________________
૫૮
,,
""
બૃહત્ક૯૫(૩૨૬૫)૧,, પઉમચરિયર(૫૦૧) સામ વિદ્યાધર × X વિાકુ
""
મહાવીરચરિત મીમાંસા
""
""
આવશ્યકનિયુક્તિની સૂચીમાં માત્ર ચાર કુળાના નિર્દેશ હતા, પર ંતુ સમય જતાં તેમાં અનેક નામેા ઉમેરવામાં આવ્યાં. તેમાં વિશેષાવશ્યકગત રિવશ તે માત્ર તેમાં જ છે અને અન્યત્ર નથી તે સૂચક છે. પરંતુ પઉમચરિય અને દિગબર પુરાણામાં અનિવાયૅ રૂપે હરિવંશ-ઉલ્લિખિત છે જ. અને તે પરપરામાંથી આ. જિનભકે એ વંશના ઉલ્લેખ શ્વેતામ્બર પરપરામાં કર્યાં હોય તેા નવાઈ નહિ. પછી તો શ્વે. પુરાણામાં પણ તેની નોંધ લેવાઈ છે.
૩. Dr. Chandra નું ઉક્ત પુસ્તક પૃ. ૨૨૬.
×
જુ
Dictionery
of
Harivamsa.
Jain Education International
X
રાજન્ય અને ક્ષત્રિય એ બન્નેનો ઉલ્લેખ આનિમાં છે પરંતુ વિશેષાવશ્યકમાં રાજન્યને પૃથક્ સ્થાન નથી અને ભગવતી આદિમાં ક્ષત્રિયને પણ પૃથક્ સ્થાન નથી તે નેોંધવા જેવું છે.
X
હિરવ‘શ
આવશ્યકનિયુક્તિના ઋષભકાલીન ઉગ્ર આદિને બદલે પઉમચરિય આદિમાં સામ આદિ મહાવાની ગણતરી કરવાનુ શરૂ થયું છે અને ક્ષ્વાકુ એ એક જ એવા વશ છે જેને ઉલ્લેખ પ્રાચીન જૈન આગમકાળથી થતે આવ્યા છે અને તેને પઉમરિયમાં પણ સ્થાન મળ્યું છે. હરિવંશ પઉમરિયમાં છે. પરંતુ શ્વેતામ્બરામાં કલ્પસૂત્ર જેવાં પછીના કાળનાંજ આગમે તેની નેધ લે છે. તે પૂર્વેના કાઈ આગમગ્રન્થમાં તેની નોંધ લેવાઈ નથી.
માતૃવશના ઉલ્લેખ આવશ્યકનિયુક્તિમાં નથી, પરંતુ તેનું એકીકરણ આવશ્યકનિયુક્તિગત કોઈ એક કુળ સાથે કરવું જરૂરી હતું. અને તે માટે અનુમાન એમ થાય છે કે એક સૂચી એવી છે જેમાં રાજન્યને બાદ કરી જ્ઞાતૃને સ્થાન મળ્યું છે, અને બીજી સૂચી એવી છે જેમાં ક્ષત્રિયને બાદ કરી નાતૃને સ્થાન
For Private & Personal Use Only
૧. ગાથામાં સ્પષ્ટ છ કુળાર્યાં કહ્યા છે અને ગણતરીમાં સાત થતા હોઈ ટીકાકારે જ્ઞાતૃ અને કૌરવ્યને એક ભેદ ગણવાનુ જણાવ્યું છે.
૨. આ ઉપરાંત વાનર અને રાક્ષસ વંશને પણ ઉલ્લેખ છે. Dr. Chandra : A Critical Study of Paumacariyam p, 199
Prakrit Proper Names:
www.jainelibrary.org