રાચીનતમ સાધનમાં તેમના સમગ્ર વિટ્ટારસ્થાની કશી માહિતી મળતી નથી. આચારાંગના દ્વિતીય શ્રુતસ્કંધમાં ૧૫માં અધ્યયનની તીજી ચૂલામાં ‘દીક્ષા લીધા પછી એક મુ` દિવસ શેષ હતા ત્યારે ‘કુમારગામ' પહોંચી ગયા અને અનેક ઉપસર્ગાને સહન કરતા કરતા વિચરવા લાગ્યા અને તે પ્રમાણે બાર વર્ષ વ્યતીત થયે જ ભયગામની બહાર ઉજ્જુવાલિયાના ઉત્તર કિનારે હતા ત્યારે કેવળ ઉત્પન્ન થયું.' એમ જણાવ્યું છે. આથી તેમના વિહાર વિષેની વિશેષ માહિતી આમાં પણ મળતી નથી દીક્ષા પછીના વિહારના સામાન્ય ક્રમ કલ્પસૂત્રમાં જે આપ્યા છે તે પ્રમાણે વર્ષાવાસ છેાડીને જે આઠ માસ હોય તેમાં સતત વિહાર કરતા હતા તેમાં ગ્રામ હાય ! એક રાત અને નગર હેય તે પાંચ રાતથી વધુ રોકાતા નહિ. (કલ્પ૦ ૧૧૯) કલ્પસૂત્રમાં વિશેષ વિહારના ક્રમ દર્શાવ્યો નથી પરંતુ વર્ષાવાસ કાં કાં કર્યા અને કેટલીવાર કર્યો તેના નિર્દેશ મળે છે તે આ પ્રમાણે છે(કલ્પ ૧૨૨) ---આમાં માત્ર છદ્મસ્થકાળના નહિ પણ નિર્વાણુ સુધીના ચાતુર્માસાનો ઉલ્લેખ છે(૧) અઢિયગામમાં પ્રથમ વર્ષાવાસ (૨) ચપા અને પૃષ્ઠચંપામાં ત્રણ વર્ષાવાસ (૩) વૈશાલીનગરી અને વાણિયગામમાં બાર વર્ષાવાસ (૪) રાજગૃહ અને નાલંદામાંર ચૌદ વર્ષાવાસ (૩) મિથિલામાં છ વર્ષાવાસ ૧. આનુ સમ`ન ભગવતીમાં મળે છે (૫૪૦) ૨. બીજું ચામાસુ નાલામાં કયુ એવું સ્વમુખે ભ. મહાવીરે કહ્યું છે- ભગવતી ૧૪૦ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ મહાવીરચરિત મીમાંસા (૬) ભદિયામાં બે વર્ષાવાસ (૭) આલભિકામાં એક વર્ષાવાસ () સાવથીમાં એક વર્ષાવાસ (૯) પ્રણીતભૂમિમાં એક વર્ષાવાસ (૧૦) મધ્યમ પાવામાં એક છેલ્લે વર્ષાવાસ આ રીતે ૩૦ વર્ષની વયે દીક્ષા લીધા પછી ૪૨ વર્ષાવા–ચોમાસા તેમણે ઉક્ત સ્થાનોમાં કર્યા હતા. આ સિવાય વિહારજીવનની ઘટનાઓ કે વિહારનાં અન્ય સ્થાને વિષે કલ્પસૂત્રમાં માહિતી મળતી નથી. આચારાંગમાં તે આ વર્ષાવાસની સૂચી પણ આપવામાં આવી નથી. આથી આ માટે આપણી પાસે સાધન માત્ર આવ૦ નિયુક્તિ છે. જ્ઞાતૃખંડમાં દીક્ષા લીધા પછી સ્વજનોને પૂછીને વિહાર શરૂ કરી અને દિવસ પૂરો થવામાં એક મુદ શેપ હતું ત્યારે કમ્મરગામમાં પહોંચી ગયાવિરોધા. ૧૮૯૨)-આ હકીકત આ જિનભદ્દે જણાવી છે પરંતું ચઉપગ્નમાં તો કમ્મર ગામ પહોંચતા પહેલા બ્રાહ્મણ વસ્ત્રદાનને પ્રસંગ છે અને પછી જ ગામનુગ્રામ વિચરતા કમ્મરગામ પહોંચે છે તેવો ઉલ્લેખ છે–પૃ૦ ૨૬, ૨૭૪. વિશેષાવશ્યકભાળમાં બ્રાહ્મણને વસ્ત્રદાનનો ઉલ્લેખ નથી પરંતુ–આવશ્યકચૂર્ણિમાં જણાવ્યું છે કે જ્યારે કમ્મરગામ પહોંચ્યા ત્યારે બ્રાહ્મણે હાજર છે. અને તેમાં અન્ય એકમતનો ઉલ્લેખ છે કે દીક્ષા લીધી ત્યારે જ તે ઉપસ્થિત થયે–એટલે કમ્માગામ પહોંચ્યા પહેલાં આ પ્રસંગ બને. (આચૂ૦ પૃ. ૨૬૮). આ મતાંતર જે જણાવ્યું છે તે જ શીલાંકને માન્ય છે તે સ્પષ્ટ છે કારણ તેમણે સ્મારગામ પહોંચતાં પહેલાં બ્રાહ્મણનો પ્રસંગ વર્ણવ્યું છે. આચાર્ય હરિભદ્ર આવશ્યકનિયુક્તિની વ્યાખ્યામાં જણાવ્યું છે કે જયારે ભગવાને સામાયિકવ્રત ગ્રહણ કર્યું. તે કાળે કે ભગવાનને એક વસ્ત્ર આપ્યું એટલામાં એક બ્રાહ્મણ તેમની સમક્ષ હાજર થયો. ભ. મહાવીરે દીક્ષા પૂર્વ દાન દીધું ત્યારે તે ગામતરે ગયા હતા અને જ્યારે પાછો વળે ત્યારે તે ભ. મહાવીર દીક્ષા માટે નગર બહાર નીકળી ગયા હતા છતાં તેને તેની પત્નીએ ભગવાન પાસે ૧. ભગવતીસૂત્રમાં ગોશાલક શતકમાં શ્રાવસ્તીમાં ભગવાનના સમવસરણ થયાને ઉલ્લેખ છે. (૫૪૦) પણ તેમાં વર્ષાવાસને ઉલ્લેખ નથી. ૨. આ જ મંતવ્ય આચારાંગને પણ માન્ય છે. તે આપણે જોઈ ગયા છીએ. ક, આચાર્ય હેમચને કહ્યું છે કે આ ઇ દીધેલ વસ્ત્ર ભગવાને ખભા ઉપર (૦૧૦.૨.૧૯૬ Page #134 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરને વિહાર ૧૨" દાન લેવા મોકલે. ભગવાને તે કાળે તેમની પાસે બીજુ કાંઈ ન હોવાથી એ ઇન્દ્ર દીધેલ વસ્ત્રમાંથી અડધું ફાડીને આપી દીધું અને પછી વિહાર કરી સાંજે દિવસમાં એક મુહૂર્ત શેષ હતું ત્યારે કમ્મર ગામ પહોંચ્યા. આ બ્રાહ્મણ વિષે. કોઈ ઉલ્લેખ ઉત્તર પુરાણમાં નથી એ નોંધવું જોઈએ. ગુણચંદ્રના મહાવીર ચરિયમાં કુમારગ્રામ પહોંચી ધ્યાનસ્થ થયા પછી. બ્રાહ્મણના આગમનને ઉલેખ છે–પ્રસ્તાવ પૂ, પૃ. ૧૪ર A ભગવાન મહાવીરે દીક્ષા લીધી ત્યારે એક વસ્ત્ર પિતાની પાસે રાખ્યું હતું પરંતુ તેને ઉપયોગ પોતાની નગ્નતા ઢાંકવા માટે કર્યો ન હતો. તે માત્ર પરંપરા જાળવવા (કgધai) રાખ્યું હતું એવું તાત્પર્ય પ્રાચીનતમ આચારાંગગત પ્રથમ બુધની ગાથામાંથી ફલિત થાય છે. અર્થાત જ કહેવામાં આવ્યું છે કે તેમણે તે વસ્ત્ર ખંભે રાખ્યું હતું 'नो चेविमेण वत्येण पीहिस्मामि तंनि हेमंते । से पाए आवकहाए एवं खु अणुधम्मियौं तस्स ।। –આચા૦ ૧.૯.૧.૨ પરંતુ એ વસ્ત્ર પણ તેમણે કાયમ રાખ્યું નહિ. માત્ર એક વર્ષ અને એકમાસ તે ધારણ કર્યું. અને પછી એને ત્યાગ કરી તેઓ અચેલક થઈ ગયા– નગ્ન થઈ ગયા–એ સ્પષ્ટ ઉલ્લેખ આચારાંગમાં છે– સંવ સાહિ મH = =ફ્રિામ પરથi મä ! अचेलए तो चाई त वोसज्ज वत्थमणगारे ॥ –આચાં ૦ ૧.૯.૧.૪ પ્રાચીન ઉલ્લેખ તો માત્ર વસ્ત્રને જ છે. તેમાંથી દેવદૂર નામ તે વસ્ત્રને ભગવતીમાં (૫૪૧) આપવામાં આવ્યું. એટલે તે “ઈન્દ્ર આપ્યું તેમ ફલિત ૧. આ કથામાં પછીને ભાગ એવો છે કે તે અડધું વસ્ત્ર લઈને તૃણનારા પાસે ગયે. તૃણનારે વસ્ત્રને બહુમૂલ્ય સમજી તેને સલાહ આપી કે તું આ. વસ્ત્રનો બીજો ટુકડો લાવી આપે છે તેનું લાખ મૂલ્ય થશે. તેમાંથી અડધા તારા અને અડધા મારાં. આ સાંભળી તે બ્રાહ્મણ ભગવાનની પાછળ પાછળ ફરવા લાગ્ય–આનિ હ૦ પૃ. ૧૮૭ આચાર્ય હેમચંદ્ર પણ આ વાતનું સમર્થન કરે છે.–ત્રિષષ્ટિ ૧૦.૩૨-૮. ૨. ii દેવાયા મુંડે મવિના” સ્પષ્ટ છે કે ભ. પતે કહે છે કે દેવદૂષ્ય. લઈને મુંડ થયે–એટલે તે ઇન્દ્ર દીધાની વાત પછીની છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ મહાવીરચરિત નીમાંસા કરવામાં આવ્યું. પરંતુ ખરી રીતે તેમ બન્યું નથી. બહુમૂલ્ય વસ્ત્ર માટે દેવદૂષ્ય” શબ્દને પ્રયોગ પ્રાચીન કાળમાં થતે એ જોઈએ તે આ આખી કથા–ક્રમે કેવી રીતે ઘડી કાઢવામાં આવી તે સ્પષ્ટ થાય છે. વળી આચારાંગમાં તે વસ્ત્રના માત્ર વિસર્જનની જ વાત છે. બ્રાહ્મણને આવા વિષે કશું જ નથી. આચારાંગ ચૂર્ણિમાં તો અડધું આપ્યાનો ઉલ્લેખ જ નથી. અને તે જ્યારે કંટકમાં ભરાયું ત્યારે કેઈ બ્રાહ્મણે લઈ લીધું એમ છે. આથી આ કથા ઉપજાવી કાઢી હોય એવો પૂરો સંભવ છે. આવશ્યકનિર્યુક્તિ અને વિશેષાવશ્યક ભાષ્યમાં પણ આ બાબતને કશો જ ઉલ્લેખ નથી. માત્ર એટલું જ છે કે “કંટકમાં વસ્ત્ર’ ભરાઈ ગયું. અને તે કારણે છૂટી ગયું–૩૪૯–૧૯૦૧ તે પણ આ અનુમાનને જ પુષ્ટિ આપે છે. અને આવી કોઈ કથા દિગંબર પરંપરામાં પણું નથી કારણ તેમને મતે તે દીક્ષિત થતી વખતે જ સર્વ વસ્ત્રાને ત્યાગ કર્યો હતો. તે પણ ધ્યાનમાં લઈએ તો કથાની કાલ્પનિકતા વિશે સંદેહ રહેતા નથી. બ્રાહ્મણના દરિદ્રથ અને અવસર ચૂક્યાની લેકકથાઓમાં આ કથાનું મૂળ હોય તો નવાઈ નહિ. અને તેને ભ. મહાવીરના ચરિત્રને રોચક બનાવવા માટે સ્થાન અપાયું હોય તેવો પૂરો સંભવ છે. અહીં હવે ભ. મહાવીરના છદ્મસ્થકાળનાં વિહાર સ્થળો વિષે જે જુદા જુદા ગ્રન્થમાં ઉલ્લેખ મળે છે તેનું તારણ આપવામાં આવે છે – ભગવતી સૂત્રમાં ગોશાલકના પ્રકરણમાં ભ. મહાવીરે પોતાના કાળના જે વિહારસ્થળોને નિર્દેશ કર્યો છે તે આ છે–પ્રથમ વર્ષાવાસ અયિગામમાં (૫૧) બીજુ ચોમાસું રાજગૃહબહાર નાલંદામાં (૫૪૧) તે ચોમાસા દરમિયાન નાલંદાથી રાજગૃહમાં ભિક્ષા (૫૧)-પુનઃ નાલંદા (૫૧)–પુન: રાજગૃહ (૫૪૧) પુનઃ નાલંદા (૫૪૧) પુનઃ રાજગૃહ (૫૪૧) પુનઃ નાલંદા (૫૪૧) કોલ્લાગ (૫૪૧) પછી કુલ છ ચોમાસા વીત્યા પછી-સિદ્ધWગામથી કુમ્ભારગામ (૫૪૨) કુંડગ્રામ (૫૪૩) થી સિદ્ધત્વગામ (૫૪૪). ઉપન ૦ ઉત્તરપુરાણ ખંડવન (પૃ. ૪૬૩) કુલગ્રામ (૪૬૪) કમ્મરગામ (પૃ. ૨૪) બહુલ ( ૫) ૧. “અવની ત: સર્વ વસ્ત્રના વિમૂન'–જિનસેન, હરિવંશપુરાણ, ૨.૫૨ Page #136 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરને વિહાર ઉજ્જયીની (૪૬૫)૧ કાશાંખી (૪૬૬) -જુભિક (૪૬૬) આવશ્યકનિયુક્તિ અને વિશેષાવશ્યકભાષ્ય કમ્મારગામ (વિ. ૧૮૯૨) કાલ્લા (નિ. ૭૪૪|વિ. ૧૮૯૩) વેગમદી (૩૪૬ ૧૮૯૫) અટ્ટિયગામ (૩૪૬/૧૮૯૫) મારાઅ (૩૪૭/૧૮૯૬) દાહિણવાચાલ ઉત્તરવાચાલ (૧) – (૩૪૯-૫૦ ૧૯૦૧–૨) સેયવિયા (૩૫૧ ૧૯૦૩) સુરભિપુર (૩પ૨/૧૯૦૪) મુલાગ (૨૭૬) વરંગ (૨૯) રાયગિહ (૨૮૦) કાલ્લાગ (૨૮૦) સુરસેજણવય (૨૮૧) દભૂમિ (૨૮૨) પેાલાસ (૨૮૮) વયગામસ`નિવેશ (૨૮૮) કાસખી (૨૮૯) મદાઈ ણિકચ્છ (૨૯૭) જિઝમા (૨૯૮) જ`ભિયા (૨૯૯) આવશ્યકચૂર્ણિ (આવનિ. અને વિશે.ને અનુસરે છે જે ભેદ છે તેની નોંધ) V √ ૧૨૭ √ V (ર) ભ્રૂણાગ (૩૫૫/૧૯૦૭) રાયટિંગ ( , ,,) (૨)૨ V (નાલંદા) ૧. આ ઉલ્લેખ ઉપરથી જણાય છે કે આ કથનના બીજો કોઇ આધાર નથી. કારણ સામાન્ય રીતે આથી પ્રાચીનમાં ભગવાનના વિહાર મધ્યપ્રદેશ સુધી લખાયાનું યાંય જણાવાયું નથી. આથી આ કેવળ કલ્પના જ છે. હરિવંશમાં માત્ર વૃભિકગ્રામના ઉલ્લેખ છે–૨.૫૭ ૨. ચાતુર્માસનો ઉલ્લેખ નથી પરંતુ માસખમણુ અને ગોસાલના ઉલ્લેખ છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ મહાવીરચરિત મીમાંસા આનિ વિશેષા આવશ્યકચૂણિ કોલાય (૩૫૭/૧૯૦૯) (ગોશાલની પ્રવજ્યા) સુવણખલ (,, , ) બંભણગામ (૩૫૮૧૯૧૦) ચંપા ( , , ) (૩) કાલાય (૩૫૯૧૯૧૧) પત્તાગ ( ,, , ) કુમારા (૩૬૦ ૧૯૧૨) ચોરાય ( ,, , ) પિડિયા (૩૬ ૧/૧૯૧૩) (૪) કોંગલ ( ,, , ) સાવથી (૩૬૨૧૯૧૪) હલિટું (૩૬૨/૧૯૧૪) હુંમલા (૩૬ ૩/૧૯૧૫) આવત્ત ( ,, , ચોરા (૩૬૪૧૯૧૬) કલંબુઆ (, , ) લાદ (૩૬૫/૧૯૧૭) પુન્નકલસ ( , ) ભદિય ( ,, , ) કતલી (૩૬૬/૧૯૫૮) જબૂસંડ (,, ,, ) તંબાય (૩૬૭/૧૯૧૯) કવિય ( ,, ,, , વેસાલી (૩૬૮/૧૯૨૦) ગામાગ (૩૬૮/૧૯૨૧) સાલિસીસ (,, , ). ૧. અnā નિતિ- વ મે નિઝરવં ટાઢાવિયે વત્તા, તે મળrરિણા... निजरेति जहा बंभचेरेसु-आव० चू• पृ. २९० ૨. આ પછી ગોશાલક જુદો પડી વિચરે છે–આચૂ. પૃ. ૨૯૨ २२२२२२२२२२२२२२२२२२२२२२२२९ Page #138 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના વિહાર ભયિ (૩૭૦/૧૯૨૨) માત્ર,,,,) આલલિયા (૩૭૧ ૧૯૨૩) કુ ડાગ (૩૭૧/૧૯૨૩) મચ્છુ,,,,) બહુસાલગ (૩૭૨/૧૯૨૪) આનિ. વિશેષા. લાહગ્ગલ (૩૭૨ ૧૯૨૪) પુરિમતાલ (૩૭૩/૧૯૨૫) ઉણ્ણા (૬, ગાભૂમિ (૩૭૪ ૧૯૨ ૬) > ,, ) "" રાયગિહ ( વભૂમિ (,, ( સિદ્ધત્વપુર (૩૭૫/૧૯૨૭) કુમ્ભગામ (૩૭૬/૧૯૨૮) વેસાલી (૩૭૭/૧૯૮૯) વાણિયગામ (૩૭૮/૧૯૩૦) સાવથી ( 17 22 સાગુલી ( દઢભૂમિ (૩૮૦ ૧૯૩૨) વાલુઅ (૩૯૦ ૧૯૪૨) સુલેમ ( ) ૩. 29 "" ટ્ 23 "" સુચ્છેત્તા (,, > મલય (૩૯૧/૧૯૪૩) હસ્થિસીસ (, > "" ,, ,, (૬)૧ (n) (<) (૯)૨ ,, > (૧૦) ) S આવશ્યકચૂર્ણિ √ V રાયગિહ (૮) લાઢા વજ્જભૂમિ સુદ્ધભૂમિ (૯) સિદ્ધત્વપુર કુર્મીંગામ સિહત્યપુરઃ ૧. પુનઃ છ માસે ગેાશાલક મિલન આ.યૂ. ૨૯૩ ૨. ‘અનિયત વાર’—એક ઠેકાણે રહી કયુ નથી-આ.નિ. ૩૭૪/૧૯૨૭ આ.ચૂ. ગત નિયુક્તિગાથામાં ‘મળિયતવાસ’ પાઠ છે, પૃ. ૨૯૬. ભગવાન જ્યારે સિદ્ધત્યપુર જઈ રહ્યા હતા ત્યારે ગોશાલક છૂટા પડી સાવથી જઈ રહે છે. --આ.ચૂ. ૨૯૯ ૧૨૯: V (૩મોન) (પાઠાંતર) 1 v Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ આયુનિ. વિશેષા. તેાસલી (૩૯૨/૧૯૪૪) માસલી (૩૯૩/૧૯૪૫) તાસલી ( , ,, ) સિહત્યપુર (૩૯૪ ૧૯૪૬) વયગામ (,, > આલલિયા (૩૯૮/૧૯૫૦) 33 > "" ,, સેવિ ( સાવથી (,, ) કોસખી (૩૯૯ ૧૯૫૧) વાણારસી ( રાયગઢ ( 77 "" ( ? > > ) ,, 37 29 મિધિલા ( વૈશાલી (૪૦૦ ૧૯૫૨) સુસ્સુમારપુર ( ભાગપુર શુ દિગામ (૪૦૧/૧૯૫૩) મેઢિયગામ ( શ્રૃઝ કોસંબી (૪૦૨/૧૯૫૪) સુમ’ગલા (૪૦૪/૧૯૫૬) સુચ્છેત્તા ( ± પાલગ ( ચ'પા (૪૦૫/૧૯૫૭) (૧૨) -જ ભિયગામ (૪૦૬/૧૯૫૮) મેષ્ક્રિયગામ (,, ) છમ્માણી (૪૦૭ ૧૯૫૯) જિઝમપાવા ( 17 -~`ભિય (૪૦૮/૧૯૬૦) ,, "" ,, V ૧. હરિભદ્ર અને દીપિકામાં ‘વાસ’ પાડૅ નથી. અન્યત્ર છે. વળી આ પૂર્વે જે ‘મિધિલા’ના ઉલ્લેખ છે. તે સ ંદિગ્ધ જણાય છે કારણ વૈશાલી અને મિધિલા વચ્ચે ધણું અંતર છે. આથી કદાચ આ મિધિલા પ્રસિદ્ધ મિથિલા ન પણ હોય. ,, 23 22 ,, ' ,, 37 "" ) ) > 22 :) મહાવીરચરિત મીમાંસા આવશ્યક સૂિ (૧૧)૧ (૧૧) Page #140 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરને વિહાર ૧૩૧. સામાન્ય રીતે એમ કહી શકાય કે આવશ્યકનિયુક્તિ, વિશેષાવશ્યકભાષ્ય અને આવશ્યકચૂર્ણિ–એ ત્રણે ભગવાનના છાઘસ્થિક વિહારની બાબતમાં એકમત છે. જે ભેદ છે તે કયાંઈક પૂર્વાપર ભાવને અને ક્યાંઈ ચોમાસાની બાબતને છે. બીજુ ચોમાસું નાલંદામાં થયું અને રાજગૃહમાં ભિક્ષા અર્થે જતા આવતા હતા એવું મન્તવ્ય આવશ્યકચૂર્ણિન છે જ્યારે આવશ્યકનિયુક્તિ અને વિશેષા ૦માં રાજગૃહનો જ ઉલ્લેખ છે. ભગવતી સૂત્રમાં (૫૪૧) પણ નાલંદાનું સમર્થન છે અને રાજગૃહમાં ભિક્ષા અર્થે જતા હતા તે ઉલ્લેખ છે. અગિવારમું ચોમાસું ચૂણિ પ્રમાણે મિધિલામાં અને નિયુક્તિ અને વિશેષ પ્રમાણે વૈશાલીમાં થયું. આગળ-પાછળ આવતાં સ્થાનની દષ્ટિએ પ્રસ્તુતમાં મિધિલા કરતાં વૈશાલીના માસાને વધારે સંભવ જણાય છે. વળી ઉત્તરપુરાણ અને પ્રસ્તુત આવશ્યકનિયુક્તિ વગેરેની તુલના કરીએ તો જણાય છે કે ઉત્તરપુરાણના કર્તાને બિહાર પ્રદેશની વિશેષ માહિતી હોય તેમ જણાતું નથી. જ્યારે આવશ્યક નિયુક્તિ આદિમાં જણાવેલ સ્થળેએ ભ. મહાવીરને વિહાર થયે હોય કે ન થયો એ પ્રશ્ન બાજુએ રાખીએ તે એટલું તે જણાય છે કે આવશ્યકનિયુક્તિકારવગેરેને સંપર્ક બિહાર સાથે રહ્યો હોય કે ન હોય પણ તેમની પાસે બિહાર વિષેની પરંપરા તે સુરક્ષિત હતી. જ્યારે ઉત્તરપરાણ લખનારને એ પરંપરા સાથે સંબંધ તૂટી ગયું હોય તેમ જણાય છે. કલ્પસૂત્રમાં જે ચોમાસાની નોંધ છે. તેની સાથે પ્રસ્તુત સૂચીની તુલના કરીએ તે જણાય છે કે તેમાં જે પ્રણીતભૂમિ તરીકે ઉલ્લેખ છે તે જે લાઠવજભૂમિ વિષે માનીએ તે સંભવ બને. આવાશ્યકચૂર્ણિ પછી લખાયેલ ગુણચંદ્રના મહાવીર ચરિય (પ્ર૫ - ૭)માં. વિહારસ્થળોનાં નામે જે મળે છે તે આવશ્યકનિયુક્તિઆદિ જેવાં છે. ૧૧મું માસુ મિથિલામાં થયું તેમ આમાં માનવામાં આવ્યું છે તે વિશેષરૂપે ચૂણિને નહીં પણ નિયુકિતનું અનુસરણ સૂચવે છે. અને આચાર્ય હેમચદે પણ ત્રિષષ્ટિશલાકામાં આથી વિશેષ કાંઈ જણાવ્યું નથી. આવશ્યનિર્યુક્તિ-ચૂર્ણિની જે વિહાર સૂચી છે તે ઉપરથી ભ. મહાવીરનો છદ્મસ્થકાળમાં વિહાર હાલના બિહાર, બંગાળ, અને ઉતર પ્રદેશમાં થયે એમ કહી શકાય. ૧. ઘ0 પછીના કાળમાં મિથિલામાં ચોમાસુ થયું હશે એમ માની શકાય, કારણ કપમાં તેને ઉલ્લેખ છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ - ગોશાલક પ્રસંગ ભ. મહાવીરના છત્મસ્થ કાળમાં આજીવક સંપ્રદાયના તીર્થકર ગોશાલક સાથેના સંપર્કની જે હકીકત ભગવતીસૂત્ર શતક ૧૫માં વર્ણવવામાં આવી છે, તે ઉપરથી વિદ્વાનોમાં એવી ધારણા થઈ છે કે ભગવતીગત એ વર્ણન માત્ર ગશાલકને હલકે દેખાડવા ઘડી કાઢવામાં આવ્યું છે. વાસ્તવિક રીતે શું બન્યું હશે એ જાણું શકવું કઠણ છે પરંતુ કેટલીક બાબતે જે વિષે વિવાદ સંભવે નહિ તે તો તે વર્ણન ઉપરથી ફલિત કરી જ શકાય છે. (૧) શ્રાવસ્તીમાં જયારે ભગવાન મહાવીરે ગોશાલકના પૂર્વચરિતનું વર્ણન કર્યું છે ત્યારે ગોશાલકને દીક્ષા પર્યાય ૨૪ વર્ષને હતે. (સૂ) ૫૩૮) અને તે જિન–અરિહંત-ઇત્યાદિ નામે પ્રસિદ્ધ હતા. (૨) ભગવાન મહાવીર અને ગોશાલકને સંપક જ્યારે ભ. મહાવીર છદ્મસ્થા વસ્થામાં હતા ત્યારે છ વર્ષ સુધી (૫૪૦) રહ્યો હતે. ગોશાલક મહાવીરના શિષ્ય થયા કે નહિ અથવા મહાવીર ગોપાલકના શિષ્ય થયા કે નહિ–એ વિષય વિવાદા સ્પદ ગણીએ તો પણ આ છ વર્ષને સંપર્ક બંનેમાં હતું એ વાત નિશ્ચિત કરી શકાય છે અને બે મહાપુરુષોને સંપર્ક થાય ત્યારે એક પાસેથી બીજા ઘણું ઘણું શીખે એમ માનવામાં પણ કશી બાધા માની શકાય નહિ. (૩) શ્રાવસ્તીના પ્રસંગ પછી પણ ૧૬ વર્ષ ભ. મહાવીર જીવિત રહ્યા છે. પણ ગોશાલનું મરણ સાત રાત પછી થયું છે.-“અન્ન અનારું તોરસવાસારૂં નિને મુળી વિશિનિ તુગં ગં જોતરા અqના વ સળે......મન્તો અત્તરત્તસ... જા રક્ષણ’–સૂ. ૫૫૨ (૪) ભગવાન મહાવીરે શ્વેતાંબર જૈન પરંપરા પ્રમાણે દીક્ષા પછી ૧૩ માસ સુધી વસ્ત્ર રાખ્યું હતું. (આચા. ૯.૧.૪) અને પછી છોડયું હતું. પ્રથમ વર્ષાવાસ અયિગામમાં થયું અને બીજુ ચોમાસું રાજગૃહ બહાર નાલ દામાં કર્યું. ૧. ભગવતીમાં તે ગે શાલકે અંતેવાસી બનવા વારંવાર કહ્યાનું આવે છે સૂ. ૫૪૦ અને છેવટે ભ. મહાવીરે તેને શિષ્ય બનાવ્યાને ઉલ્લેખ છે. નોકરન્સ નંત્રિપુત્તર્ણ gયમ વદિ સુમિ –સૂ. ૫૪૦. ૨. દિગંબરમતે વસ્ત્ર રાખ્યું ન હતું. Page #142 -------------------------------------------------------------------------- ________________ ગોશાલક પ્રસંગ ૧૩૩ અહીં ગોશાલક–મહાવીરને પ્રથમ સં૫ર્ક થયો છે. આ પૂર્વે' ભ. મહાવીરને દીક્ષા પછીનાં ૧૩ માસ પિષ માસમાં જ પૂરા થયા હતા અને તેમણે વસ્ત્ર છોડી દીધું હતું. આથી ગોશાલકના સંપર્ક પછી ભ. મહાવીર અચલક-નગ્ન બની ગયા હતા–એમ સિદ્ધ થઈ શકે નહિ.' - ગોશાલક મતમાંથી જન સંપ્રદાયમાં શું શું સ્વીકારવામાં આવ્યું છે તે માત્ર કલ્પનાનો જ વિષય બની શકે. ગોશાલકના કોઈ ગ્રન્થ વિદ્યમાન નથી એટલે તેમના મત વિષે જેન–બૌદ્ધગ્રન્થોના ઉલ્લેખોને જ આધાર લેવો પડે. અને તેને આધારે જ તુલના થઈ શકે. - પાલિપિટક અને જૈન સૂત્રગ્રન્થમાં ગે શાલકની અનેક હકીકતે આવે છે તેથી એટલું તે નિશ્ચિત છે કે તે ભ. મહાવીર અને બુદ્ધના સમકાલીન મહાપુરુષ હતા. અને તેમને મત તે કાળે ઠીકઠીક પ્રતિષ્ઠિત હતા. અને પછીના લાંબા કાળ સુધી એ મત જીવિત પણ રહ્યો છે. આશ્ચર્ય છે કે દિગંબર પરંપરામાં ભ. મહાવીર સાથેના ગોશાલકના સંપર્કની કેઈ ચર્ચા નથી. એથી દિગબર આચાર્યો પાસે આ વિષેની કઈ પરંપરા સુરક્ષિત નહીં હોય એમ માનવું પડે છે. અને એમ પણ માનવું પડે છે કે ભ. મહાવીરચરિત વિષે જે કાંઈ સાહિત્ય લખાયું છે ત્યારે દિગંબને ઉત્તરભારત સાથે સંપર્ક ઉત્તરોત્તર ઘટી રહ્યો હશે. - તાત્વિક મતભેદ જે બનેમાં હતા તે વિષે આગળ ઉપર ચર્ચા કરવાની હોઈ અહીં તે વિષે વિવેચનની આવશ્યકતા નથી. ભગવતી અને આવશ્યક ચૂર્ણિમાં ગેસલક જીવનના અનેક પ્રસંગ છે જેમાં ગોશાલકને હલકે દેખાડવાનો પ્રયત્ન છે–એને ઇન્કાર થઈ શકે તેમ નથી. અને આનું કારણ વિવિધ તેથિકેમાં તે કાળે જે વૈમનસ્ય હતું તે તે છે જ. પણ ગ્રન્થકારેને ન્યાય આપવા એટલું પણ ઉમેરવું જોઈએ કે ગોશાલકના ચરિતમાં એવું તે કાંઈક હશે જ જેને લઈને ભ. બુદ્ધને તે કાળના અન્ય સૈથિ કેની તુલનામાં ગોશાલકને સૌથી હીનકેટિને બતાવવા પ્રયત્ન કરવો પડ્યો છે. ૧. 3. બશમ અને બીજા એમ માને છે કે પાર્શ્વના શ્રમણ નગ્ન હતા નહી * . અને ભ. મહાવીરે નગ્નતા દાખલ કરી તે ગોશાલક અને બીજા આછવક- * | મૂર્વજોની અસર નીચે હતું –બશમ, હિસ્ટ્રી એન્ડ ડોકટીન ઓફ દી આજી. વિકાઝ,--પૃ. ૧૦૯. ડૉ. બરુઆ તે સ્પષ્ટ કહે છે કે ભ. મહાવીર સાધનાના બીજા વર્ષમાં ગે શાલક સંપ્રદાયમાં ભળી ગયા હતા અને-છ વર્ષ પછી - છિડી ગયા હતા. –ટી. બુ. ૩૭૪. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ મહાવીરતચરિત મીમાંસા "नाहभिक्खबे अर्धा एकपुग्गल पि समनुपस्सामि यो एवं बहुजनअहिताय पटिपन्नो बहुजनअसुखाय, बहुनो जनस्स अनत्थाय अहिताय दुक्खाय देवमनुस्सान यथयिद, भिक्खवे, मक्खलि मोधपुरिसो, सेय्यथापि भिक्खवे, नदीमुखे खिप्पं उड्डेश्य बहुन मच्छान अहिताय दुक्खाय अनयाय व्यसनाय, एवमेव खो, भिक्खवे मक्खलि. मोघपुरिसो मतुरसखिप्प मचे लोके उप्पन्नो बहूनं सत्तान अहिताय दुक्खाय अनत्थाय જ્યના યાતિ"-અંગુત્તરનિકાય ભાગ-૧. પૃ. ૩૪ (નાલંદા) પાર્શ્વના અનુયાયી એકસાટકધર હતા અને પાર્શ્વના અનુયાયી મહાવીરે ગોશાલકના અનુકરણમાં વસ્ત્રત્યાગ કર્યો એ દલીલમાં વજૂદ એટલા માટે નથી કે પ્રથમ એ સિદ્ધ થવું જરૂરી છે કે ભ. મહાવીરે દીક્ષા પાર્શ્વના સંઘમાં લીધી. કોઈપણ વેતાંબર પરંપરાના ગ્રન્થમાં એ હકીકતની નોંધ લેવામાં આવી નથી પરંતુ સ્પષ્ટ ઉલ્લેખ તો એવો છે કે તેમણે પોતે જ સ્વયં દીક્ષા લીધી. કેઈનું પણ ગુરુપદ સ્વીકાર્યું. નથી. ઊલટુ જ્યારે તેમણે ઉપદેશ દે શરૂ કર્યો અને સંઘ જમાવ્યો ત્યારે અનેક પાશ્વસંધના અનુયાયીઓ ભ. મહાવીરના નવા સંઘમાં દાખલ થયા. અને છેવટે કેશી—ગૌતમને વાદ પછી બને સંધ એક થઈ ગયા. વળી શ્વેતામ્બર આગમો પાર્શ્વના અનુયાયીઓને વસ્ત્રધર જણાવે છે પરંતુ દિગંબર પરંપરા પ્રમાણે તે પાશ્વ પિતે અને તેમના અનુયાયીઓ પણ નગ્ન જ હતા. આથી એમ નિશ્ચિત પણે કહી શકાય તેમ નથી કે ભ. મહાવીરે વસ્ત્રનો ત્યાગ ગોશાલકની અસર નીચે જ કર્યો. પાલિપિટકમાં નિગ્રંથોને એકસાટક(વસ્ત્ર)ધર કહ્યા છે તે ભ. મહાવીરના નિર્ગો માટે પણ હોઈ શકે છે કારણ આચારાંગમાં એક વસ્ત્ર રાખવાની અનુમતિ દેવામાં આવી છે. આચ. ૮. ૬. ૧. ભગવાન મહાવીર જ્યારે કેલ્લાગ સન્નિવેશની બહાર પણિયભૂમિ'માં હતા, ત્યાં ગોશાલક આવીને શિષ્ય બને છે અને પછી ત્યાંથી બંને છ વર્ષ સાથે. વિહાર કરે છે–મૂળ પાઠ આ પ્રમાણે છે. "मम सम्वओ समंता मगगवेसण करेइ, मम स्वओ जाव करेमाणे कोल्ला-.. गसंनिवेसस्स बहिया पणियभूमीए गए सद्धि अभिमसन्नाग । तए ग से गोसले. मंखलिपुत्ते हटतुठे मम तिक्खुत्तों आयाहिण पयाहिण जाव नमंसित्ता एवं वयासी'तम्मे णभंत मम धम्मायरिया अहन्न तुभ अंतेवासी' । तए ण अह गोयमा गोसालम मंलिपुत्तस्स एयमट्ठ पडिसुणेमि । तए णं अहं गोयमा गोसालेण मंखलिपत्तेण सद्धि पणियभूपीए छध्वासाइ लामं अलाभ सुह दुक्ख सकारमसकोर વાળમવાળે મારિવારિયું વેરિસ્થા –ભગવતી ૫૪૧, પૃ. ૬૬૩. Page #144 -------------------------------------------------------------------------- ________________ ગેાશાલક પ્રસંગ આની ટીકામાં આચાર્યાં અભયદેવ આ પ્રમાણે લખે છે-નિયમૂમિત્તિ - पणितभूमौ माण्डविश्रामस्थाने, प्रणीतभूमौ वा मनोज्ञभूमौ ।. •‘વળિયમૂનિ’સ પશિતમ્મેચ્છ પ્રીતમૂમી યા મોલમૂવી વિદ્યુતનિતિ યોન: ।” આ ઉપરથી સ્પષ્ટ છે કે આચાય` અભયદેવ ‘વળિયમૂમિ'ને વિશેષ નામ સ્વીકારતા નથી. અને તેમનું જ અનુસરણ કરી ડૉ. શુથિંગ પણ ‘પયિભૂમિ'ને વિશેષનામ તરીકે સ્વીકારતા નથી. પરંતુ કલ્પસૂત્રમાં ભ. મહાવીરે જે ચાતુર્માસા કર્યાં તેની સૂચી આપવામાં આવી છે તેમાં ‘પીપળીયમૂમી' (૧૨૨) એવા ઉલ્લેખ છે. આ ઉલ્લેખની ચૂણિ'માં તેની વ્યાખ્યામાં ‘વભૂમિ' એમ કરવામાં આવ્યું છે. (પૃ. ૧૦૩) અને તેનું જ અનુસરણ પૃથ્વીચ'દ્રના ટિપ્પમાં (પૃ. ૧૬) અને પછીની બધી જ વિનવિષય આદિની ટીકામાં થયું છે. આથી વિદ્વાનોમાં પ્રસ્તુત ગોશાલક પ્રકરણમાં ‘ણિયભૂમિ’ શબ્દના અર્થમાં વિવાદ ઊભા થયા છે-(બશમ, પૃ. ૪૦). આચારાંગમાં જ્યાં ભામહાવીરના વિહારની ચર્ચા છે (૯.૨) ત્યાં ‘નિયમાન્દ્રાયુ ધૂળયા વાલો’–(૯.૨.૨) એમ સ્પષ્ટ નિર્દેશ છે. પણિયસાલા અને પણિયભૂમિના એક જ અથ છે અને તે જેમ આ. અભયદેવે જણાવ્યુ` તેમ ભાંડશાલા હાય કે ય-વિક્ર્મમાટેની વસ્તુ જ્યાં રાખવામાં આવતી હોય તે પીઠુ -બજાર હોય—એમ માનીએ તે તે અથ સંગત બની જાય છે. ૧૩૫ ભ. મહાવીરના ચેમાસાની સૂચીમાં આવતા પણીયભૂમિ' માટે વજ્જભૂમિ એવા અ`તુ સૂચન જે કર્યુ છે તેની પણ સંગતિ કરવી જરૂરી છે. એ વાત તે નિશ્ચિત છે કે ભ.મહાવીરે લાઢદેશની વજ્જભૂમિમાં વિહાર કર્યાં હતા (આચારાંગ ૯.૩.૨). અને ચોમાસુ લાઢમાં વિતાવ્યું હતું એ પણ હકીકત છે. એથી તે ચોમાસાની સૂચીમાં ‘નળીયમૂમિ'ના ઉલ્લેખ હાય અને લાદેશની વત્ત્તભૂમિને ઉલ્લેખ ન હોય તે! તેની સંગતિ બેસારવા આચાર્યાએ એ પણીયભૂમિને સંબધ વજ્રભૂમિ સાથે જોડયો હાય તે સ ંભવિત છે. પણ સાથે જ આવશ્યકચૂર્ણિ`ગત એવા ઉલ્લેખ કે લાઠભૂમિના વિહાર સમયે ચામાસા માટે કોઈ નિશ્ચિત સ્થાન તેમને મળ્યુ ન હતુ. એને વિચાર કરીએ તે ભૂમિમાં ચેામાસુ થયુ એ સાચું १. "लाढ इति जागवतो सोदुविहो वजा भोम्मा य, " - लाढा - तएव दुविहा वज्जं સુજ્ઞ” “અવરનળયખોવાય સો વિમો । તથ-નારી િ સતિ-આચા.ચૂ. ૩૧૮ ૨. વૃં સત્ય છÇાસે અષ્ઠિતો માનં (આચા. સૃણિ-પૃ. ૩૧૯) આવનિ, ૩૭૪-૨૭૫ આવ. ચૂ. ૨૯૬ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ મહાવીરચરિત મીમાંસા પણ તેમાં તેમને નિયત વાસ હતો નહિ આથી કોઈ વિશેષ સ્થાનને ઉલ્લેખ કલ્પસૂત્રમાં કરવામાં આવ્યો નથી પણ સામાન્ય પણયભૂમિ=મનેzભૂમિ અથવા વાવ=પણ્યભૂમિ=કયવિયનું પીઠું—એવું કઈ પણ અનુકૂળ સ્થાન એ કરવામાં આવ્યું છે. કલ્પસૂત્રમાં અહીં “પણ” એ દીધું છું કારવાળો પાઠ છે તે પણ ધ્યાનમાં લેવા જેવું છે. સારાંશ કે ગોશાલક સાથે છ વર્ષ સુધી વજ્રદેશમાં વિહાર કર્યો એવો. અથ તે લેવાની જરૂર જ નથી. પરંતુ છેલ્લાગસંનિવેશની ભાંઠશાલા કે વ્યાપારની પીઠમાંથી શરૂ કરીને છ વર્ષ સુધી સાથે વિચર્યા એ જ અર્થ સમજ જોઈએ. - ભ. મહાવીરને લાદેશમાં વિહાર થયે એ ક્યા વર્ષમાં –એનો વિચાર કરીએ તે આચારાંગ ચૂર્ણિમાં જણાવ્યું છે-“gવ વહૈિ કવોહિં માર્દિ તથ જાસુ. य तवे उपसग्गे वा सहनाणो रागदोसरहिते तेरसमे वरिसे पतेलिसे पति पति. सेवमाणो"" આચા-ચૂ. પૃ. ૩૨૦ ઇત્યાદિ. આ ઉપરથી જણાય છે કે ભગવાનની દીક્ષા થયા પછીના તેરમે વરસે તેઓ લાઢમાં વિચારતા હતા. આથી ગોશાલક સાથેના છ વર્ષ દરમિયાન તે લાદેશની વજભૂમિમાં વિહારની પરંપરા જ નથી–એમ માનવું જોઈએ. પરંતું આવશ્યકનિયુક્તિ અને શૂર્ણિ બનેમાં આ પૂર્વે આપણે જોયું તે પ્રમાણે ચોથા અને પાંચમાં ચોમાસાની વચ્ચેના કાળમાં એકવાર અને બીજીવારનવમું ચોમાસુ લાઢમાં કર્યાનું સમર્થન મળે છે. અને એ બન્ને પ્રસંગે ગોશાલક તેમની સાથે જ રહેલ છે એ પણ તે બન્નેને સંમત છે. આથી કહી શકાય કે લાઢ દેશમાં તેમને ચોમાસા માટે નિયત સ્થળ મળ્યું ન હતું તેમને અનિયત વાસહતે એથી પણિયભૂમિ=પણ્યભૂમિ અથવા પણીયભૂમિ=પ્રણીતભૂમિ=મનેzભૂમિમાં તેમણે વાસ કર્યો હતે એવા સામાન્ય અર્થમાં કલ્પસૂત્રના ઉલ્લેખને સમજવો. જોઈએ. પણ વિશેષનામના અર્થમાં નહિ. વળી ગશાલક સાથે છ વર્ષ સુધી વિચર્યા એ બાબતમાં પણ એ જાણવું જરૂરી છે કે જ્યારથી બને મળ્યા ત્યાર પછી સાત માસા બન્નેના સાથે થયા છે અને તે દરમિયાન ગોશાલકે છ માસ સુધી સાથે નહીં રહેતા જૂદું વિચરણ ય છે. આથી છ વર્ષ એટલે બરાબર છ વર્ષ એમ સમજવું ન જોઈએ. પણ લગભગ છ વર્ષ એમ સમજવું જોઈએ–આવું મન્તવ્ય ચૂર્ણિથી ફલિત થાય છે १. अणारियदेसेसु ताहे लाढा वज्जाभूमि सुद्धमूमिं च पव्वति । तेणिरणुकंपा गिद्दया च..... तदा य किर बासारत्तो तम्मि जणवए केणइ दइवनियोगेय लेहट्ठो आसी क्सही वि न लब्मति । तत्थ य धम्मासे अणिच्चजागरिय विहरति । एस नवयो कासारत्तो । આવચૂ. પૃ. ૨૯૬ Page #146 -------------------------------------------------------------------------- _