SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વભવો દાખલ થઈ ગયો. લેકે કિકિયારી કરી એટલે સિંહ નીકળે. તો ત્રિપૃષ્ઠ વિચાર્યું કે આ તે પગપાળે છે અને હું રથમાં. આ તે વિસદશ યુદ્ધ થાય. એટલે તે તલવાર અને ખગ્ર(ઢાલ) લઈને નીચે ઊતરી ગયે. પણ કરી તેને વિચાર આવ્યો કે આની પાસે તો અસ્ત્રોમાં માત્ર નખ અને દાઢ જ છે અને મારા પાસે તલવાર અને ઢાલ આ પણ ઠીક નહિ. એટલે તેણે તલવાર અને ઢાલ પણ છોડી દીધાં. આ જોઈને સિંહને અમર્ષ થયો–એક તો આ રથ ઉપર ચડી એકલે ગુફામાં આવ્યો. વળી રથથી નીચે ઉતરી ગયું અને શસ્ત્રો પણ છોડી દીધાં. હવે તે હું એને મારી જ નાખું એમ વિચારી ખૂબ જ મોટું ફાડી ત્રાડ દીધી. પણ ત્રિપુટે તે એક હાથથી તેને ઉપરને અને બીજા હાથથી નીચેને હોઠ પકડીને તેને છ કપડાને ચીરી નાખે તેમ ચીરી નાખ્યો, અને બે કકડા કરી જમીન ઉપર પટકી નાખ્યો. તે ટાણે લેકે એ માટે કે લાહલ કર્યો અને દેવતાએ આભરણ આદિની વર્ષા કરી. આથી સિંહ અને માર્યો કંપાયમાન થઈ રહ્યો હતો કે આ પ્રકારે એક કુમારે મને મારી નાખ્યું. અને ક્યાંય સુધી તેને જીવ ગયે નહિ. તે સમયે ત્રિપૃષ્ઠનો સારથી જે ભગવાન મહાવીર)ને શિષ્ય ગૌતમ સ્વામી થવાનું હતું, તેણે કહ્યું : 'તું આમ અમ કરે નહિ. આ તે નરસિંહ છે, જ્યારે તું તે મૃગાધિપ છે. તે જે સિંહે જ સિંહને માર્યો હોય તે તેમાં શું અપમાન થઈ ગયું ?” આ વચનોનું સિંહે મધુની જેમ પાન કર્યું અને મરીને નરકમાં ઉત્પન્ન થશે અને ત્રિપૃષ્ઠ સિંહનું ચર્મ લઈને પિતાના નગરમાં પાછો ફર્યો અને ગ્રામ સેકેને કહતે કે તમારા રાજ ઘેડમુખાને કહી દે કે હવે સુખની નીંદર લે. લોકોએ જઈ બધી વાત કહી એટલે રાજા કાધે ભરાયે અને દતને પ્રજાપતિ પાસે મોકલી કહેવરાવ્યું કે મારીને મારી પાસે મોકલે. તન તે હવે વૃદ્ધ થયા છો. હું તેમને રામે આપી તેમનું સન્માન કરીશ. પ્રપતિએ કહેવરાવ્યું. કુમારો નહિ આવે, હું જ આવું છું. એટલે ને કહ્યું કે કુમારોને નથી મોકલતા તે પછી તમે યુદ્ધ માટે તૈયાર થઈ જાવ. પરંતુ કુમારે એ દૂતને માર મારીને કાઢી મૂક્યો. યુદ્ધ ઘણા દિવસ ચાલ્યું અને તેમાં જે સંહાર થયો તે જે મારે અશ્વગ્રીવ પાસે દૂત મોકલ્યો અને કહેવરાવ્યું કે આપણે બને જ લડીએ અન્યના સંહારથી સયું. એટલે બીજે દિવસે તેઓ બને જ રથ ઉપર સવાર થઈ લડવા લાગ્યા. આયુધ ખૂટી ગયાં એટલે અશ્વગ્રીવે ત્રિપૃષ્ઠ પ્રતિ ચક્ર ફેંકયું. અને તે ત્રિષ્ઠની છાતીમાં ચકાવો કરીને લાગ્યું. પણ પછી તે. એ જ ૧. મહાવીર ચરિય પૃ. ૫. સાથે તુલના કરી. ૨. વિદ# સુન ૩ કિ’ આમાં તુવેનને અર્થ સમજાતે નથી. આ. ચૂ. . ૨૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy