________________
મહાવીરચરિત મીમાંસા
समयाए समणो होइ बम्भचेरेण बम्भयो । नाणेण य मुणि होइ तवेण होइ तावसो ।। कम्मुणा बम्भणो होइ कम्मुणा होइ खत्तिओ। वइसो कम्मुणा होइ सुद्दो हवइ कम्मुगा ।।
(ઉત્ત. ૨૫. ૩૨-૩૩) આથી આપણે જોઈએ છીએ કે ભ. મહાવીર વિશે વારંવાર વાળ મઝુમરા “ અવવા (૯. ૧. ૨૩, ૯, ૨. ૧૬: ૯. ૩. ૧૪, ૯. ૪. ૧૭; (૯. ૨. ૧૦, ૯, ૪. ૩) જેવા શબ્દો વપરાયા છે.
રા'—જ્ઞાની (૯. ૧. ૧૬) અને “મા” – મેધાવી (૯. ૧. ૧૬) જેવાં વિશેષણે પણ વપરાય છે, જેથી તેમનામાં ચારિત્ર સાથે જ્ઞાનને વેગ હતો તેવી માન્યતા સિદ્ધ થાય છે,
સંયમમાં પરાક્રમને કારણે તેમને વારંવાર મહાવીર પણ કહ્યા છે (૯, ૧. ૧૩; ૯. ૩. ૮; ૮. ૪. ૮, ૧૪, ૯. ૨. ૧, ૯, ૩. ૧૩) અને આ જ નામે તેઓ પછીના કાળે વિશેષરૂપે પ્રસિદ્ધ થયા છે. અહીં એ પણ જાણવું જરૂરી છે કે આ સંજ્ઞા દેવોએ દીધેલી એવું ફલિત થતું નથી.
ભ. બુદ્ધની જેમ “મને માવં' (૯. ૧. ૧) – શ્રમણ ભગવાનૂ આ વિશે ઘણું પણ તેમના પ્રત્યે પૂજ્યભાવદર્શક વપરાયું છે. અને “મજયં” “માવંતે “માવવા (૯. ૧. ૪, ૧૫, ૯. ૨. ૫, ૬, ૧૫; ૯. ૩. ૧૨, ૧૬૯. ૪. ૧, ૩, ૫, ૯. ૩. ૭; ૯. ૪. ૯, ૧૨, ૯. ૧. ૨૩, ૯, ૨. ૧૬) તે. અનેક વાર પ્રયુક્ત છે જે ચવે છે કે લેખકના મનમાં ભ. મહાવીરનો પ્રભાવ ઉત્કટ હતો અને તેને. તે કાળે ભગવાન રૂપે પ્રસિદ્ધ થઈ ગયા હતા.
સાધક અવસ્થામાં તેઓ ઇસમ વિ . . ૫) છદ્મસ્થ છત “સારું – કષાય વિનાના અને વિરોણી’ – કૃદ્ધિ વિનાને ક. ૪. ૧૫ હતા એવું વર્ણન છે.
સ્પષ્ટ છે કે આચારાંગના પ્રસ્તુત અંશમાં તેમને “ભગવાન' “શ્રમણ ભગવાન” કહ્યા છે, પણ હજી “તીર્થ” એવું વિશેષણ જોવા મળતું નથી. અને અહીં એ પણ ધ્યાનમાં લેવા જેવું છે કે આ પછીની રચનામાં પણ સામાન્ય જમણો અને
સ્થવિરેને પણ “ભગવંત કહ્યા છે. (આચા. ૨,૭૧,૧૬૨) એટલું જ નહિ પણ ભિક્ષુ સામાન્ય સ્ત્રીને “ભગવતી’ કહી બોલાવે એ સૂચન (આચા) ૨.૧૩૪) છે જે બતાવે છે કે “ભગવંત' એ શબ્દ આદરસૂચક છતાં તેમાં “નાયક’ કે દીકરીને જે મહત્ત્વ મળ્યું તેની સૂચના નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org