________________
લેખશાલાગમન
માતાપિતાએ જ્યારે જાણ્યુ કે કુમાર વમાન આઠ વતા થયા છે એટલે તેને લેખાચા` પાસે લઈ ગયા અને આસન ઉપર બેસાડી શકે શબ્દ વિષે પ્રશ્નો પૂછવા માંડયા. જે ઉત્તરા મળ્યા તેના આધારે ઇન્દ્ર વ્યાકરણની રચના થઇ,' –વિશેષાવશ્યકમાં તૈાંધાયેલી આ વાત કલ્પસૂત્રમાં નથી અને આચારાંગમાં પણ નથી. અને આશ્રય' તો એ છે કે ચઉપન્નમાં અને ઉત્તરપુરાણમાં પણ નથી. પરંતુ આ ચૂમાં સ્પષ્ટીકરણ છે કે આનિમાં આ દ્વારા ઉલ્લેખ ન હોવા છતાં તેની સૂચના ←' શબ્દથી કરવામાં આવી છે. આથી સિદ્ધ થાય છે કે આ ઘટના આચાર્ય જિનભદ્રની જ સૂઝ છે. તેને આચૂમાં અને અન્યત્ર પછી સ્થાન મળ્યુ છે—ત્રિષષ્ટિ ૧૦-૨.૧૧૯–૧૨૨ ગુણ-મહાવીરચરિયમાં આ ઘટનાને જરા કાવ્યમય બનાવવા પ્રયત્ન કર્યાં છે—પૃ.૦ ૧૨૭—શ્લા. થી પૃ. ૧૨૭૧.
૧. વિશે॰ ૧૮૫૫-૧૮૫૬;
૨. યા િણમૂનિત છેારિયોવળયળ, તિવાર—૦૬૦ રૃ૦ ૨૪૮. અને વળી જ્યારે માતા-પિતા નિશાળમાં લઈ જતાં હતાં એટલે ઇન્દ્રનુ આસન કપ્યુ તેથી કેન્દ્ર ત્યાં આવ્યો. આમએ સ્થાને વળી વધારે અલૌકિક બનાવવાનું માન ચૂર્ણિકારને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org