________________
ભગવાન મહાવીરના પ્રાચીન વર્ણ કે
૧૯ ત્તિને હળવે છેn' (૧.૨.૩.૧૯); “નિrofi: (૧.૯.૧). આને આધારે આગળ -ઉપર તેમને ધર્મ જૈન ધર્મ તરીકે ઓળખાય તેનું મૂળ આમાં છે. આ જિન શબ્દ ઉપરથી બનેલ જૈન શબ્દ બૌદ્ધ ધર્મ માટે પણ કવચિત્ વપરાય છે પણ મુખ્યત્વે તે તે ધર્મ જૈનને બદલે બૌદ્ધ એવા નામે વધારે પ્રસિદ્ધ થયે. “જિને' “બુદ્ધ' પણ કહેવાતા તેની સાક્ષી સૂત્રકૃતાંગ પણ પૂરે છે છતાં મહાવીરને ધમ જૈિન ધર્મને નામે જ વિશેષરૂપે પ્રસિદ્ધ થયે એ હકીકત છે.—ગુલા' (૧.૧૧. ૨૫; ૧.૧૧.૩૬; ૧.૧ર. ૧૬; ૧.૨.૧૮: ૧.૧૫.૧૮). માત્ર બુદ્ધ જ નહિ પણ તથાગત’ શબદ પણ પૂર્ણ જ્ઞાની માટે (૧.૧૩.૨; ૧.૧૫. ૨૦) જેવા મળે છે પરંતુ તે શબ્દ પણ ભ. બુદ્ધ માટે વિશેષ વપરાએ તેથી જેમાં તેને પ્રચાર ઓછો થઈ ગયો.” ભ. પાર્શ્વના વિશેષણરૂપે અન્યત્ર વપરાયેલ “
grળા શબ્દ પણ અહીં જોવા મળે છે. (૧.૯.૩૪).
અહીં પણ સવાણુ' શબ્દનો પ્રયોગ નથી. પરંતુ ‘નાગgત્તા નથિ નાળી” (૧.૬.૨૪); “કાળજબૂ' (૧.૬.૬; .૬.૨૫; 'કરૂઢી મિન્ના (૧.૬૫); ‘નળનાળી' (૧.૧.૧૪): ‘અiાનાળણી ૧.૯.૨૪; “gવં સે ૩૬ ગપુરના મજુત્તાઠુંસી પ્રભુત્તરના કળઘરે ૧ (૧.૨.૩.૨ ; પ્રાકૃવને (૧.૫.૧૨; ૧.૬ ૭);
યન સે યુતિ રામુને પ્રશંસનાળી મળ તણી ૧.૬.૩); તિરોનર્સ (૧.૧૪.૧૬); જાવંયંતિ (ઉ.વ. ૩.૩૧): જેવા પ્રયોગો મળે જે તે જ અર્થને સૂચક શબ્દો છે.
ઉપરાંત જેના પરિભાષામાં જે શ્રેષ્ઠ જ્ઞાન ગણ્યું છે તે કેવળજ્ઞાનની સૂચના પણ પ્રથમ વાર અહીં જોવા મળે છે–
પુ રું કે મરેલી (૧.૧.૧.૧); “વું કેવળિો " (૧.૧૧.૩૮); વેવ સમાપ્તિ ૧.૧૪.૧૫).
કમવિચારણાના પરિણામે–તળાવતા ' (.૧૫.૧)--એમ કહ્યું છે અને દર્શનાવરણને અંત કરનારને ત્રિકાળજ્ઞાની કો દે એ પણ નવી હકીકત જણાય છે. પણ જ્ઞાનાવરણ વિશે કશું નથી કહેવામાં આ વ્યું તે ધ્યાનમાં રાખવું જરૂરી છે.
આ ઉપરાંત પૂર્વ પરંપરા પ્રમાણે નિકા (૧.૯.૨૪), માળ (૧.૧૧. ૧; ૧.૯.૧) ની –મહર્ષિ (૧.૬.૨૬), વરમન (૧.૬.૧૭), મુખ (૧.૬.૭), a (૧૬.૨૮), (૧.૬.૧૪, ૨૩) એવાં સામાન્ય વિશેષણો પણ દેખા દે જ છે. પણ “તીર્થકર” વિશેષણ તે અહીં પણ દેખાતું નથી,
સૂત્રકૃતાંગના ૧૬મા અધ્યયનમાં બ્રાહ્મણ, શ્રમણ, ભિલું અને નિગ્રંથની જે વ્યાખ્યા છે તે એકબીજાને અત્યંત નજીક લાવી મૂકે છે. આથી ગુણીજન વિશે એ શબ્દોનો પ્રયોગ સર્વસામાન્ય રીતે થઈ શકે એમ ફલિત કરી શકાય. ૧. “હાયપર એવિ –૩૪૦ અ નો અંત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org