SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ મહાવીરચરિત મીસાંસા अड् चत्तवसणभूसणमल्लस्स पुरंदरेण जयगुरुणो । વાસંત નતિ મજૂસિયં સેવવટૂi (પૃ. ૧૪૧) આ પ્રમાણે છે. તે જ બાબતનું પુનરાવર્તન આચાર્ય શીલાંકનું અનુસરણ કરીને આચાર્ય હેમચન્ટે લખ્યું છે– “વિષ્ય દેવાઃ રજપે નિવે પ્રમોટ' ત્રિષષ્ટિ. ૧૦.૨.૧૯૬. એ તે નક્કી છે જ કે ભગવાન નગ્ન થઈ ગયા હતા પરંતુ એક વસ્ત્ર તેમની પાસે હતું તે લેટાચારને અનુસરીને–આ પરંપરાનું સમર્થન છેક આચારાંગના પ્રથમ સ્કંધમાં આવતું ભ. મહાવીરનું વર્ણન પણ કરે છે, એ વસ્ત્ર વિષે આચાર્યોએ મન ફાવે તેમ કલ્પના કરી છે, અને તે બાબતને. ખુલાસો કરવા પ્રયત્ન કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy