________________
ભગવાન મહાવીરના પ્રાચીન વર્ણ
પણ આ વિશેષણ ભ. બુદ્ધ માટે જેટલા પ્રમાણમાં પાલિમાં જોવા મળે છે તેવો વ્યાપક પ્રગ અહીં નથી.
જેનોએ જેના ઉપર વિશેષ ભાર આપો તે સમ્યગદર્શનને અનુલક્ષીને ઉપદેશ માટે “સત્તળો ' (૧૩૪) પણ વપરાયું છે.
સારાંશમાં કહી શકાય કે “ળ”, “, Augત્ત અને “મા ” આ વિશેષણો ભ. મહાવીર માટે વિશેષરૂપે આચારાંગગત તેમના ઉપદેશક જીવનને અનુસરીને વપરાયાં છે. અહી પણ “
તિર' જેવો શબ્દ નથી વપરાય તે ધ્યાનમાં રાખવા જેવું છે. જિન” શબદ બોદ્ધોએ પણ વાપર્યો છે છતાં તે જેનામાં વધારે પ્રચલિત થયો અને બૌદ્ધોમાં “બુદ્ધ'. તે જ પ્રમાણે બૌદ્ધોમાં “શાસ્તા” અને જેમાં “તીર્થકર” શબ્દ કાળક્રમે પ્રચલિત થયો. આથી બૌદ્ધોએ તીર્થકર શબ્દનો પ્રયોગ “બુદ્ધ માટે નથી કર્યો અને પછીના કાળે જેનોએ પોતાના તીર્થકરે માટે “બુદ્ધ' શબ્દ પ્રયોગ કવચિત જ કર્યો છે. જોકે આ શબ્દો સામાન્ય હતા, પણ પછી તે તે સંપ્રદાયમાં તે વિશેષરૂપે પ્રચલિત થયા.
'પારિપિટકમાં ભ. મહાવીર વિશે “સક ત્તwાર –એ પ્રયોગ છે – તેથી તેઓ સર્વ-સર્વદા' તરીકે પ્રસિદ્ધ થયા તે પછીની તે રચના સિદ્ધ થાય છે. આચારાંગમાં ભ. મહાવીર કે તેમના જેવા અન્ય ધર્મ કે માગના ઉપદેશકે માટે જે વિશેષ વપરાયાં છે તેમાં માત્ર એવું ય (૧૨૬, ૩૨), ‘વ7 "ો” (૧૩૪) પન્નાન” (૧૩૯, ૧૬૦, ૧૮૮), “પ્રાતિહા હું ના; (૧૪૦), વારાહત (૧૪૦), “યત્વ' (૧૩૯), “કુરત ટુંબ' (૧૬ ૬), “સુ ” (૧૭૭, ૨૦૪), “હા (૧૦૧), “કયા (૨૦૦, ૨૦૬), “સાનિram (૯.૧.૧૧), “ના” (૯.૧.૧૬) સાસુનેગા નવા વાયા' (૨૦૦), “ગાવવધૂ રાળવિવર્તી (૯૩), “૨મજq' (૧૫૯), “અરૂવિઝ”, “ખૂલ' (૩.૨.૧), “નાગવં', વેવ', ‘નાહિં ઘર કાળરૂ રો” (૧૦૭), “નવમનાથવનાન' (૧૫૫), મમિનાથ (૯.૧.૧૧), અવિનાળ' (૯.૧.૧૬) “વહાલા” (૩.૩.૨)––આવા શબ્દપ્રયોગો છે. તેમાંના કેટલાક તે “સર્વસ” પ્રતિપાદક કહી શકાય તેવા છે પણ સર્વજ્ઞ” અને “સદશ” આ શબ્દો તે વપરાયા નથી એ ચોક્કસ છે. આ પછીની રચનાઓમાં એ શબ્દોનો પ્રયોગ પ્રચલિત થઈ ગયેલ છે. આચારાંગની આ બાબત પણ તેના પ્રાચીનપણુની ખાતરી કરાવી દે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org