SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩. *૧૪.. ૧૫. નામાન્તરો (તીથંકર અને માતા -પિતા આદિનાં (૧૦૪-૧૦૯) * ૧૬. માતા-પિતાનુ દેવલાકગમન– (માત્ર નિર્દેશ) (૧૧૦) ૧૭. દીક્ષાપૂર્વ ત્યાગ અને દાન ... ... (૧૧૧) ૧૮. દેવા દ્વારા સ`ખાધન દીક્ષા સંકલ્પ પૂર્વી અને પછી (૧૧૦-૧૧૨) * ૧૯. દેવા--મનુષ્યા દ્વારા દીક્ષાઉત્સવ (૧૧૨-૧૧૪) સ્વય લાચ * *૨૦. *૨૧, *૨૩. *૨૩૧ *l. ૨૯. નિર્વાણ (૧૨૩) ૩૦. દેવા દ્વારા દીવાળી (૧૨૪–૧૨૫) ૩૧. ગૌતમને કેવળ (૧૨૬) ૩૨. નવમલ્લકા આદિ દ્વારા દીવાળી (૧૨૭) ૭૩. નિર્વાણ સમકાલીન સ્થિતિ (૧૨૮–૧૩૨) ૩૪. ગુણધર આદિ સંપત્તિ (૧૩૩–) ૩૫. આયુવિભાગ (૧૪૬) ૩૬. અંતિમ સમયના ઉપદેશ (૧૪૬) ૩૭. નિર્વાણુ વીત્યે કેટલો સમય ? (૧૪૭) ૩૮. પર પરા (૨૦૧~) આ બાબતમાં સ્પષ્ટનિર્દેશ નથી. માતા-પિતાના મેાક્ષગમનની ચર્ચા કલ્પસૂત્રમાં નથી. વળી આમાં દેવે દ્વારા શિબિકાવહનની ચર્ચા નથી. વળી ઇન્દ્રે કેશ લીધાના પણ નિર્દેશ નથી. વળી માતા-પિતાને કલ્પસૂત્રમાં પાર્થાપત્ય નથી કહ્યાં એ ધ્યાનમાં રાખવુ જરૂરી છે. અને સિદ્ધુને નમસ્કાર અને પ્રતિજ્ઞાના નિર્દેશ પણ કલ્પમાં નથી. આથી જણાય છે કે આચાર અને કલ્પમાં કેટલીક હકીકતા એકખીજાથી જુદી છે, ન્યૂનાધિક પણ છે. ૧. આચારાંગમાં ઉપસર્ગી સહન કરવાના અભિગ્રહ લીધે છે. તે પ્રમાણે આમાં નિર્દેશ નથી પણ તે ઉપસર્ગો તેમણે સહન કર્યા એવા નિર્દેશ છે. ૨. આચારાંગમાં એક સાટક સાથે દીક્ષાના પ્રસ`ગ છે. દેવ આભરણાલ કાર લઈ લે છે એવા નિર્દેશ છે પણ સાટક છેડવા નિર્દેશ નથી. (a) દેવષ્ય સાથે દીક્ષા (૧૧૪).૨ (b) એક વ‘-એક માસ ચીવરધારી રહ્યા પછી અચેલ અને પાણિપાત્ર (૧૧૧) Jain Education International મહાવીરચરિત મીમાંસા ૨૪. વિહાર (૧૧૯, ૧૨૨) ૨૫. ઉપસગ (૧૧૬) (a) ભગવાનના ગુણાનુ વર્ણન (૧૧૭-૧૧૯) ૨૬. કેવળજ્ઞાન (૧૨૦~૧૨૧) *૨૭. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy