________________
મહાવીરચરિત મીમાંસા
નિયુક્તિમાં તા માત્ર ચોવીશ તી કરા જે આ કાળમાં થયા તેમને વિષે કહ્યું છે પણ ચૂર્ણિ`ના અવતરણમાં તે તેને પણ વિસ્તારી ભૂત,-ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળના તીથ કરેા તેમ કરે છે એમ જણાવ્યું છે તે સ્પષ્ટ રીતે પરપરાને ઉત્તરાત્તર વિકાસ સૂચવે છે.
૧૦
ભ. મહાવીરને ધમ સચેલ હતા કે અચેલ તેના વિચાર અહી કરીએ તે અનુચિત નહીં લેખાય. પરિહ' નામના ઉત્તરાધ્યયનના ખીજા અધ્યયનમાં ‘અચેલપરિસહ’ના ઉલ્લેખ છે. વળી શીત પરિસહુ પ્રસંગે ઉલ્લેખ છે—નામે નિવારનું સ્થિ ત્રિત્તાાં ન વિજ્ઞ-૨.૭ આ પણ શ્રમણની અચેલતાનું સમર્થાંન કરે છે પરંતુ ‘અચેલ પરિસહ'ના વિવરણમાં.
- परिजुष्णेहिं वत्थेहिं होक्वामि त्ति अचेलए । अदुवा सचेले होक्खामि इ३ भिक्खू न चिंतए || एगयाडचेलए होइ. सचेले यावि एगया । एयं धम्महिय नच्चा नाणी नों परिदेव || ~૨.૧૨-૧૩ |
જે આ પ્રમાણે લખ્યુ છે તેથી ભિક્ષુએમાં સંચેલ અને અચેલ બન્ને પ્રકાર હોવાના સ ́ભવ જણાય છે. આ બન્ને પ્રકારનું સમર્થન આચારાંગના વિમેાહ–નામના અધ્યયનના ૪-૭ ઉદ્દેશથી થાય છે. ત્યાં અચેલથી માંડીને ભિક્ષુને ત્રણ વસ્ત્ર હોવાના ઉલ્લેખ છે. ઉત્તરાધ્યયનમાં ‘રિએસવલ'ને ‘પન્તો હકવર વિશેષણ આપ્યું છે (૧૨.૪) અને ‘પ્રોમવેલ્ટ' કહીને બ્રાહ્મણે તેને ધુત્કારે છે (૧૨.૬,૭) તે સૂચવે છે કે સર્ચલ નિČન્થા પણ હતા. ઉત્તરાધ્યયનમાં શ્રમણની સામાચારી પ્રસ ંગે વસ્ત્રની પ્રતિલેખનાને નિર્દેશ છે-(૨૬.૨૩) તે પણ સચેલતાનુ સૂચક છે જ. અને તે જ ઉત્તરાધ્યયનમાં દીક્ષા લીધા છતાં જે ઉચિત રીતે તેનુ પાલન કરતા નથી તેમને માટે કહ્યું છે કે નિટિયા નર્યું કે તને એ ઉત્તમÍવઉનાસમેટ્ ।--(૨૦.૪૯)–આ સૂચવી જાય છે કે નગ્ન શ્રમણે પણ ભ. મહાવીરના સંધમાં હતા. પરંતુ શ્રમણી માટે તા વસ્ત્રોની છૂટ હશે જ કારણે રાજીમતીનુ` જે વન (ભલેને તે ભ. મહાવીરતી'ની સાધ્વી ન હતી) ઉત્તરાધ્યયનમાં છે તેમાં ‘વાસેગુજ્જ ૩ અસર’‘ચીવાડું વિસાતી' (૨૨.૩૩,૩૪) વસ્ત્રને ઉલ્લેખ સ્પષ્ટ છે જ. અહીં રાજીમતીના કેવલી થયાને પણ ઉલ્લેખ છે (૨૨.૪૮) તે ધ્યાનમાં લેવા જેવુ છે. પરંતુ ઉત્તરાધ્યયનના કેશીગૌતમીય અધ્યયનમાં(૨૩)તા ભગવાન મહાવીરના ધને સ્પષ્ટ પણે ‘અચેલ' કહ્યો છે અને પા'ના ધ‘સન્તરુત્તર’ એટલે કે એ વસ્ત્રધર કહ્યો છે(૨૨.૧૩,૨૯) આ સૂચવી જાય છે કે ભગવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org