________________
મહાવીરચરિત મીમાંસા
ચક્રથી ત્રિઅે અશ્વત્રીવનુ ડાકુ કાપી નાખ્યું. એટલે દેવાએ ઉદ્ઘોષ કર્યા કે આ ત્રિપૃષ્ઠ નામે પ્રથમ વાસુદેવ છે. અને પછી તે તેણે બધા રાજાને નમાવ્યા અને અભારતને સાધ્યું. કોટીશિલાને દંડ અને બાહુ વડે ઉખાડીને ધારણ કરી. મરીતે સાતમી નરકમાં ઉત્પન્ન થયો. (આ. ચૂ. પૃ. ૨૩૨).
४८
આ કથામાં વૈદિકાના પ્રજાપતિની આડકથા મૂકવામાં આવી છે, તેનું મૂળ ઐતરેય બ્રાહ્મણુ ૩.૩૩ માં છે. વિશેષ માટે જુએ, 'ભારતષીય પ્રાચીન ચરિત્રકારશ’માં ‘પ્રજાપતિ' શબ્દ, પૃ. ૪૬૪.
વળી વાસુદેવામાં પ્રધમ વાસુદેવ ત્રિપૃષ્ઠની કથાગત પ્રતિવાસુદેવ અશ્વત્રીવના મૃત્યુભયની જે ઘટના મૂકી છે તે કૃષ્ણવાસુદેવની કથાગત કસને તે પ્રકારના ભય સાથે તુલનીય છે. (ભાગવત ૧૦.૨.૩૪) કથા તથા અન્યત્ર પુરાણુ આદિમાંના નિર્દેશો માટે ઉક્ત કાશમાં ‘કસ’ શબ્દ જુએ, પૃ. ૧૦૬.
આચાય હરિભદ્રે આ કથાને ચૂર્ણિમાંથી જ આવશ્યકવૃત્તિમાં ઉતારી લીધી છે. મૃ. ૧૭૪.
ચઉપન્ન.માં તેની પીઠમાં સઁતિય હોવાનો ઉલ્લેખ છે. તેના જ્યેષ્ઠ ભ્રાતા અચલને ભદ્રાનો પુત્ર જણાવ્યા નથી. વળી મૃગાવતી તેની પુત્રી હતી અને તેને તે પરણ્યો હતો તેમ તે જણાવ્યુ છે. પરંતુ તે પહેલાં ભદ્રા હતી તેવા પણ કાઈ ઉલ્લેખ નથી. વળી કથાનકની ચના પણ વિશિષ્ટ છે. ત્રિપૃષ્ઠની શીલાંકવિ ત કથામાં તેનું નામ પ્રજાપતિ કેમ પડયું તે સીધું કહેવામાં આવ્યું નથી. પણ સિંહુમારણના પ્રસંગે સારથીને! પ્રશ્ન થયો ત્યારે તેના પૂર્વ ભવા મરીચિથી માંડીને જ્ઞાનીએ કહ્યા તેમાં ત્રિપૃષ્ઠના ભવમાં તેના પિતાનું નામ પ્રજાપતિ કેમ પડયું તે જણાવ્યુ` છે. વળી તે કથામાં પણ પ્રજાપ્રતિએ ગ્રામલોકોને ખેલાવી પ્રશ્ન કર્યાની ઘટનાની નોંધ નથી.
વળી ચૂર્ણિ` અને ચઉપન્નામાં કથા પ્રસંગો સમાન હોવા છતાં ક્રમ એકસરખા નથી, તે પણ ધ્યાનમાં લેવા જેવી વાત છે. સિ'હમારણને પ્રસ`ગ ચઉપન્ન.માં સ્વતંત્ર છે જ્યારે ચૂર્ણિમાં પ્રતિવાસુદેવની આજ્ઞાના પાલન પ્રસંગે છે-આ પ્રકારે પ્રસ`ગવષ્ણુ નમાં ભેદ પડી જાય છે, આથી એમ તે કહી શકાય કે પર પરા એક છતાં વનમાં લેખકે છૂટ લીધી છે.તે સૂચવે છે કે પ્રસંગ વિષેની પરંપરા સમાન છતાં જે ભેદ પડે છે તે લેખકની પ્રસંગવ`નની કલાને લીધે પડે છે. પણ
૧. ઉપા. પૃ. ૯૫-૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org