SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષા ૧૦૧ ૧૦. ભગવાને પંચમુર્ષિક લેચ કર્યો એટલે ઇન્દ્ર કેશ ઝીલી લીધા અને ક્ષરોદક સમુદ્રમાં તે પધરાવી દીધાર (ર૬૭) ૧૧. સિદ્ધોને નમસ્કાર કરી ભગવાને સામાયિક ચારિત્રને સ્વીકાર કર્યો. नमो रपु ण सिद्धाण ति कट्ट सामाइय चरित पडिवज्जति -पृ. २९७ તે આ પ્રમાણે – “ સામા સવૅ સાવ નં વોગ પ્રજવાનિ નવ વોસિરામિ–પૃ. ૨૬૭ અહીં ચૂર્ણકાર વિશેષમાં જણાવે છે કે ભગવાન “મન્ત” એવા શબ્દનો પ્રયોગ કરતા નથી– કારણ તેઓને તેવો આચાર છે. મદ્રત ત્તિ મળતિ નીતીતિ–પૃ. ૨૬૭ ૧૨. ભગવાને જ્યારે સામાયિક સ્વીકાર્યું ત્યારે મનુષ્યધર્મમાં શ્રેષ્ઠ એવું મન:પર્યાયજ્ઞાન તેમને સમુત્પન્ન થયું. (૨૭). ૧૩. ભગવાને પિતાને આચાર સમજીને દેવદૂષ્યને વામ ધમાં ધાર્યું. અને નગ્ન થઈને આગારમાંથી અણગાર રૂપે પ્રવ્રજિત થયા.—gi देवदूसमादाय णिगिणे भवित्ता ण त वामे खंधे काउंजीतमिति आगाराओं મળrij gશ્વરૃ–પૃ. ૨૬૮. ભગવાન સ્વમુખે જ એ હકીક્ત સ્વીકારે છે કે એક દેવદૂષ્ય લઈ દીક્ષિત થયા હતા– "जोव एग देवदूसमादाय मुंडे भवित्ता अगाराओ अणगोरिय વરૂણમાવતી–શતક ૧૯, સૂ. ૫૪૦. ચઉત્પન્ન.માં પ્રથમ પોતાનાં બને વસ્ત્ર છોડવાનો ઉલ્લેખ છે. -બાળ વયસથiાસોજવં વે મુઠ્ઠ વાલોનુ” પૃ. ૨૭૩. પરંતુ તેમાં વળી ઈન્ડે દીધેલ એક વસ્ત્રના ખભે ધારણનું સૂચન પણ છે –“કુરૂક્ષણિહિવતો સોફિર” “વિસન્નિવાસવળો વિ વાતવમહિનૈવતઝરોસવળો” –પૃ. ૩૭૩. દિગબરગ્રન્થમાં વસ્ત્ર-આભરણ -માલ્યાદિનાત્યાગને ઉલ્લેખ છેઉત્તરપુરાણ ૭૪. ૩૦૫, હરિવંશ. મહાવીરચરિય પ્રમાણે– ૧. ઉત્તરપુરાણ ૪.૩૦૭-૩૦૮ ૨. ઉત્તરપુરાણુ ૭૪.૩૦૯ ૩. ક૫ત્રમાં પડે છે- “pf સેવકૂસમયાય ને એવા મુદ્દે વિત્તા અTIRાયો મળવારિj gaફg” સૂ. ૧૧૪, આચારાંગમાં આ બાબતનો કશે નિર્દેશ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy