________________
મહાવીરચરિત મીમાંસા આચારાંગગત ઘટનાઓ (મહાવીર ચરિત) ૧. ચ્યવન આદિના નક્ષત્ર (૧૭૫) ૧૬. માતા-પિતા (પાર્થાપત્ય મરીને (વન, ગર્ભપહરણ, જન્મ,
દેવકમાં પછી મહાવિદેહમાં દીક્ષા, કેવળ, નિર્વાણ)
મુક્તિ (૧૭૮). ૨. કાળચક્રમાં ક્યારે વન (૧૬)
૧૭. દીક્ષા પૂર્વ દાનર (એક વર્ષ ૩. ક્યાંથી ચવન (દેવાયું) (૧૭૬)
સુધી) (૧૭૯) ૪. ક્યાં ચ્યવન નગરી) (૧૬)
૧૮. દેવ દ્વારા સંબોધન (૧૦૦) ૫. માતા પિતા (પ્રથમ) (૧૭૬)
૧૯. દેવે દ્વારા દીક્ષાઉત્સવ ૬. વન સમયે જ્ઞાન (૧૭૬)
શિબિકાવહન (૧૭૯) ૭. ગર્ભાપહરણ દેવ દ્વારા (૧૭૬) ૮. માતા-પિતા, નગરી (દ્વિતીય)
૨૦. દીક્ષા પ્રસંગે લેચ–ઇન્દ્ર દ્વારા ૯. ગર્ભહરણ વખતે જ્ઞાન (૧૭૬)
કેશગ્રહણ (૧૭૯). ૧૦. જન્મ (૧૬)
૨૧. સિદ્ધનમસ્કાર કરી સામાયિક૧૧. દે દ્વારા ઉત્સવ આદિ અને
ગ્રહણ (દીક્ષા) (૧૭૯) થિયરાભિસેય (૧૬)
૨૨. મન:પર્યાય (૧૭૯) ૧૨. નામકરણ (કારણ સાથે (૧૬) ૨૩. અભિગ્રહ (૧૭) ૧૩. પાંચ ધાતૃ દ્વારા ઉછેર (૧૬) ૨૪. વિહાર (૧૭૯) ૧૪. કામભેગે (૭૬)
૨૫. ઉપસર્ગ (૧૭૯). ૧૫. નામાન્તરે (તીર્થકર અને ૨૬. કેવળજ્ઞાન (૧૯)
માતા-પિતા આદિનાં) (૧૭૭) (તે સમય, સ્થાન, આસન, તપસ્યા) 1. આમાં સ્વપ્નને નિર્દેશ નથી તે ધ્યાન દેવા જેવું છે. ૨. આ પછી પદામાં હકીકતે આવે છે તે સૂચવે છે કે તે માતૃકામાંથી લીધી
છે. અહીં આવેલી ગાથાઓમાંની ૧, ૨, ૩, ૬ એ વિશેષાવશ્યક ભાષ્યમાં છે ગા. ૧૮૬૧, ૧૮૬૨, ૧૮૬૫, ૧૮૬૮. નિયુકિતમાં એક વાર તે ગાથાઓને નિયુકિત ગણી છે પણ બીજી વાર ભાષ્યની ગણી છે જુઓ
મલય૦ પૃ. ૨૬૦ અને પૃ. ૨૦૩ ૩. આ પછી પણ પાછી ગાથાઓ આવે છે જે વિશેષાવશ્યકમાં છે. અને તેને
નિયુક્તિમાં ભાષ્યની ગણી છે. આથી જણાય છે કે આ પણ ઉમેરણ છે. જુઓ વિશે. ગા. ૧૮૭૩થી. ગા. પત્તમાં નથી પણ કેટ્યાચાર્યમાં છે. ગા. ૧૧ વિશેષામાં નથી. વળી ગા૬ અને ૭માં સંવાદ નથી તેથી
ગા9 પછીથી ઉમેરાઈ હોય એમ કહી શકાય તેમ છે. ૪. આ પછી બે ગાથા છે જેમાંની એક વિશેષાવશ્યકમાં ગા૧૮૯૯ છે.
બીજી વિષે જણાયું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org