SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરચરિત મીમાંસા પરંતુ લિચ્છવીઓનું ગોત્ર વાશિષ્ઠ હતું અને જ્ઞાતૃવંશી મહાવીર કાશ્યપ ગોત્રના ન હતા તે તેમને લિચ્છવી વંશના કેમ કહેવાય ? આથી લિચ્છવીથી પૃથફ જ તે વંશ હતો એમ માનવું ઉચિત જણાય છે.-લિચ્છવીના પરિચય માટે જુઓ, Law, Some Kshatriya, p. 12. તે જ્ઞાનુકુળના લેકે આજે જથરિયા નામે પ્રસિદ્ધ છે. રાહુલજીએ – જ્ઞાતા = નવર = = + + (સંસ્કૃત ) એ પ્રમાણે જેથરિયા શબ્દને સંબંધ જ્ઞાતૃ સાથે જોડ્યો છે તે ઉચિત જણાય છે. ભ. મહાવીરનું ગોત્ર કશ્યપ છે અને જથરિયા જાતિના લેકે પણ કાશ્યપ ગોત્રના છે. વળી વૈશાલી એટલે કે આજકાલનું બસાઢ જે છે તેમાં જ જથરિયા લેકનું બાહુલ્ય છે અને આજે જે પરગણામાં બસાઢ છે તે ધરતી' કહેવાય છે. અને રસ્તીનો સંબંધ પણ જ્ઞાતુ સાથે જોડી શકાય છે—રત = સ્ટર્ન = ===ાતી =નાદિ (પાલિ) અને આ “નાદિ’–‘બાતિકા'-નામનું વજઈદેશમાં જ્ઞાતૃવંશના લોકોનું એક મોટું ગામ હતું તેમ પાલિપિટકની સાક્ષી છે. તે વૈશાલી અને કોટિગ્રામની વચમાં આવેલ છે તેવો ઉલ્લેખ પાલિમ છે. ૨ - જ્ઞાતૃવંશ ક્ષત્રિય છતાં આજે તે ભૂમિહાર બ્રાહ્મણને નામે ઓળખાય છે તેનું કારણ છે રાહુલજી આપે છે કે ગુપ્ત કાળમાં કનીજનું જ્યારે મહત્ત્વ વધ્યું ત્યારે અનેક જાતિઓએ પિતાની ગુટબંદી શરૂ કરી અને તે કાળે કેટલાય ક્ષત્રિયોએ બ્રાહ્મણmતિમાં જવાનું પસંદ કર્યું. આને કારણે જ્ઞાતૃવંશના લે કે આજે ભૂમિહાર બ્રાહ્મણ તરીકે ઓળખાય છે. આમ આ ભૂમિહાર બ્રાહ્મણ વિષ એક ૧. જુઓ ક૫. ૨૧ તેમાં સિદ્ધાર્થને કાશ્યપગાત્રના અને ત્રિશલાને વશિષ્ઠ ગેત્રમાં કહ્યાં છે. ૨. આ ગ્રામ વિશેની વિશેષ હકીકત માટે તથા તેના ટીકાકારોએ કરેલ અર્થ બાબતમાં જુઓ પાલિ પ્રોપર નેમ્સમાં તિક રાદ. રાહુલજી તે. એને સંબંધ જ્ઞાતૃવંશ સાથે જ જોડી આપે છે. ૩. પુરાતત્વનિબંધાવલી પૃ. ૧૧૧. શ્રી રાહુલજી લખે છે કે ગણતંત્રીય સુત્રિય પિતાની રક્તશુદ્ધિ માટે આગ્રહી હતા એટલે પ્રાચીન કાળમાં બ્રાહ્મણ કન્યાને પણ પરણતા નહિ. પણ પછી એમાં ઢીલ મુકી છે. ભ. મહાવીરે બ્રાહ્મણ દેવાનંદાને પિતાની માતા કહી છે તે આ સંદર્ભમાં વિચારવું જરૂરી છે. પિતા તરીકે તે સિદ્ધાર્થ જ ગણાયા છે. પણ માતા તરીકે ત્રિશલા અને દેવાનંદા બેનાં નામ આવે છે. અને ત્યાં દેવાનંદાને માતા કહે છે અને પિતાને તેના આમજ કહે છે ત્યાં ગભ પરિવર્તનને કેઈ ઉલ્લેખ નથી, તે સૂચક છે. છતાં ભગવતીમાં દેવાનંદાના પતિ ઋષભદત્ત કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ એમ થઈ શકે કે તે કથાંશ પાછળથી જોડી કાઢવામાં આવ્યો હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy