________________
ભગવાન મહાવીરના પ્રાચીન વણકે
ઉમેરવામાં આવ્યું છે. પુરુષવર’એ વિષ્ણુનું નામ મહાભારતમાં છે જ. અને તેથી “પુરુષવરપુંડરીક’ એ પણ વિષણુનું નામ ગણી શકાય. “ગધહસ્તી” શબ્દ બળવાન ગજના અર્થમાં છે. અને “ગધગજ” ચરકમાં વપરાય છે. લેકનાથ શબ્દ પણ વિષ્ણુ આદિ માટે મહાભારતમાં વપરાય છે. જોકપ્રદીપ’ વિશેષપણે બુદ્ધ માટે બુદ્ધચરિતમાં વપરાયું છે.
આની સાથે ભ. બુદ્ધને વર્ણક તુલના કરવા જેવો છે –
'मो भगवा अरह सम्मासंबुद्धोविज्जाचरणसम्पन्नो सुगतो लोकविदू अनुत्तरो પુમિમાથી તથા તેમનુષ્કાને શુદ્રો મળવાની મંજુરી ૩.૨૮૫.
આના એકેક શબ્દની વિસ્તૃત વ્યાખ્યા વિશુદ્ધિગમાં (પૃ. ૧૩૩) આપવામાં આવી છે. આમાં બુદ્ધને વૃદ્ધ કહ્યા છે તે ભ. મહાવીરને હૈદ્ર કહ્યા છે. અનુત્તરમાં પુરુષોત્તમ ભાવ છે. “વષ્ણસાને સ્થાને બુદ્ધિને પુરિમer કહ્યા છે. “સરથા” એ ઘAણને પર્યાય છે. વિન અને સારા એકાઈક છે. વિનાનળસાન અને સ્ટાવિ કહીને જે કહ્યું છે તેને મળતું વિશેષણમuત્રા સંવા ઘર અને વિક્રમ કહી શકાય. પણ બન્નેમાં “બુદ્ધ' શબ્દ સામાન્ય છે તે ધ્યાન દેવા જેવું છે. સ્પષ્ટ છે કે બુદ્ધની પ્રશંસાના વક પછી ભ. મહાવીરની પ્રશંસાને વર્ણક છે.
ભ. મહાવીરનાં “Ha – safપી૩ એ વિશેષણોનું સમર્થન પાલિપિટકમાં પણ મળે છે પરંતુ બુદ્ધ તો કઈ બુદ્ધને સત્રનૂ સરસાવી અપરિસે શાસન વદિવાનાતિ ઇત્યાદિ રૂપે વર્ણવે તે તે મિથ્યાવચન થાય એમ જણાવ્યું છે. માત્ર રિનો કમળો તો એમ જે કંઈ કહે તો તે યથાર્થવાદી છે તેમ જણાવ્યું છે. આમ છતાં પછીના કાળે એટલે કે અઠકથામાં ‘સવચ્છતાને સ્વીકાર થયેલે જ છે (દીધો અ. ૧.૧૦૦) અને મહાવ્યુત્પત્તિ આદિમાં બુદ્ધને સર્વા કહ્યા જ છે. ૧. આ ઉપરાંત ભગવાન બુદ્ધના પર્યાય માટે જુઓ મહાવ્યુત્પત્તિને પ્રારંભ. ૨. આમાં અર્થભેદ સ્પષ્ટ છે. ૩. અંગુત્તરનિકાય, ભાગ ૧, પૃ. ૨૨, મઝિમનિકાય, દેવદહસુત્ત. ૪. મઝિમનિકાય તેવિજસુત્ત. ૫. “સંપ્રસાદમાં આ પ્રકરણ છપાયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org