________________
મહાવીરચરિત મીમાંસા
પ્રસ્તુતમાં મૂળમાં ‘અક્ષરળયા' એવા પાઠ છે. ચૂર્ણિમાં કહ્યું છે કે તે એમ સ્મરણ કરતા નહિ કે આજે અહીં સંખડી છે અથવા કાલે થવાની છે. એવેા પણ અથ કર્યો છે કે ઘરની સરણી-હાર તેાડીને સ`ખડીમાં જતા નહિ. અથવા તે। સ`ખડી જવા માટેનું ઐત્સુકય હતું નહિ અથવા ATT = A = ગૃહ એટલે અશરણના ધર વિનાના એવા પણ અ` છે. પરંતુ ટીકામાં સારાય = રામન ખ્વમાનોડીનનનX: થઈને સ`ખડીમાં જતા.
૧૧૪
વળી (સિનિયા ઓમાળ’એનો અર્થ પણ ટીકામાં જુદી રીતે છે ‘અપમાનની અવગણના કરીને.')
તે અશન અને પાનની માત્રા જાણનારા હતા. વળી રસામાં તેમને ગૃદ્ધિ-આસક્તિ હતી નહિ. વળી આવુ જ ભોજન લઈશ–એવી મનમાં પ્રતિજ્ઞા હતી નહિ. પોતાની આંખનુ પ્રમાન પણ કરતા નહિ અને શરીર પણ ખજવાળતા નહિ. ૨૦
(ઉપર જે પ્રતિજ્ઞાનેા નિષેધ કર્યાં છે તે રસલાલુપ થઈ પ્રતિજ્ઞાને નિષેધ છે. પરંતુ ચૂર્ણિકાર જણાવે છે કે આજે મારે બાકળા લેવા’એવે અભિગ્રહ ~~~પ્રતિજ્ઞા તે તેએ ધરતા જ હતા. આ તેમના રસપરિત્યાગ રૂપ તપસ્યાની વાત થઈ.)
બન્ને બાજુએ જોતા નહીં, પાછળ પણ જોતા નહિ. માત્ર પોતાના સામેના માતે જ જોઇ ને ચાલતા અને પ્રશ્નોના ઉત્તર પણ આપતા નહિ. ૨૧.
(આમાં ‘અલ્પ’ શબ્દ અભાવના અમાં વપરાયેા છે એમ ચૂર્ણિમાં કહ્યું છે. તેથી આજુબાજુ અલ્પ જોતા ત્યાદિ કહેવાને બદલે શ્વેતા નહિ ત્યાદિ અં કર્યાં છે. ભગવાનને માટે જોવાનો પ્રશ્ન જ નથી (કારણ અધિજ્ઞાની હતા) પણ તેઓએ અમુક પ્રકારનું આચરણ શિષ્ય તે પ્રમાણે વન કરે—એ દૃષ્ટિએ કર્યુ.....આવા ખુલાસો ચૂર્ણિમાં છે.)
તે અણુગાર શિશિર ઋતુમાં જ્યારે માર્ગોમાં વિહાર કરતા હતા ત્યારે તેમણે વસ્ત્ર છેડી દીધુ. અને હાથ પસારીને વિયરતા રહ્યા પણ પોતાના ખભા ઉપર હાથને ટેકવ્યા નહિ—એટલે કે શરીરને એ હાથ વડે સકોચીને 'ડથી બચાવવા પ્રયત્ન કર્યો નહિ. ૨૨
(અહી` ચૂર્ણિમાં કહ્યું છે કે જ્યારે દેવદૂ વાયુના ઝાટકાથી કાંટામાં ભરાઈ ગયું ત્યારે તેનું વિસર્જ`ન કરી દીધું-છેડી દીધું તેને! ત્યાગ કર્યાં. આ પૂર્વેની ગા. ૨ અને ચાર જુએ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org