________________
૧૮
મહાવીરચરિત મીમાંસા
સૂત્રકૃતાંગ પ્રથમ–મુતસ્કંધ સૂત્રકૃતાંગના પ્રાચીન અંશ પ્રથમ શ્રુતસ્કધમાં ભગવાન મહાવીરને અપાતાં વિશેષણ અને નામોમાં પ્રગતિ દેખાય છે. સામાન્યપણે વપરાતા શ્રમણ, બ્રાહ્મણ, જેવાં વિશેષણ અહીં પણ દેખાય છે. ઉપરાંત તેમાં નવાં ઉમેરાય છે. અને નામે પણ હવે સ્થિર થઈ ગયાં હોય તેમ જણાય છે.
આચારાંગગત ભગવાન મહાવીરનું ‘વીર” કે “મહાવીર' વિશેષણ હતું. સૂત્રકૃતાંગમાં “વીર’ (૧. ૧. ૧. 1) એ નામ બની ગયું છે અને “મહાવીર’ નામ પણ બની ગયુ છે—નાપુ મહાવીરે' (૧. ૧. ૧. ૧૭) pવદ તે વરે... (1. ૨. રર) વિમુરાદ નિગળે મJવીર મામુળી' (૧. ૯. ૨૪), “ર વીરે” (1. ૧૪. ૧૧). મુનિ ઉપરાંત મહામુનિ પણ હવે તેઓ કહેવાતા હતા (1. ૯, ૨૪; 1. ૨. ૨. ૧૫, ૧. ૨. ૧. ૧૪).
| ‘નાગપુર ઉપરાંત હવે તેમને “દાયa'- વતરીકે પણ ઓળખાવવામાં આવ્યા છે. આ તેમનું ગોત્ર હતું તેથી સિદ્ધાર્થ ગૌતમ જેમ માત્ર ગૌતમ નામે પ્રસિદ્ધિને પામ્યા તેમ ભગવાન મહાવીર પણ માત્ર કાશ્યપ એવા નામે પણ પ્રસિદ્ધિને પામ્યા છે—–“ તુરકાસી માસ (૧.૨.૨.૭), “વાવE 4જીવનારો (૧.૨.૨.૨૫: ૧.૨.૩.૨૦), ' વેબ gવેરૂa (૧.૩.૩.૨૦;૧.૩.૪.૨૧;૧.૧૧.૫,૩,૨; ૧.૧૫.૨૧), 'કાવે રાહુને' (૧.૫.૧૨;૧.૬.૦) “ના” અથવા “નાયપુરએ ઉલ્લેખ પણ કાયમ છે જ– ‘નાયપુર મહાવીર' (૧.૧.૧.૨૭; ૧.૨.૭.૨૨); (૧.૨.૩.૩૧) “નાયડુ (૧ ૬.૨); “સમજનારાપુર' (૧.૬.૧૪.૨૩); “નાપુ(.૬. ૨૧, ૪). આ ઉપરાંત તેમને વેરાસ્ટિT -વૈશાલિક પણ કહેવામાં આવ્યા છે. (૧.૨.૭.૨૨).
જિન” અને “અરહા' પણ કહ્યા છે તે પૂર્વ પરંપરાનું અનુસરણ છે (૧.૨. ૩.૧૯; ૧.૨.૩.૨૨૧.૬.૨૬;૧.૬.૨૯) આ જ પ્રમાણે “ભગવાન્ ” પણ વપરાય છે (૧.૨.૩. ૨૨: ૧.૧૬,૧. ૧.૨.૩.૧૪.).
અહીં એક વિશેષતા જોવા મળે છે તે એ છે કે “મળવાનુETao (૧.૨ ૩. ૧૪); “નિરાકાપ મુદા” (૧.૩,૪.૯); નિજાન' ઘ' (૧.૬.૭); નિર્વાણુવાદમાં શ્રેષ્ઠ નાયપુર (૧.૬.૨૧); ઋષિઓમાં શ્રેષ્ઠ (૧.૬.૨૨): નિબળવળ (૧.૧૪.૧૧}; નિજાદિ' (૧.૯૬) –આ સૂચવે છે કે ભગવાન મહાવીરનો ધર્મ તે જિનોને ધર્મ કે જિનોનું શાસન છે અને તેના તેમના જેવા અન્ય પ્રવર્તકે પણ છે તેની સાક્ષી વારંવાર આપવામાં આવી છે–વહિં સÍ gવં' (૧.૨.૧.૧૧); “માહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org