________________
મહાવીરચરિત મીમાંસા
વળી અહી જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેના એકસાથે વ્યવહાર પણુ સવપ્રથમ જોવા મળે છે (ર. ૭. ૧૪).
૨૨.
વળી પેઢાલપુત્તને પાસાચિહ્ન મળવ` નિયંત્ર (૨. ૭. ૪) કહીને પાર્શ્વ પર પરા સાથે ભ. મહાવીરની પરપરાના ભેદ પણ દર્શાવાયે છે.
આ બધું એ સાબિત કરવા પૂરતું છે કે ક્રમે કરી ભ. મહાવીરની પરંપરા કેવી રીતે વ્યવસ્થિત થઈ રહી હતી અને તેમના વિશેની માન્યતા પણ ક્રમે કેવી વિકસતી જતી હતી.
અન્ય અગત્ર થામાં તથા અન્યત્ર
આચારાંગ અને સૂત્રકૃતાંગ પછીના બધા જ આગમ ગ્રંથામાં ામણુ ભગવાન મહાવીર' આ રીતે જ ભ, મહાવીર વિશે ઉલ્લેખ સામાન્ય બની ગયે છે. પણ આ સામાન્ય નામ ઉપરાંત જે વણુક સ્થિર થયા છે તેની તૈધ પણ અહીં લઈ તે આ પ્રકરણ પુરુ કરીએ.
'समणे भगव' महावीरे' आइगरे तित्थगरे सहसंबुद्धे पुरिमुत्तमे पुरिसस हे पुरिसवरपुण्डरी पुरिसवरगन्धहत्थीए लोगुत्तमे लोगनाहे लोगप्पदीवे लागपज्जोय गरे अभयद चक्खुद मग्गदए सरणदए धम्मदेस सारही धम्मस्वातचकट्टी अप्पsिहयवरमाणदंसणधरे वियच्छउमे जिणे जावए बुद्धे जोहर मुत्ते मोए सव्वण्णू सव्वदरिसी तिवनयलमरुयमणं तमक्याबाहन पुणवत्तय सिद्धिगइनामवे ठाण સમાવિષ્ટદામે. --માત્રા પૂ.
આમાં ‘શ્રમણ ભગવાન મહાવીર' તો છે જ ઉપરાંત વૈદ્રિકામાં પુરુષસૂક્તથી માંડીને ‘પુરુષ’ને જે મહત્ત્વ મળ્યું હતુ પ તેને પણ સ્વીકાર કરીને ભ, મહાવીરને પુરુષાત્તમ આદિ કહ્યા છે. વળી તેમાં પુરાણપ્રસિદ્ધ વિષ્ણુ આદિ ઈશ્વરના નામા સ્વીકાર થયા હોય એમ જણાય છે. વિષ્ણુ આદિ માટે ‘પુરુષોત્તમ’ જેવાં નામેા વૈશ્વિકાએ વાપર્યાં જ છે. ‘પુરુષપુણ્ડરીક’ વૈદિકામાં વપરાતો શબ્દ છે. તેમાં ‘વર’
૧. મહાવ્યુત્પત્તિમાં યુદ્ધને ‘વીર’
૨. મહાવ્યુત્પત્તિમાં બુદ્ધને નરેાત્તમ તથા શાકસિ' કહ્યા છે. મેાધિસત્ત્વાનાં નામમાં એક ‘ગન્ધહસ્તી' એવું નામ છે, મહાવ્યુત્પત્તિમાં ન
૩.
૭૪.
૪. મહાવ્યુત્પત્તિમાં ‘રા’, ‘શ’
૫. જુએ મેનિ. સંસ્કૃત કોષમાં ‘પુરુષ' શબ્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org