Book Title: Gyan Dipak Pragatavo Part 3
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal
Catalog link: https://jainqq.org/explore/008955/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનદીપક પ્રગટાવો લાગ: ૩ સંયોજક પૂ.પં.પ્રવર શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. સાહેબના શિષ્ય પંન્યાસશ્રી મેઘદર્શનવિજયજી મ.સાહેબ Page #2 -------------------------------------------------------------------------- ________________ જુદા જુદા પ્રશ્નપત્રો દ્વારા જૈન શાસનના અનેક વિષયો ઉપર પ્રકાશ પાથરતું પુસ્તક (જ્ઞાનદીપ પ્રગટાવો ભાગ -૩ સંયોજક, પૂ.પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. સાહેબના શિષ્યરત્ન પૂજય પંન્યાસ શ્રી મેઘદર્શનવિજયજી મ.સા. M કાશ અખિલ ભારતીય સંસ્કૃતિરક્ષક દળ પ્રાપ્તિ સ્થાન (૨) કમલ પ્રકાશન ટ્રસ્ટ વર્ધમાન સંસ્કાર ધામ ૨૦eo, નિશા પોળ ભવાની કૃપા બિલ્ડીંગ, ૧લે માળે ઝવેરી વાડ, રીલીફ રોડ, ગીરગામ ચર્ચ સામે, ઓપેરા હાઉસ, અમદાવાદ - ૧ મુંબઈ - ૪ ફોન નં. ૨૫૩૫૫૮૨૩ ફોન : ૨૩૦૦૯૯૪ (૩) તપોવન સંસ્કાર ધામ ચં. કે. સંસ્કૃતિ ભવન ધારાગિરિ ગોપીપુરા મેઈન રોડ, પો. કબીલપોર સુભાષ ચોક, નવસારી - રૂદ્ધ ૪૨૪ ફોન નં, ૨૩૬૧૮૩ ફોન ર૫૯૯૩૩૦ (મૂલ્ય : શ. જ/ સૂરત Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય પૂજયપાદ પરોપકારી ગુરુદેવશ્રી પં. ચન્દ્રશેખર વિ. મ. સાહેબના વિદ્વાન શિષ્ય રત્ન પૂજય મુનિરાજશ્રી મેઘદર્શન વિ. મ. સાહેબ પોતાના ચાતુર્માસ દરમ્યાન નાના બાળથી માંડીને વૃદ્ધ સુધીની વ્યક્તિઓમાં જુદા જુદા પ્રશ્નપત્રોના માધ્યમ છે ઘેલું લગાડેલું, જ્ઞાનનો રસ પેદા કરેલો, નિંદાના રસને સ્વાધ્યાય - રસમાં ટ્રાન્સફર કરી દીધેલો, તને લાભ બધાને મળશે તે હેતુથી અમ જ્ઞાનદીપક પ્રગટાવી સીરીઝ પ્રકાશિત કરતાં અત્યંત આનંદ અનુભવીએ છીએ. સુરત - ડીસા ચોમાસાના પ્રશ્નપત્રોને ભાગ-૧ તથા ભાગ ૨ રૂપે બહાર પાડ્યા પછી પૂજયશ્રીના કાંદીવલી – મુંબઈમાસાના પ્રશ્નપત્રો ને જ્ઞાનદીપક પ્રગટાવો ભાગ-૩ રૂપે બહાર પાડીએ છીએ, પૂ. મધદર્શન વિ. મ. સાહેબના આ પંપરીએ સમગ્ર મુંબઈમાં એવું અનેરું આકર્ષણ પેદા કરેલું કે જેના કારણે દર રવિવારે લગભગ ૫૦ પ્રશ્નપત્રો બહાર પડતાં હતા. ઠેર ઠેર જ્ઞાનયજ્ઞ મંડાતો હતો. વર્ધમાન -સંસ્કૃતિધામ - મુંબઈએ “ઘેર બેઠાં જ્ઞાનગંગાનામે આ સ્વાધ્યાયજ્ઞનું સુંદર આયોજન કર્યું હતું. થોડા સુધારા-વધારા સાથે મુંબઈમાં બહાર પડેલાં ૧૮ પેપરો, નવા બે પેપરો તથા જ્ઞાનદીપક પ્રગટાવો ભાગ-૧, રના બે - બે પેપરો મળીને કુલ ૨૦ પ્રશ્નપત્રો આ પુસ્તિકામાં આપવામાં આવ્યા છે. પૂરતી કાળજી રાખી હોવાછતાં ય કોઈ ક્ષતિ જણાય તો અમને જાણ કરવા વિનંતી કરીએ છીએ. જ્ઞાનદીપક પ્રગટાવો ભાગ-૧ તથા ભાગ-૨ની ભારતભરમાં પરીક્ષા લેવાયા બાદ, આ જ્ઞાનદીપક પ્રગટાવો ભાગ-૩ની પણ ખુલ્લા પુસ્તકે પરીક્ષા (open book exam) આયોજન થવાનું છે. તમે પરીક્ષા આપવા સાથે અનેકોને પરીક્ષા આપવા પ્રેરણા કરીને સમ્યગુજ્ઞાન પામવા પમાડવા દ્વારા સ્વ. પરના આત્મકલ્યાણને સાધો તેવી | આશા રાખીએ છીએ. પૂ. મેઘદર્શન વિ. મ. સાહબે અધ્યયન અધ્યાયનાદિ આરાધનામાં વ્યસ્ત હોવા છતાંય આપણી ઉપર ઉપકાર કરીને જ્ઞાન ખજાને આપણને આપ્યો તે બદલ તેમના ઋણી છીએ. તથા આ રીતે જ્ઞાનદીપક પ્રગટાવોના સાત ભાગ પ્રકાશિત કરવાની અમારી ભાવના તેઓ પૂરી કરશે તેવી આશા રાખીએ છીએ. મુદ્રક: નવપ્રભાત પ્રિન્ટિંગ પ્રેસ, દૂધેશ્વર, અમદાવાદ. ફોન ૨૫૬૨૪૯૯૯ Page #4 -------------------------------------------------------------------------- ________________ પૂ.પં. શ્રી ચન્દ્રશેખર વિ.મ.સા. પ્રેરિત વર્ધમાન સંસ્કૃતિ ધામ, મુંબઇ આયોજિત 'ઘેર બેઠાં જ્ઞાનujan પેપર - ૧ પ્રભુ દર્શન સુખ સંપદા (પ્રેરણાદાતા - સંયોજક : પૂ. મુનિશ્રી મેઘદર્શન વિ. મ. સા. સૌથી વધુ યોગ્ય જવાબ શોધીને ખાલી જગ્યા પૂરો. ૧. રોજ સવારે .................... ના દર્શન કરવા જોઇએ. (ટી.વી., છાપા, ભગવાન) ૨. દેરાસરમાં .................. ના દર્શન કરવાના હોય છે, | (દેવ, વીતરાગ, દેવી) ૩. ભગવાનના દર્શન કરવા જવાની ઇચ્છા કરીએ તો ............... ઉપવાસનો લાભ થાય. (૧, ૨, ૩) ૪. ભગવાનના દર્શન કરવા ...................... માં જવું પડે. (ઉપાશ્રય, દેરાસર, સ્કૂલ) ભગવાનના દર્શન કર્યા વિના મુખમાં ....... ••••••.... નંખાય. (દૂધ, ચા, કાંઇપણ) ભગવાનના દર્શન કરવા દેરાસરના દરવાજે પહોંચીએ ત્યારે ................ ઉપવાસનો લાભ થાય. (૩૦, ૩૬૦, ૪૦૦) | ૭. જિનેશ્વર ભગવાનના મંદિરને ............ ..... કહેવાય છે. (વિદ્યામંદિર, ચર્ચ, દેરાસર) ૮. ભગવાનના દર્શન કરવા જવાની તૈયારી કરીએ તો .............. ઉપવાસનો લાભ થાય. (૨, ૩, ૪) ૯. દેરાસરમાં બેઠેલા ભગવાન મોટા ભાગે .................... મુદ્રામાં હોય છે. (ચૈત્યવંદન, પદ્માસન, રાગી) ( ૧ ) Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૦. દેરાસરમાં ઊભા ભગવાન .................... મુદ્રામાં હોય છે. (ચાલતી, દોડતી, કાઉસ્સગ્ગ) ૧૧. પ્રભુના દર્શન કરવા જવા ઊભા થઇએ તો ............. ઉપવાસનો લાભ થાય. (૨, ૩, ૪) ૧૨, દેરાસરમાં સૌથી વચ્ચે બેઠેલાં ભગવાન ................. કહેવાય છે. (મુખ્ય, પ્રમુખ, મૂળનાયક) ૧૩. ચાર દિશામાં એકી સાથે ચાર ભગવાન હોય તે .............. ભગવાન કહેવાય છે. (કાઉસ્સગીઆ, મૂળનાયક, ચૌમુખજી) ૧૪. ભગવાનના દર્શન કરવા .................... વસ્ત્રો પહેરીને જવું જોઇએ. (ઉભટ, મર્યાદાસભર, ફેશનેબલ) ૧૫. ભગવાનના દર્શન કરવા જવા માંડીએ તો .............. ઉપવાસનો લાભ થાય, ૩, ૪, ૫) ૧૬. ............. વસ્ત્રો પહેરીને દર્શન કરવા જવું જોઇએ. (અશુદ્ધ, શુદ્ધ, સુંદર) ૧૭. દેરાસરના દૂરથી દર્શન કરતાં .............. ઉપવાસનો લાભ થાય. (૧૫, ૩૦, ૬૦) ૧૮. દેરાસરમાં પ્રવેશ કરતાં .................. બોલવું જોઇએ. (જય જિનેન્દ્ર, જય-જય, નિસાહિ) ૧૯. ભગવાન દેખાય કે તરત બે હાથ જોડીને માથું નમાવીને .......... બોલવું જોઇએ, (નમો જિહાણ, પ્રણામ, મત્યએણ વંદામિ) ૨૦. દેરાસરમાં પ્રદક્ષિણા દેતાં ................ ઉપવાસનો લાભ થાય. (૧ મહિનાના, ૧ વર્ષના, ૧૦૦ વર્ષના) ૨૧. દેરાસરે ........... હાથે જવું જોઇએ. (અશુદ્ધ, ખાલી, ભરેલા) ૨૨. નિસાહિ એટલે ........... (પ્રવેશ, જય જય, ત્યાગ) ૨૩. દેરાસરમાં ભગવાનની જમણી બાજુએ ઊભા રહીને ........ એ દર્શન કરવા જોઇએ. (સાધ્વીજી, બહેનો, પુરુષો) Page #6 -------------------------------------------------------------------------- ________________ ૨૪. સંસાર સંબંધી વિચાર વગેરેનો નિષેધ સૂચવવા .................... નિસીહિ બોલવાની હોય છે. (પહેલી, બીજી, ત્રીજી) ૨૫. ગભારામાં પ્રવેશ કરતી વખતે ................. નિસીહી બોલાય છે. (પહેલી, બીજી, ત્રીજી) ૨૬. દેરાસરમાં જતી વખતે ....... અભિગમ સાચવવાના હોય છે. (૧, ૫, ૭) ૨૭. દેરાસરમાં ઓછામાં ઓછી ................ આશાતનાઓ ત્યાગવાની હોય છે. (૩૩, ૫, ૧૦) ૨૮. સાધ્વીજીએ પોતાની ................ બાજુ ઊભા રહીને દર્શન કરવા જોઇએ. (ડાબી, જમણી) | ૨૯. દેરાસર સંબંધી વિચારણા વગેરેનો ત્યાગ કરવા ........... નિશીહિ બોલવાની હોય છે. (પહેલી, બીજી, ત્રીજી) ૩૦. ભગવાન દેખાય ત્યારે ................ પ્રણામ કરવાના હોય છે. (અર્ધવનત, પંચાંગ પ્રણિપાત, અંજલિબદ્ધ) | ૩૧. ભગવાનની પ્રતિમાને કરાતા વિધિવત વંદનને ............ કહેવાય છે. (જિનવંદન, ચૈત્યવંદન, ગુરુવંદન) ૩૨. પથ્થરમાંથી પ્રતિમાનું સર્જન ................. કરે છે. (આચાર્ય મ.સા., પ્રતિષ્ઠા કરનાર, શિલ્પી) ૩૩. સ્ત્રીઓએ ભગવાનની ................. બાજુએ ઊભા રહીને દર્શન કરવા જોઇએ. (જમણી, સામેની, ડાબી) ૩૪. .............. પૂજાનો ત્યાગ કરવા ત્રીજી નિસહી બોલવી જોઇએ. (અક્ષત, ભાવ, દ્રવ્ય) ૩૫. ભગવાનને અંજન .................. સમયે કરવામાં આવે છે. (મધ્યાહન, સવારના, રાત્રીના) ૩૬. ચૈત્યવંદન કરતાં પહેલાં ................. નિસીહી બોલવી જોઇએ. (બીજી, ત્રીજી, ચોથી) Page #7 -------------------------------------------------------------------------- ________________ - STU • • • • • .. ૩૭. પ્રતિમામાંથી પરમાત્માનું સર્જન ................. કરે છે. (શિથી, પ્રતિષ્ઠા કરનાર, આચાર્ય ભગવંત) ૩૮. પ્રદક્ષિણા દેતી વખતે દરેક વખતે ભગવાનને આપણી ........... બાજુએ રાખીને ફરવાનું હોય છે. (સામેની, જમણી, ડાબી) ૩૯. પ્રદક્ષિણા દઇએ ત્યારે ત્યાં ત્રણ બાજુએ ...... હોય છે. (ગુરુમૂર્તિ, મંગલમૂર્તિ, દેવમૂર્તિ) ૪૦. પ્રદક્ષિણા જ્યાં દેવાની હોય છે તેને .. કહેવાય છે. (ખાલી જગ્યા, ભમતી, દેરી) ૪૧. પ્રદક્ષિણા દેવાથી ............ ની પ્રાપ્તિ થાય છે. (તત્વનયી, ત્રિપદી, રત્નત્રયી) | ૪૨. પ્રતિમામાંથી પરમાત્માનું સર્જન કરવાની અલૌકિક પ્રક્રિયા ........... વિધાન તરીકે ઓળખાય છે, (પ્રતિષ્ઠા, આહવાન, અંજન શલાકા) ૪૩. પ્રદક્ષિણા પુરુષોએ પોતાની ............... બાજુથી શરૂં કરવાની હોય છે. (સામેની, ડાબી, જમણી) ૪૪. ત્રીજી નિસીહિ બોલીને ..........તલ્લીન બનવાનું છે. (સ્તુતિ બોલવામાં, ચંદનપૂજા કરવામાં, ભાવપૂજામાં) ૪૫. અંજન કરવામાં આવે તે ભગવાનની .................. પ્રતિષ્ઠા કહેવાય છે. (જીવંત, પ્રાણ, આત્મ) ૪૬. બહેનોએ પોતાની ............ બાજુથી પ્રદક્ષિણા દેવાનું શરૂ કરવું જોઇએ. (સામેની, ડાબી, જમણી) ૪૭. સંસારનું પરિભ્રમણ નિવારવા ............ દેવી જોઇએ. (કેશરની વાટકી, ધૂપસળી, પ્રદક્ષિણા) ૪૮. ભગવાનને ગાદી ઉપર સ્થાપન કરવાની ક્રિયાને .............. કહેવાય છે. (અંજનશલાકા, સાલગીરી, પ્રતિષ્ઠા) ' ૪૯. ભગવાનના દર્શન ભગવાન ............ કરવાના છે. (જોવા, વાંદવા, બનવા) --- --- ૪ - Page #8 -------------------------------------------------------------------------- ________________ ૫૦, ભગવાનને ૫૧. કમર સુધી અડધું શરીર નમાવીને કરવાના હોય છે. (પંચાંગ પ્રણિપાત, અર્દાવનત, અંજલિબદ્ધ) ભગવાનના દર્શન ની જેમ કરવા જોઇએ. અષાઢાભૂતિ, મરુદેવા માતા) નિધિઓ પ્રાપ્ત (આઠ, નવ, અડસઠ) પ્રણામ કરવાના હોય છે. (અંજલિ બદ્ધ, અર્દાવનત, પંચાંગ પ્રણિપાત) ભગવાનના દર્શન કરવાથી થાય છે. ૫૬. અર્દાવનત પ્રણામ કરીને ૫૨. ૫૩. ૫૫. પ્રદક્ષિણા દેવાની હોય છે. ભગવાનના દર્શન કરવાથી થાય છે. ૫૪. ચૈત્યવંદન કરતી વખતે પહેલાં (નાગકેતુ, કરાય. ૫૮. ભગવાનને ૫૯. ૫૭. દેરાસરની બહાર નીકળતા ભગવાનને પદાર્થોની સિદ્ધિ (માંગેલા, ઇચ્છેલા, સર્વ) બોલાય. {સ્તુતિઓ, ચૈત્યવંદન, સૂત્રો) ન (એક, ત્રણ, પાંચ) પ્રણામ (વંદના, પૂંઠ, નમન) ખમાસમણ દેવાના હોય છે. પરમાત્માના દર્શનના પ્રભાવે દેવપાલ ૬૦. શરીરના પાંચે અંગોને જમીનને અડાડીને (૨, ૩, બનશે. ૬૩. દર્શન કરતી વખતે શુદ્ધ વસ્ત્રોથી ૫ ૫) (શ્રીમંત, સાધુ, ભગવાન) પ્રણામ કરાય છે.(અર્બાવનત, પંચાંગ પ્રણિપાત, અંજલિબદ્ધ) ૬૧. ચૈત્યવંદન કરતી વખતે દિશામાં જોવાનો ત્યાગ કરવો જોઇએ. (બધી, ત્રણ, ચાર) પ્રણામ છે. ૬૨. ખમાસમણ દેવું તે (અંજલિબદ્ધ, અર્દાવનત, પંચાંગ પ્રણિપાત) વડે પૂજા Page #9 -------------------------------------------------------------------------- ________________ કરી શકાય. (ફેશર, વાસક્ષેપ, ફૂલ) ૬૪. દર્શન કરવા જઇએ ત્યારે ............. બોલવી જોઇએ. (સક્ઝાયો, પૂજાની ઢાળ, સ્તુતિઓ) ૬૫. દર્શન કરવા જઇએ ત્યારે ધૂપથી ............. પૂજા કરવી જોઇએ. (દીપક, અક્ષત, ધૂપ) ૬૬. ધનની મૂર્છા દૂર કરવા દેરાસરમાં ............... સામગ્રીનો ઉપયોગ કરવો જોઇએ. (બીજાની, દેરાસરની, પોતાની) ૬૭. ભગવાનની જમણી બાજુ ............ કરવો જોઇએ. (ધૂપ, સાથિયો, દીપક) ૬૮. .................. ગતિમાં રખડવાનું બંધ કરવા સાથિયો કરવો જોઇએ. - (ત્રણ, ચાર, પાંચ) ૬૯. ભગવાનની...................... બાજુ ધૂપ કરવા જોઇએ. (સામેની, ડાબી, જમણી) ૭૦. ......... મેળવવા ત્રણ ઢગલીઓ કરવાની છે. (તત્ત્વનયી, રત્નત્રયી, ત્રિપદી) ૭૧. દેરાસરમાં ............. ચોખા લઇ જવા જોઇએ. (જાડા, તૂટેલા, અખંડ) ૭૨. ધૂપપૂજા ગભારાની ............... ઊભા રહીને કરવી જોઇએ. (અંદર, પાછળ, બહાર) ૭૩. નારી દર્શન ................... નારી દર્શને દસ પીડ. (સુખ સંપદા, દુઃખ આપદા, આનંદ પ્રાપદા) ૭૪પરમાત્માના દર્શનથી અત્યંત ...................... પેદા થાય છે. (ઉપાધિઓ, મુશ્કેલીઓ, આનંદ) ૭૫. સ્નાન કર્યા વિના માત્ર જરૂરી શરીરશુદ્ધિ કરીને દર્શન કરવા જઇએ ત્યારે .............પૂજા ન થઇ શકે. (અંગ, અગ્ર, ભાવ) ૭૬. ચૈત્યવંદન કરતી વખતે મનમાં .............. વિચારવા જોઇએ, (ભગવાનના ગુણો, દેરાસરની વિશિષ્ટતાઓ, બોલાતાં સૂત્રોના અર્થ) - 6 Page #10 -------------------------------------------------------------------------- ________________ ૭૭. સૌથી ઉપર ચોખાથી ................... કરવી જોઇએ. (ત્રણ ઢગલી, સિદ્ધશિલા, ડિઝાઇન) ૭૮. સાથિયા ઉપર .................... મુકાય. (પૈસા, વાટવો, નૈવેદ્ય) ૭૯. દર્શન કરવા જઇએ ત્યારે ઘરેથી નૈવેદ્ય-ફળ વગેરે લઇ જવા............................. (ન જોઇએ, જોઇએ) ચૈત્યવંદન કરતી વખતે નજર ................. તરફ હોવી જોઇએ. (કોતરણી, ઘુમ્મટના ચિત્રો, ભગવાન) ૮૧. .......મેળવવા સિદ્ધશિલા કરવાની છે. (ધન, સત્તા, મોક્ષ) ૮૨. ફળો ................ ઉપર મૂકવા જોઇએ. (વચલી ઢગલી, સિદ્ધશિલા, આજુબાજુની ઢગલી) |૮૩. ખમાસમણ દેતી વખતે નીચે ........... કરવી જોઇએ. (સ્વચ્છતા, દષ્ટિ, પ્રમાર્જના) ૮૪. મોટા દેરાસરમાં ભગવાનથી ઓછામાં ઓછા............... હાથ દૂર રહીને દર્શન કરવા જોઇએ. (૧, ૩, ૯) ૮૫. વધુમાં વધુ ................ હાથ ભગવાનથી દૂર રહીને દર્શન કરી શકાય. (૫૦, ૬૦, ૧૦૦) ૮૬. દર્શન કરવા જતી વખતે પુરુષોએ અવશ્ય ... ધારણ કરવો જોઇએ. (ગુસ્સો, રૂમાલ, ખેશ) ૮૭. દેરાસરમાં જે ભગવાનના દર્શન કરીએ છીએ તે ............ નિપાના ભગવાન કહેવાય. (ભાવ, નામ, સ્થાપના) ૮૮, સંપ્રતિ મહારાજાએ ............ દેરાસરો બનાવ્યા હતા. (સવા કરોડ, સવા લાખ, સવા અબજ) ૮૯. સંપ્રતિ મહારાજાએ ... ................ જિનપ્રતિમાઓ બનાવી. (સવા કરોડ, સવાલાખ, સવા અબજ) ૯૦. ..............ની ભાવના સોનાના જિનાલયો બનાવવાની હતી. (લુણીંગ, નૃપસિંહ, કુમારપાળ) જા Page #11 -------------------------------------------------------------------------- ________________ ૯૧. હું દેરાસરે જઇશ ત્યારે .......... (ખાલી હાથે જઇશ, નૈવેદ્ય-ફળ વગેરે સામગ્રી લઇને જઇશ, શાક લાવવા સાથે થેલી લઇને જઇશ) ૯૨. હું દેરાસરમાં પ્રવેશ કર્યા પછી .. (બહેનપણીની સાથે વાત કરીશ, શાકના ભાવ પૂછીશ, સંસાર સંબંધિ કોઇપણ વાત નહિ કરું) ૯૩. હું દેરાસરમાં ......... (ભગવાન સામે જોઇશ, છોકરીઓ સામે જોઇશ, સંગીતકાર સામે જોઇશ) ૯૪. સ્તુતિઓ – સ્તવનો બોલતી વખતે હું............ (જોરથી ગાઇશ, બરાડા પાડીશ, બીજાને અંતરાય નહિ કરું) ૫. ધૂપની જેમ હું પણ....................... (સળગી જઇશ, એક દિવસ નાશ પામીશ, સર્વત્ર સદાચારની સુવાસ ફેલાવીશ) ૯૬. સંપ્રતિરાજાની જેમ હું પણ ..... (રાજા બનીશ, દેરાસર બનાવીશ, સાધુ તો નહિ જ બનું) ૯૭. હું ચોખાનો સાથીયો કરીશ કારણ કે ......... (મમ્મીએ મને તેમ શીખવ્યું છે, બધા ચોખાનો સાથીયો કરે છે, ચોખાની જેમ મારે ફરી સંસારમાં ઉગવું (જન્મવું) નથી. ૯૮. મરતી વખતે લુણીંગની આંખમાં આંસુ હતા કારણ કે....... (તેને મરવું નહોતું, તેને મમ્મી યાદ આવી હતી, દેરાસર બંધાવવાની તેની ભાવના પૂરી થઈ નહોતી.) ૯૯. દેરાસર ઉપરની ધજામાં...........(લાલ રંગ હોય છે, લીલો રંગ હોય છે, કેસરી રંગ હોય છે.) ૧૦૦. દેરાસરમાં રહેલા ભગવાનના દર્શન.... ..... (એકવાર જ કરાય, ત્રણવાર જ કરાય, ગમે તેટલી વાર કરી શકાય.) Page #12 -------------------------------------------------------------------------- ________________ પેપર-૨ “પૂજા કરીએ ભાવધરી” ૧. ભગવાનની રોજ ............... પૂજા કરવી જોઇએ. (સવારે, ત્રિકાળ, સાંજે) ૨. ભગવાનની ................ પ્રકારી પૂજા રોજ કરવી જોઇએ. (અષ્ટ, પંચ, દસ) ૩. પ્રભુના અંગને દ્રવ્યો અડે, તે રીતે જે પૂજા કરવાની હોય તે ........ પૂજા કહેવાય, (દ્રવ્ય, અંગ, ભાવ) ૪. ભગવાનની સામે ઊભા રહીને જે પૂજા કરાય છે ............ કહેવાય છે. (દ્રવ્યપૂજા, અંગપૂજા, અગ્રપૂજા) ૫. ભગવાનની અંગપૂજા .............. સમયે કરવી જોઇએ. (સવારના, મધ્યાહન, સાંજના) ૬. રોજ સવારે અને સાંજે ................... કરવી જોઇએ. (અંગપૂજા, અગ્રપૂજા, કેશરપૂજા) ૭. પ્રભુના પ્રક્ષાલપૂજાના હુવણજળથી ................. રાજાના અનેક રોગો મટી ગયા. (રાવણ, અજ, કૃષ્ણ) ભગવાનની પૂજા કરવા જઇએ ત્યારે .................... ત્રિક પાળવી જોઇએ. (ત્રણ, સાત, દસ) ૯. ત્રિક એટલે .................. વસ્તુઓનો સમૂહ. (ત્રિકોણ, અવાજ કરતી, ત્રણ-ત્રણ) ૧૦. પૂજા કરવા જતી વખતે .................... પ્રકારની શુદ્ધિઓ સાચવવી જોઇએ. (દસ, સાત, ત્રણ) ૧૧. પ્રથમ શુદ્ધિ ..........છે. (વસ્ત્રશુદ્ધિ, અંગશુદ્ધિ, આચાર શુદ્ધિ) ૧૨. બીજી શુદ્ધિ ........ છે. (વસ્ત્રશુદ્ધિ, અંગશુદ્ધિ, આચારશુદ્ધિ) ૧૩. અંગપૂજા કરતી વખતે પુરુષોએ ............................. વસ્ત્રોથી વધારે ન વપરાય. (ત્રણ, બે, ચાર) | ૧૪. અંગપૂજા કરતી વખતે સ્ત્રીઓએ ... વસ્ત્રો Page #13 -------------------------------------------------------------------------- ________________ જા વાપરવાનું વિધાન છે. (ત્રણ, બે, ચાર) | ૧૫. પ્રભુના હૃવણજળના પ્રભાવે ................. શેઠની ચોરાયેલી વસ્તુ પાછી આવી. (કવન્ના, સુભટપાલ, ધવલ) ૧૬. પૂજા કરતી વખતે ................... પડવાળો મુખકોશ બાંધવો જોઇએ. (બે, ચાર, આઠ) ૧૭. પુરુષોએ મુખકોશ બાંધવા ............ નો ઉપયોગ ન કરવો જોઇએ. (રૂમાલ, ખેશ) ૧૮. ...... પૂર્વક સ્નાન કરવું તે અંગશુદ્ધિ કહેવાય. (ઇચ્છા, ઉલ્લાસ, વિવેક) ૧૯. પ્રભુના વણજળના પ્રભાવે ........ ના આખા કુટુંબનું દારિત્ર્ય ચાલ્યું ગયું. (પેથડશાહ, મેઘાશાહ, જગડુશાહ) ૨૦. અન્ય અશુભ વિચારો ત્યાગી, પ્રભુ ધ્યાનમાં ચિત્ત પરોવવું તે ..................... છે. (જીવનશુદ્ધિ, મનઃશુદ્ધિ, આત્મશુદ્ધિ) ૨૧. દ્રવ્યો વડે જે પૂજા કરાય છે .......... કહેવાય. (ભાવપૂજા, જિનપૂજા, દ્રવ્યપૂજા) ૨૨. પ્રભુના ન્હવણજળના પ્રભાવે ............. ની જરા દૂર (શ્રીકૃષ્ણ, યાદવો, પાંડવો) ૨૩. હૃદયના ઉત્તમભાવો વડે જે પૂજા કરાય તે ..... કહેવાય. જિનપૂજા, દ્રવ્યપૂજા, ભાવપૂજા) ૨૪. પ્રભુપૂજા માટેની પાંચમી શુદ્ધિ ................ છે. (મનશુદ્ધિ, તનશુદ્ધિ, પૂજાકરણશુદ્ધિ) ૫. દ્રવ્યપૂજા ................... પ્રકારની છે. (એક, બે, ત્રણ) ૨૬. ચોથા નંબરની શુદ્ધિ ................... છે. (મનઃશુદ્ધિ, ભૂમિશુદ્ધિ, વિધિશુદ્ધિ) ...... પાણી વાપરવું. (ગાળેલું, અળગણ, જીવાતોવાળું) ૨૮. ઉતાવળ કે ધમાધમ નહિ કરતાં શાસ્ત્રાનુસારી શુદ્ધ વિધિપૂર્વક પૂજા કરવી તે ... શુદ્ધિ કહેવાય. (શાસ્ત્ર, પૂજા, વિધિ) (૧ ) થઇ, રહે. સ્નાન કરવા..... Page #14 -------------------------------------------------------------------------- ________________ ૨૯. પૂજા કરતી વખતે પુરુષો ૩૦. મન:શુદ્ધિ તે ૩૧. ૩૨. પહેરવા જોઇએ. ૩૩. પૂજા માટેનું દ્રવ્ય જોઇએ. ૩૪. પૂજાના વસ્ત્રોમાં ૩૬. દેરાસરમાં જતા ૩૫. પૂજા કરવા દેરાસરે (ત્રીજા, ચોથા, સાતમા) નો ત્યાગ કરવા નૈવેધપૂજા કરવાની છે. (ભોજન, આહારસંજ્ઞા, મીઠાઇ) ૩૭. દેરાસરમાં જતાં શ્રાવફ પાસે ૩૯. અંગપૂજાને દિશા સન્મુખ ઊભા રહીને પૂજાના વસ્ત્રો (પૂર્વ, પશ્ચિમ, ઉત્તર) ૩૮. ‘‘ભગવાનની આજ્ઞા મસ્તકે કરવું જોઇએ. 0144*** ૪૦. તિલકના પ્રભાવે સ્વીકાર્યો. (વિઘ્નોપશામિની, વાપરી શકે નહિ. (ધોતિયું, ખેશ, અંડરવેર) નંબરની શુદ્ધિ છે. ૪૧. તિલક ભૂંસવવાના પ્રયત્નો હતા. ૧ ૧ થી ઉપાર્જન કરેલું હોવું (ધંધા, નોફરી, ન્યાય) ન કરી શકાય. (પૂજા, સામાયિક, ચૈત્યવંદન) પૂર્વક જવું જોઇએ. (સાદગી, જ્ઞાન, આડંબર) વસ્તુનો ત્યાગ કરવો જોઇએ. (સચિત, અચિત, બધી) તો હોવું જ જોઇએ. (જ્ઞાન, કેશર, ઉત્તરાસન) ચઢાવું છું” તેવું સૂચવવા (પૂજન, તિલક, ઔચિત્ય) પણ કહેવાય છે. નિવૃત્તિકારિણી, અભ્યુદયકારિણી) લાખ અગ્રવાલોએ જૈન ધર્મ (પાંચ, અઢી, સાડાત્રણ) રાજાએ કરાવ્યા (નંદ, અજયપાળ, કોણિક) Page #15 -------------------------------------------------------------------------- ________________ ૪૨. બહેનોએ ................. ના પ્રતીક સમાન ગોળ તિલક કરવું જોઇએ. (બંગડી, સંસારભ્રમણ, સમર્પણ) ૪૩. તિલકની રક્ષા .................. મંત્રીએ કરી હતી. (વાભટ્ટ, કપર્દી, શકટાલ) ૪૪. તિલક ....નું પ્રતીક છે. (જૈનત્વ, મનુષ્યત્વ, સાધુત્વ) ૪૫. ભાઇઓએ ........ ના પ્રતીક સમું દીપકની શિખા, બદામ વગેરે જેવું ઉર્ધ્વગતિને સૂચવતું તિલક કરવું જોઇએ. (સમર્પણ, શ્રદ્ધા, શૌર્ય) ૪૬. મેરુપર્વત પર પરમાત્માનો ................... કળશોનો અભિષેક દેવો કરે છે. (૧,૬૪,૦૦,૦૦૦, ૧,૬૦,૦૦,૦૦૦, ૧,૫૦,૦૦,૦૦૦) ૪૭. અગ્રપૂજા ................. કહેવાય છે. (વિપ્નોપશામિની, નિવૃત્તિકારિણી, અભ્યદયકારિણી) ૪૮. ભાવપૂજા ................. કહેવાય છે. (વિજ્ઞોપશામિની, નિવૃતિકારિણી, અમ્યુદયકારિણી) ૪૯. પરમાત્માનો અભિષેક ............ થી કરવામાં આવે છે. (દહીં, ઘી, પંચામૃત) ૫૦. પરમાત્માનો અભિષેક ................ થી શરૂ કરવો. (અંગૂઠા, નાભી, મસ્તક) ૫૧. વિષય-કષાયની આગને ઓલવવા માટે ............ પૂજા કરવાની છે. (ધૂપ, ચંદન, દીપક) પ૨. ભગવાનને ................... અંગે પૂજા કરવાની છે. (૧૩, ૯, ૧) ૫૩. ભગવાનને ........ તિલક કરવાના છે. (૧૩, ૯, ૧) ૫૪. ભગવાનના ચરણના અંગૂઠે પૂજા ................. ગુણ મેળવવા કરવાની છે. (પરોપકાર, સરળતા, વિનય) પપ. ભગવાન .............. ના તિલક સમાન છે. (દેરાસર, ગામ, ત્રિભુવન) ૧ ૨ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૫૬. ભગવાનના જમણા પગના અંગૂઠે વારંવાર તિલક કરવાની વિધિ (છૅ, નથી) ૫૭. પરમાત્માની પૂજા આંગળીથી કરવી જોઇએ. (તર્જની, કનિષ્ઠા, અનામિકા) માં રહેલા ગૌતમસ્વામીની પૂજા કર્યા પછી તે ૫૮. જ કેશરથી ભગવાનની પૂજા ન થઇ શકે. ૫૯. ભગવાને નાંખ્યા છે. ૬૭. (ગુરુઅવસ્થા, સિદ્ધાવસ્થા, ભગવાન અવસ્થા) ના બળે રાગ અને દ્વેષને બાળી (દેવો, કર્મો, ઉપશમ) નો સ્પર્શ ન થવો (ફૂલો, ચંદન, નખ) ના ઉપદેશક છે. (રત્નો, તત્ત્વો, યંત્રો) ૬૦. પૂજા કરતી વખતે ભગવાનને જોઇએ. ૬૧. ભગવાન નવ ૬૨. ૬૩. ભગવાનની પૂજા કરવાથી ફળ મળે છે. ૬૪. પુષ્પપૂજા કરતાં કરતાં APO... ...... પૂજા ન કરાય. (અંગૂઠે, હથેળીમાં, લલાટે) વર્ષના ઉપવાસનું (૧૦૦, ૧૦૦૦, ૧૦૦૦૦) કેવળજ્ઞાન પામ્યા. (ઇલાચીકુમાર, કોથળીયા શેઠ, નાગકેતુ) બીજા ભવે રાજા-રાણી ૬૫. અક્ષતપૂજાના પ્રભાવે બન્યા. ૬૬. દેવ-દેવીને કપાળે (મોર-ઢેલ, પોપટ-પોપટી, વાંદરો-વાંદરી) થી તિલક કરવું. (અનામિકા, અંગૂઠા, તર્જની) મુદ્રામાં બે હાથ છીપલાની જેમ પોલાણવાળા (યોગ, મુક્તાસુક્તિ, જિન) ધરવા રૂપ (સાડી, અંગલૂછણા, રૂમાલ) માટે હોતી નથી. (પૂજા કરવા, સ્થાપવા, ધરવા) રાખવા. ૬૮. ભગવાનની પુષ્પપૂજા કર્યા પછી વસ્ત્ર પૂજા પણ કરવી. ૬૯. અષ્ટમંગલની પાટલી ૧ ૩ ....... Page #17 -------------------------------------------------------------------------- ________________ ૭૦. સ્તુતિ બોલતી વખતે બે હાથ .................... મુદ્રામાં રાખવા. (યોગ, મુક્તાસુક્તિ, જિન) ૭૧. ચૈત્યવંદન કરતી વખતે વચનથી ................ બોલાવા જોઇએ. (મિત્રોને, સુત્રો, બાળકોને) ૭૨. પ્રભુની પૂજા માટે ................ ફૂલો જોઇએ. (શોભા માટેના, સુગંધી, કાગળના) ૭૩. ચૈત્યવંદન કરતી વખતે .................. દિશામાં જોવાનો ત્યાગ કરવો જોઇએ. (ત્રણ, ભગવાનની, સામેની | ૭૪. પુષ્પપૂજા કરતી વખતે પુષ્પની સુગંધ અને સૌંદર્યની જેમ આપણે સદાચારની સુગંધ અને ... ... ના સૌંદર્યને ઇચ્છવાનું છે. (શરીર, સુકૃત, વાળ) ૭૫, પ્રભુનો પ્રક્ષાલ કરવાથી ................... રાજાનો કોઢ મટી ગયો હતો. (મલ્હાદન, શ્રેણીક, કૃષ્ણ) | ૭૬. ................ ને કાબૂમાં લેવા સૂત્રોના અર્થનું ચિંતન કરવું જોઇએ, (વચન, કાયા, મન) { ૭૭. ધૂપપૂજાની ધૂપઘટાઓ ચાલુ રહે ત્યાં સુધી અવિચલિત રીતે કાઉસ્સગ્ન કરનાર વિનયંધરને દેવોએ .................. મણિ ભેટ આપ્યો. (જલકાન, પારસ, વિષહર) ૭૮. પરમાત્માની ... અવસ્થાઓનું ચિંતન કરવું જોઇએ. (૧, ૨, ૩) ૭૯. કેવળજ્ઞાન પામ્યા પહેલાની ભગવાનની અવસ્થાને અવસ્થા કહેવાય છે. (પદથ, રૂપાતીત, પિંડસ્થ) ૮૦. પ્રણિધાન સૂત્રો ................ મુદ્રામાં બોલવાના હોય છે. (યોગ, મુક્તાસુક્તિ, જિન) નીચેના વાક્યોની સામે “ઉચિત” કે “અનુચિત”, જે યોગ્ય હોય તે લખો. ૮૧. શ્યામે સોયથી વીંધીને ફૂલોનો હાર બનાવી પુષ્પપૂજા કરી. ૮૨. મયંકે પદ્માવતીદેવીની નવ અંગે પૂજા કરી. ૮૩. જનકે પ્રક્ષાલ કરતાં ભગવાનને કળશ ન અડે તેની કાળજી રાખી. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૮૪. રાકેશે પૂજા કરતી વખતે પોતાના શરીરને એક હાથે ખંજવાળવાનું ચાલું રાખ્યું. ૮૫. મહેશે આઠ પગ વાળેલો રૂમાલ મુખે બાંધીને પૂજા કરી. ૮૬. મયણાબહેન ભગવાન દેખાતાં જ બે હાથ ઊંચા કરી, કપાળે લગાડીને નમો જિણાણ બોલ્યાં. ૮૭. ચિંતને સર્વાસ કરવા જતી વખતે પોતાના કપાળે કરેલું તિલક ભૂંસી દીધું. ૮૮, જયણાબહેને માળી પાસે ફૂલ ખરીદતાં પહેલાં તે ફૂલો એમ.સી. વાળી સ્ત્રી દ્વારા તો લેવાયેલા નથી ને ? તેની ખાતરી કરી. ૮૯. ચિત્રાએ ભગવાનના નાક પાસે ધૂપ લઇ જઇને ધૂપપૂજા કરી. ૯૦. કિંચિતે દર્પણ પૂજા કરતી વખતે દર્પણમાં પોતાનું મુખ જોવાના બદલે ભગવાનનું મુખ જોયું. ૯૧. હર્ષે સિદ્ધચકજીની પૂજા કર્યા પછી ભગવાનની તેજ કેશરથી પૂજા કરી. ૯૨. શ્વેતાએ આઠમના ચંદ્ર જેવી સિદ્ધશિલા કરી, તેની ઉપર ગોળ ટપકું કરવાના બદલે ચોખાની સીધી લીટી કરી. ૯૩. કમલે ભગવાનની પૂજા કરીને બહાર નીકળતાં કપાળે બદામ આકારનું તિલક કર્યું. ૯૪. સ્વીટુએ દેરાસરમાં ધૂપધાણામાં સળગતી ધૂપ હોવા છતાં, દેરાસરની બીજી ધૂપ પ્રગટાવી. ભગવાનના દર્શન થતાં જ સેજલ બે હાથ જોડીને નિસીહિ બોલી. ૯૬. ભાવિએ ભગવાનની ઉપર જોરજોરથી વાળા કુંચી ઘસી. ૭. નીરવે ખેશનો આઠ પડવાળો મુખકોશ પોતાનું મોટું તથા નાક બંને ટંકાય તે રીતે બાંધ્યો. ૯૮. સેજલે માથું ઓઢ્યા વિના ભગવાનની પૂજા કરી. ૯૯. મયંક લુંગી પહેરીને ભગવાનના દર્શન કરવા ગયો. ૧૦૦. પ્રભુ દર્શન ન થતાં બાપભે ચોવિહાર ઉપવાસ કર્યો. Page #19 -------------------------------------------------------------------------- ________________ : - - - A , , , પેપર-૩ સામાચિક કરીએ સાચું સાચું ૧. સામાયિક ...ઘડીનું કરવાનું હોય છે. (ચાર, બે, એક) ૨. સામાયિકમાં શ્રાવક .................. જેવો ગણાય છે. (જૈન, ભગવાન, સાધુ) ૩. સામાયિક .......... કરી શકાય. (સવારે, સાંજે, ગમે ત્યારે) ૪. દિવસમાં વધુમાં વધુ ........................ સામાયિક કરી શકાય. (ત્રણ, એક, ગમે તેટલા) ૫. એક સામાયિક ......... મિનિટનું હોય છે. (૫૦, ૪૮, ૬૦) ૬. સામાયિકનો સમ એટલે .. (સમાનતા, સોગંદ, સમતા) ૭. આય એટલે ................. (ટેક્ષ, લાભ, તમે) ૮. સામાયિક ............ ક્રિયા છે. (સામાજિક, શારીરિક, ધાર્મિક) સામાયિક .................... કરી શકે. (પુરુષ, સ્ત્રી, બધા) ૧૦. સામાયિક .................... કરી શકે. (નાના, મોટા, બધા) ૧૧. ધાર્મિક ક્રિયા કરવાના સાધનને .................... કહેવાય, (અધિકરણ, ઉપકરણ, અંતઃકરણ) ૧૨. સામાયિકથી ........ની પ્રાપ્તિ થાય છે. (પૈસા, સમતા, પુણ્ય) ૧૩. સામાયિકનું પરંપરાએ ફળ ................. છે. (સદ્ગતિ, મોક્ષ, સમૃદ્ધિ) ૧૪. પાર્યા વિના સળંગ............સામાયિક થઇ શકે. (૧, ૩, ૫) ૧૫. મોક્ષ પામવામાં જે ઉપકાર કરે છે .................... કહેવાય. (સહાયક, અધિકરણ, ઉપકરણ) ૧૬. ................ વિના તો સામાયિક ન જ થાય. (કટાસણ, ચરવળા, નવકારવાળી) ૧૭. સામાયિકમાં બેસવા માટે જે ગરમ પાથરણું વપરાય છે તે ........... કહેવાય. (આસન, બેઠક, કટાસણું) K૧ ૬ Page #20 -------------------------------------------------------------------------- ________________ થયા. | ૧૮. સામાયિકમાં મોઢા આગળ રાખવાના કપડાને ............. કહેવાય. (રૂમાલ, સફેદ વસ્ત્ર, મુહપત્તિ) ૧૯. સામાયિક ....... .દોષ વિનાનું કરવું જોઇએ. (૧૯, ૧૮, ૩૨) ૨૦. સામાયિક કરવાથી ડોસીમા મરીને .......... થઇ. (દેવી, રાજકુમારી, શેઠાણી) | ૨૧. સામાયિક પ્રત્યે તિરસ્કાર કરવાથી શેઠ મરીને ................. (નારક, ઘોડો, હાથી) ૨૨. કટાસણું ...... હાથ લાબું-પહોળું હોવું જોઇએ. (બે, ત્રણ, સવા) ૨૩. ................... નું સામાયિક વખણાય છે. (અભયકુમાર, શ્રેણિક, પુણીયા) ૨૪. કટાસણું ....નું બનેલું હોય છે. (સૂતર, ઉન, રેશમ) ૨૫, ચરવળો કુલ ......આંગળનો હોવો જોઇએ. (૨૪, ૩૨, ૩) ૨૬. મુહપતિ ............આંગળ લાંબી-પહોળી હોવી જોઇએ. (ચાર, સોળ, વીસ) ૨૭. સામાયિકમાં ................... વસ્ત્રો જોઇએ. (અશુદ્ધ, શુદ્ધ) ૨૮. સામાયિકમાં પૂંજવા – પ્રમાર્જવા માટે .......... ....... ઉપયોગ કરાય છે. (કટાસણાનો, મુહપત્તિનો, ચરવળાનો) ૨૯. સામાયિકમાં પુરુષોને .................... વસ્ત્રો જોઇએ. (સીવેલા, સીવ્યા વિનાના, સાંધેલા) ૩૦. ચરવળાની રસી ..........આગળની જોઇએ. (દસ, છ, આઠ) ૩૧. ઘડી કરેલી મુહપત્તિ ............આંગળ લાંબી હોવી જોઇએ. (બે, આઠ, દસ) ૩૨. સામાયિક ખાસ કરીને ...................... ની હાજરીમાં કરવું જોઇએ. (ભગવાન, ગુરુ મહારાજ, માતા-પિતા) |૩૩. સ્થાપના સ્થાપવાનું સૂત્ર ............... છે. (ઇચ્છકાર, અબ્યુટ્ટિયો, પંચિંદિય) ૧ ) Page #21 -------------------------------------------------------------------------- ________________ ૩૪. ઘડી કરેલી મુહપત્તિ ..........આંગળ પહોળી હોવી જોઇએ. (આઠ, છ, ચાર) ૩૫. ગુરુ ભગવંતની ગેરહાજરીમાં સામાયિક કરવું જોઇએ. (ભગવાન, સ્થાપનાચાર્યજી, પંડિતજી) આંગળ લાંબી હોવી ૩૬. ચરવાળાની દાંડી.... જોઇએ. ૩૭. સ્થાપનાચાર્યજી એટલે ૩૮. જ્ઞાન, ધ્યાન, તપ, વગેરે સર્વ સાધનો શોભે છે. ૩૯. સામાયિક એટલે સર્વ જીવ... 80. al s...... ( ભગવાન, સાધુ મહારાજ, આચાર્ય ભગવંત) .....ભાવના સહારે (સ્નેહ, સમતા, પ્રેમ) ...... પરિણામ, કરતાંય એક સામાયિકનું સામર્થ્ય વધી જાય છે. ૪૬. સામાયિકમાં ૪૧. જૈન શાસનમાં સામાયિકને જુદા જુદા........ નામોથી જણાવેલ છે. ૪૨. સાધુ ભગવંતોને..... ની સામે (૨૦, ૨૪, ૩૦) ની સ્થાપના. ******* ત્યાગ કરવાનો હોય છે. (સુંદર, શુભ, મધુર) ખાંડી સોનાનું દાન કરવા ( ચાર, આઠ, દસ) નું સામાયિક હોય છે. (બે ઘડી, આખા દિવસ, આખી જિંદગી) નું દૃષ્ટાંત આવે છે. ૪૩,' સમયિક સામાયિક માટે ( મેતારજમુનિ, ધર્મરુચિ અણગાર, ઇલાચી કુમાર) ૪૪. રાગદ્વેષની સળગતી હોળીમાંથી બહાર નીકળી સમભાવની સામાયિક. નાવમાં બેસાડી સંસાર પાર કરાવે તે ૪૫. પાપ વ્યાપારોના ત્યાગ રૂપ સામાયિક તે (હજાર, લાખ, અબજ) ૧૮ (અનવધ, સમવાદ, સમભાવ) ..સામાયિક. (અનવધ, સમભાવ, પ્રત્યાખ્યાન) પૂર્વક પાપ વ્યાપારોનો (ઇચ્છા, ભાવના, પ્રતિજ્ઞા) Page #22 -------------------------------------------------------------------------- ________________ ૪૭. શાસ્ત્રોમાં સામાયિક................. પ્રકારના જણાવ્યા છે. (એક, ચાર, આઠ) |૪૮. સર્વજીવો પ્રત્યે કરુણાભાવ રાખવો તે .......... સામાયિક છે. ( સમભાવ, સમયિક, સમવાદ) ૪૯. જેટલો સમય ભણે, વ્યાખ્યાન સાંભળે કે સ્વાધ્યાય કરે તે........... સામાયિક છે. (સમ્યકત્વ, ચુત, દેશવિરતિ) ૫૦. ચિલાતીપુત્ર ................... સામાયિકનું સુંદર દષ્ટાંત છે. (પ્રત્યાખ્યાન, સમાસ, સમયિક) ૫૧. રાગદ્વેષને છોડી સત્યવચન જ ઉચ્ચારવું તે ................... સામાયિક છે. (સમભાવ, સમવાદ, સમયિક) ૫૨. ઇલાચીકુમારનું દૃષ્ટાંત .................... સામાયિકને જણાવવા માટે છે. (સમવાદ, સમયિક, પરિજ્ઞા) ૫૩. થોડાં શબ્દોમાં દ્વાદશાંગીના ઘણા ભાવને તરત ગ્રહણ કરી લેવા તે.......... સામાયિક. (પરિજ્ઞા, અનવધ, સંક્ષેપ) ૫૪. તેટલીપુત્રનું દષ્ટાંત ................ સામાયિકને જણાવે છે. (પરિજ્ઞા, પ્રત્યાખ્યાન, અનવધ) પપ. સમભાવ સામાયિકના ભાવને પુષ્ટ કરવા........નું દષ્ટાંત પ્રચલિત છે. (ધર્મ રૂચિ અણગાર, દમદંત મુનિ, મેતારક મુનિ) ૫૬. સુદેવ – ગુરુ - સુધર્મ ઉપર નિશ્ચલ શ્રદ્ધા છે.......... સામાયિક છે. (સમ્યત્ત્વ, સર્વવિરતિ, દેશવિરતિ) ૫૭. સાધુ ભગવંતોને.................... સામાયિક હોય છે. (સખ્યત્ત્વ, સર્વવિરતિ, દેશવિરતિ) ૫૮. સમવાદ સામાયિકને જણાવવા...........................નું દૃષ્ટાંત અપાય છે. (ઇલાચી કુમાર, મેતારજ મુનિ, કાલક્રાચાર્ય) પ૯. ............... સામાયિક વિનાના બાકીના સામાયિકની ખાસ કિંમત નથી. ૬૦. બે ઘડીનું જે સામાયિક કરાય છે, તે ........ સામાયિક કહેવાય (સમ્યક્ત, શ્રત, દેશવિરતિ) Page #23 -------------------------------------------------------------------------- ________________ છે. ૬૧. થોડા જ શબ્દોમાં તત્ત્વના સમસ્ત સારને પચાવવાની તાકાત ..... સામાયિકની દેનગી છે. (સમાસ, પરિજ્ઞા, અનવધ) ૬૨. સામાયિકમાં ....................... વિના બોલાય નહિ. (ચરવળા, કટાસણા, મુહપત્તિ) ૬૩. સામાયિકમાં .............યોગનો ત્યાગ કરવાનો હોય છે. (ત્રણ, ચાર, સાવધ) ૬૪. વસ્તુતત્વનું રસાચું જ્ઞાન થવું તે .................. સામાયિક, (પ્રત્યાખ્યાન, પરિજ્ઞા, બોધ) ૬૫, શ્રાવકને સામાયિકમાં પાપનું.................... તો ચાલું હોય (કરવાનું, કરાવવાનું, અનુમોદન) ૬૬. સામાયિકમાં શ્રાવક ................ જેવો ગણાય છે. (ભગવાન, સાધુ, ઉપદેશક) ૬૭. સામાયિક ................... કરવું જોઇએ. (એક વાર, ત્રણ વાર, વારંવાર) | ૬૮. ધર્મરુચિ અણગારનું દષ્ટાંત ...................... સામાયિક માટે આવે છે. (સમભાવ, સમયિક, અનવધ) ૬૯. સાધુઓને ................. કોટિ પચ્ચકખાણવાળું સામાયિક હોય છે, (ત્રિ. છ, નવ) ૭૦. શ્રાવકોને ................... કોટિ પચ્ચખ્ખાણવાળું સામાયિક હોય છે. (ત્રિ, છ, નવ) ૭૧. સામાયિક વ્રતથી યુક્ત આત્મા પળે પળે ................ કમનો નાશ કરે છે. (શુભ, પુણ્ય, અશુભ) | ૭૨, સામાયિક એટલે બે ઘડી માટે સર્વ જીવોને ...........દાન. (સુપાત્ર, અભય, પુણ્ય) ૭૩. એક સામાયિકનું સામાન્યથી ફળ .......પલ્યોપમ દેવલોકની શાતા છે. (૬૨૫૬૨૫૬૨૫, ૯૨૫૯૨૫૯૨૫, ૯૨૫૬૨૨૯૨૫) ૭૪. ભાઇઓએ .................. દાંડીવાળો ચરવળો ન વપરાય. (ગોળ, ચોરસ, બંને) –૧૨) Page #24 -------------------------------------------------------------------------- ________________ ૫. બહેનોએ ...................... દાંડીવાળો ચરવળો વાપરવો જોઇએ (ગોળ, ચોરસ, બંને) | ૭૬. ચરવળાની દાંડીની ઉપર ..................... હોય છે, (મેરુ, શત્રુંજય, અષ્ટાપદ) ૭૭. “બેસણે સંદિસાઉ' વગેરે બે આદેશ જણાવે છે કે સામાયિક લેવાની ક્રિયા .................... કરવાની છે. (બેઠાં-બેઠાં, ઊભા-ઊભા, આસપાસ જોતાં) ૭૮. સામાયિક ................... વ્રત છે. (અણુ, ગુણ, શિક્ષા) ૭૯. સામાયિકમાં મનના ............. દોષો ન લાગવા જઇએ. (૧૦, ૧૨, ૩૨) ૮૦. છેલ્લા છ બોલનું પડિલેહણ કરવા .................. ની જરૂર પડે છે. (કટાસણાં, ચરવળા, મુહપત્તિ) ૮૧. માત્ર દિવસના પષધના ................. સામયિક ગણાય (૧૨, ૧૫, ૩૦) ૮૨. માત્ર પડિલેહણ કરવાથી ................... ની શુદ્ધિ થાય (આત્મા, ઉપકરણો, જીવન) ૮૩. પડિલેહણ કરતી વખતે ભાવપૂર્વક બોલ બોલવાથી ............... શુદ્ધિ થાય છે. (બાહ્ય, ઉપકરણોની, આંતર) ૮૪. નરક નિવારવા મહાવીર ભગવાને .............ને એક સામાયિક ખરીદી લાવવા જણાવ્યું. (કોણિક, શ્રેણિક, પુણિયા) ૮૫. સામાયિક એ શ્રાવકનું ............... નંબરનું વ્રત છે. (પ્રથમ, બારમાં, નવમા) ૮૬. સામાયિકમાં કાયાના .................. દોષો ન લાગવા જોઇએ. (૧૦, ૧૨, ૩૨) ૮૭. સામાયિક લેતાં પહેલાં ......... વંદન કરવું જોઇએ. (ચૈત્ય, દેવ, ગુરુ) ૮૮. અહોરાત્રના પૌષધના ................. સામાયિક ગણાય છે. (૧૨, ૧૫, ૩૦) Page #25 -------------------------------------------------------------------------- ________________ ( ૮૯. સામાયિક લેતી વખતે કુલ.................. બોલથી મુહપત્તિનું પડિલેહણ બહેનોએ કરવાનું હોય છે. (૫૦,૪૩,૪૦) ૯૦. સામાયિક દરમ્યાન આત્માના હિત સિવાયના વિચારો કરવા તે ............ દોષ કહેવાય. (અવિનય, સંશય, અવિવેક) ૯૧. ........નું દાન કરવાથી પ૫૦૦ ગર્ભવતી ગાયોને અભયદાન આપવાનું પુણ્ય બંધાય. (કટાસણાં, મુહપત્તિ, ચરવળા) સ્થાપના સ્થાપતી વખતે .................. માટે નવકાર બોલાય છે. (સ્થાપવા, મંગલ, ઉલ્લાસ) ૯૩. માત્ર રાત્રિના પૌષધના ................... સામાયિક ગણાય (૧૨, ૧૫, ૩૦) ૯૪. સામાયિકમાં વચનના ................... દોષો ન લાગવા જોઇએ. (૧૦, ૧૨, ૩૨) ૫. સામાયિકમાં સાવધ વચનો બોલીએ તો ......... દોષ લાગે. (સ્વછંદ, કુવચન, નિરપેક્ષ) ૯૬. સામાયિક લેતી વખતે સર્વ જીવો સાથે ક્ષમાપના કરવા રૂપ .... કરાય છે, (કાઉસ્સગ્ન, ગુરુવંદન, ઇરિયાવહીચા) સામાયિકની પ્રત્યેક મિનિટે આત્મા લગભગ ....... કરોડ પલ્યોપમના દેવલોકનું સુખ જમા કરી દે છે. (એક બે, ત્રણ) ૯૮. ગુરુમહારાજના સ્થાપનાયાજી હોય ત્યારે સ્થાપના સ્થાપવી જરૂરી ............... ( છે, નથી.) ૯૯. શ્રાવકોને ............. સામાયિક હોતું નથી. (દેશવિરતિ, કૃત, સર્વવિરતિ) ૧૦૦ ભગવાન જ્યારે દીક્ષા લે ત્યારે કરેમિ ભંતે સૂત્રનું..... પદ બોલતા નથી. (વોસિરામિ, ભંતે, પચ્ચકખામિ) T ૨ ૨) Page #26 -------------------------------------------------------------------------- ________________ - - - - - - પેપર-૪ “કરું છું પ્રેમે વંદના” ૧. કીડીઓની રક્ષા કરવા ............... કડવી તુંબડીનું શાક આરોગી ગયા. (મેતારક મુનિ, ધર્મરુચિ અણગાર, મેઘરથ રાજા) ૨. કૌંચ પક્ષીની રક્ષા કરવા ................... મૌન રહ્યા. (મેતારક મુનિ, ધર્મરુચિ અણગાર, મેઘરથ રાજા) | 3. પારેવાને બચાવવા પોતાનું શરીર આપવાની ................. એ તૈિયારી બતાડી. (મેતારજમુનિ, ધર્મરુચિ અણગાર, મેઘરથ રાજા) કેવળજ્ઞાન પામ્યા પછી પણ .................... છ મહિના માતા પિતાની સેવા કરી. (મૃગાપુત્રે, કુર્માપુત્રે, ચિલાતીપુત્ર) ૫. પ્રભુ મહાવીરદેવનું નિર્વાણ થતાં ............. બાળકની જેમ રડી પડ્યા. (સુધર્માસ્વામી, ગૌતમસ્વામી, નંદીવર્ધન) ૬. પ્રભુ મહાવીરદેવના ચોમાસી તપનું પારણું કરાવવાની .................... શેઠ રોજ ભાવના ભાવતા હતા. (અભિનવ, નગર, જીરણ) ૭. આ અવસર્પિણી કાળમાં પ્રથમ ગણધર ................. થયા. (ગૌતમસ્વામી, વરદત્તસ્વામી, પુંડરીકસ્વામી) ૮. ..........એ દીક્ષા લેવા માટે ૬૦,૦૦૦ વર્ષ સુધી આયંબીલ કર્યા. (તામલી, સુંદરી, બ્રાહ્મી પાંચમા આરાના અંતે છેલ્લા આચાર્ય .............થશે. (ચંદ્રસેનસૂરિજી, યશોભદ્રસૂરિજી, દુષ્ણસહસૂરિજી) ૧૦. આ અવસર્પિણીકાળમાં સૌથી છેલ્લે ............મોક્ષે ગયા. (સ્થૂલભદ્રજી, ભદ્રબાહુવામી, જંબુસ્વામી) _|૧૧. શત્રુંજય પર નંદીશ્વરદ્વીપની ટૂંક .........એ બનાવી છે. (પ્રેમચંદ મોદી, કર્માશા, ઉજમફોઇ) ૧૨. શ્રેણિક રાજાના પૌત્ર ................ પણ તીર્થકર બનશે. (અભય, કોણિક, ઉદયન) Page #27 -------------------------------------------------------------------------- ________________ .......... (૧૩. શ્રેણિક રાજા આવતી ચોવીસીમાં .................. તીર્થકર થશે. (છેલ્લા, પહેલા, બારમા) | ૧૪. ગૌતમસ્વામી .. શ્રાવકને મિચ્છા મિ દુક્કડ દેવા ગયા. (કામદેવ, મહાશતક, આનંદ) ૧૫. શ્રેણિકરાજા ................મુનિના સમાગમથી સમકિત પામ્યા. (શાલિભદ્ર, અનાથી, સિંહ) ૧૬. ...................... ૩૨ દોષથી રહિત સામાયિક કરતા હતા. (ધન્નાજી, ડોસીમા, પુણીયોશ્રાવક) ૧૭. પત્નીની ટકોર સાંભળીને ..................... એ દીક્ષા લીધી. (ધન્નાજી, શાલિભદ્રજી, જમાલી) ૧૮. બનેવીની ટકોર સાંભળીને ......................... એ તરત દીક્ષા લીધી. (ધન્નાજી, શાલિભદ્રજી, જમાલી) ૧૯. નવકારશી વાપરતાં .................. મુનિ કેવળજ્ઞાન પામ્યા. (હરિકેશી, અઇમ્તા, કુરગડુ) ૨૦. ઇરિયાવહી પડિક્કમતાં ...........મુનિ કેવળજ્ઞાન પામ્યા. (હરિકેશી, અધમુત્તા, કુરગડુ) ૨૧. પ્રભુ મહાવીરદેવના કાનમાંથી ........... .... વૈધે ખીલા (જીવક, જીવાનંદ, ખરક) .................. શેઠે પોતાના બે બળદોને પણ શ્રાવક બનાવ્યા. (જિનદત્ત, જિનમત, જિનદાસ) ................. એ ૪૯ મણ કેસરથી ઉપાશ્રય બંધાવ્યો હતો. (પેથડશા, ઝાંઝણશા, દેદાશા) ૨૪. ......... .......... એ ગુરૂના આગમનના સમાચાર આપનારને હીરાના ૩૨ દાંત તથા સોનાની જીભ ભેટ આપી હતી. (પેથડશા, ઝાંઝણશા, દેદાશા) ૨૫. ..... એ આખા ગુજરાતને લગાતાર પાંચ દિવસ જમાડયું હતું. (પેથડશા, ઝાંઝણશા, દેદાશો) ફઢિયા, ૨ ૪. Page #28 -------------------------------------------------------------------------- ________________ ... પારણામાં ઝૂલતાં ઝૂલતાં અગિયાર અંગ ભણી લીધા. (ગૌતમસ્વામીએ, પ્રભુ મહાવીરે, વજસ્વામીએ) ૨૭. ................. ના દર્શનથી પ૦૦ ચોર સંયમી બન્યા હતા. (અપાયાભૂતિ, અનાથીમુનિ, કપિલકેવલી) ૨૮. ................... ૧૦ વર્ષની નાની વયમાં આચાર્યપદવી પામ્યા હતા. (બપ્પભટ્ટસૂરિજી, પાદલિપ્તસૂરિજી, ભદ્રબાહુસૂરિજી) ૨૯. ......... .......... ની આચાર્યપદવીમાં રાજાએ એક કરોડ સોનામહોર ખર્ચી હતી. (બપ્પભટ્ટસૂરિજી, પાદલિપ્તસૂરિજી, ભદ્રબાહુસૂરિજી) ૩૦. ............... રાજા રોજ બત્રીસ પ્રકાશોનો સ્વાધ્યાય કરવા રૂપ દંતમંજન કરીને પછી વાપરતા. (શ્રેણીક, કૃષ્ણ, કુમારપાળ) ૩૧. સનત મુનિએ ................ વર્ષો સુધી ૧૬ રોગોને સહન કર્યા. (૫૦૦, ૭૦૦, ૧૦૦૦) ૩૨. નવ નારદજી ................ ના બળે મોક્ષે જાય છે. (દીક્ષા, સમકિત, શિયલ) ૩૩. ચામડી ઊતરતી હતી ત્યારે ................ મુનિ સમતારસનું પાન કરવામાં મસ્ત હતા. (ઢંઢણ, ખંધક, મેતારજ) ૩૪. માથે વાઘર વીંટળાઇ ત્યારે ................... મુનિ સમતારસનું પાન કરવામાં મસ્ત હતા. (ઢંઢણ, ખંધક, મેતારજ) ૩૫. વાઘણ શરીર ખાતી હતી ત્યારે ....................... મુનિ ધ્યાનમાં લીન હતા. (ગજસુકુમાલ, સુકોશલ, ઝાંઝરીયા) ૩૬. માથે ખેરના અંગારા મૂકાયા તો ય .......... .......... મુનિ ધ્યાનમાં લીન રહ્યા. (ગજસુકુમાલ, સુકોશલ, ઝાંઝરીયા) ૩૭. મારાઓ મારતા હતા છતાં ................... મુનિ તો ધ્યાનમાં લીન હતા. (ગજસુકુમાલ, સુકોશલ, ઝાંઝરીયા) ૩૮. પોતાના પાપોનો પશ્ચાત્તાપ કરવાથી ગોશાળો ..... , , , , , , , , > પ Page #29 -------------------------------------------------------------------------- ________________ માં ગયો. (નરક, બારમા દેવલોક, પાંચમા સ્વર્ગ) [ ૩૯. પાંડવો . .......... કરોડની સાથે શત્રુંજય પર મોક્ષે ગયા. (૫, ૧૦, ૨૦) ૪૦. પશુઓના પોકાર સાંભળીને કરુણાથી ................... લગ્ન કર્યા વિના પાછા ફર્યા. (પાર્શ્વકુમાર, નેમીકુમાર, વર્ધમાનકુમાર) ૪૧. ............... એ પોતાના ગુરુણીને કેવળજ્ઞાનની ભેટ ધરી. (ચંદનબાળા, બ્રાહ્મી, મૃગાવતી) ૪૨. પ્રભુ મહાવીરે ................ ને ધર્મલાભ કહેવડાવ્યા. | (ચંદનબાળા, યશોદા, તુલસા) વીરની ................. પાટ સુધી કેવળજ્ઞાની હતા. (૧, ૨, ૫) ૪૪. પ્રભુ વીરની ....... .....પાટ સુધી ચૌદ પૂર્વધર હતા. (ત્રીજી, સાતમી, દસમી) ૪૫. સ્થૂલભદ્રજીનું નામ..........કાળચક્રો સુધી અમર રહેશે. (૮૪, ૧૬૮, ૪૨) ૪૬. ભગવાનની ................. પાટે જગચ્ચન્દ્રસૂરિજી થયા. (પચાસમી, ચુમ્બાલીસમી, પિસ્તાલીસમી) ૪૭. જગચ્ચન્દ્રસૂરિજીએ ...................... વર્ષો સુધી આયંબીલનો તપ કરેલ. (સાડા બાર, પંદર, સાડાસત્તર) ૪૮. જગચ્ચન્દ્રસુરિજીથી .................... ગચ્છ પ્રસિદ્ધ થયો. (ખરતર, પાયચંદ, તપા) ૪૯. કર્મગ્રન્થ ભાષ્યના રચયિતા ......................... હતા. (જગચ્ચન્દ્રસુરીજી, દેવેન્દ્રસૂરિજી, મુનિસુંદરસૂરિજી) ૫૦. સંતિકરં સૂત્રના રચયિતા .................. છે. (જગચ્ચન્દ્રસૂરિજી, દેવેન્દ્રસૂરિજી, મુનિસુંદરસૂરિજી) ૫૧. ..... ..એ કામના ઘરમાં જઇને કામનું ખૂન કરી દીધું. (બપ્પભટ્ટસૂરિજી, માનદેવસૂરિજી, સ્થૂલભદ્રજી) Page #30 -------------------------------------------------------------------------- ________________ ................ ૧૮ હજાર સાધુઓને વંદન કર્યું. | (સંપ્રતિએ, કુમારપાળે, શ્રીકૃષ્ણ) .. શ્રાવિકાએ છ માસના ઉપવાસ કર્યા હતા. (સુલસા, સુંદરી, ચંપા) ................... મુનિરાજે રોજ ૫૦૦ સાધુઓની નિર્દોષ ગોચરી લાવીને ભક્તિ કરી હતી. (નંદીષેણ, બાહુ, ધન્નાજી) ................ મુનિરાજે સાડા બાર હજાર વર્ષ મુનિવરોની ગોચરી-પાણી-પગચંપી આદિ વૈયાવચ્ચ કરી હતી. (નંદીષેણ, બાહુ, ધન્નાજી) ૫૬. સંભવનાથ ભગવાને ............... રાજા તરીકેના ભવમાં દુકાળમાં સંઘભક્તિથી જિનનામ બાંધ્યું. (ચકાયુદ્ધ, વિમલવાહન, આદિત્યયશા) |૫૭. હુમાયુ બાદશાહના દીવાન ........... નવ લાખ બંદીઓને છોડાવ્યા હતા. (ભેરુમલ શાહે, વિમલશાહ, ભીકમજી શાહ) પ૮. ગૌતમસ્વામીએ ............... વર્ષ સુધી છઠ્ઠના પારણે છઠ્ઠ કર્યા હતા. (૨૦, ૪૦, ૩૦) પ૯. ................. સવારે દીક્ષા લઇને સાંજે મોક્ષે ગયા. (મલ્લિનાથ, ખંધકમુનિ, ગજસુકુમાલ) .............. સવારે દીક્ષા લઇ સાંજે ફેવળજ્ઞાન પામ્યા. (મલ્લિનાથ, ખંધકમુનિ, ગજસુકુમાલ) ૬૧. આ અવસર્પિણી કાળમાં સૌથી પહેલા .................... મોક્ષે (2ષભદેવ, મરુદેવા, ભરત) ૬૨. આ અવસર્પિણીકાળમાં સૌથી પહેલા કેવળજ્ઞાન ... (બદષભદેવ, મરુદેવા, ભરત) ૬૩. કુમારપાળ રાજા પોતે બનાવેલા ........... જિનાલયોની ચૈત્યપરિપાટી કર્યા પછી રોજ ભોજન કરતા. (૮૪, ૭૨, ૩૨) ગયા. પાવ્યા, 0 9 Page #31 -------------------------------------------------------------------------- ________________ ૬૬. ૬૪. રાવણના ગૃહમંદિરમાં ................... સ્વામી ભગવાન હતા, (મુનિસુવ્રત, મહાવીર, વાસુપૂજય) ૬૫. .............એ સિદ્ધાચલતીર્થ પર સવાકોડ મૂલ્યવાળું માણિક્ય આપીને તીર્થમાળા પહેરી હતી. (પેથડશા, ભામાશા, જગડુ) વસ્તુપાળ-તેજપાળે ...................... વસહિ નામનું જિનાલય બંધાવ્યું. (વિમલ, લુણિંગ, બાષભ) ૬૭. ................. એ ગિરનાર પર પ૬ ઘડી સોનું બોલીને તીર્થમાળ પહેરી (પેથડશા, ભામાશા, જગડુ) ૬૮. ૧ સોપારી ઉછાળીને, નીચે પડે એટલી વારમાં....... છ નવા શ્લોક બનાવતા હતા, (હેમચંદ્રાચાર્ય, યશોવિજયજી, હરિભદ્રસૂરિજી) ૬૯. ૧ લીંબુ ઉછાળીને, નીચે પડે એટલી વારમાં .... નવ નવા શ્લોક બનાવતા હતા. (હેમચંદ્રાચાર્ય, યશોવિજયજી, હરિભદ્રસૂરિજી) ૭૦. ................ શેઠે સો પાંખડીવાળા કમળોની માળાથી પરમાત્માની પૂજા કરી. (સગાળશા, કસ્તુરભાઇ, છાડા) ૭૧. ............. એ ૧૪૪૪ ગ્રંથોની રચના કરી. (હેમચન્દ્રાચાર્ય, યશોવિજયજી, હરિભદ્રસૂરિજી) ૭૨. સિંહ અણગારને વહોરાવતાં ............. એ જિનનામ બાંધ્યું. (સુલસા, ચંદનબાળા, રેવતી) ૭૩. નેમીનાથ ભગવાનના અઢાર હજાર સાધુઓમાં શ્રેષ્ઠ તપસ્વી .................... હતા. (વરદત્ત, ઢંઢણ, ધન્નાજી) ૭૪. ............... રોજ ૭૦૦ ગાથા કરતા હતા. (હેમચન્દ્રાચાર્ય, દુર્બલિકા પુષ્પમિત્ર, યશોવિજયજી) ૭૫. ભગવાનની પ્રતિમા જોઇને ................... પ્રતિબોધ પામ્યા, (મેઘકુમાર, ઇલાચીકુમાર, આર્દ્રકુમાર) ૭૬. વીર પ્રભુના સાધુઓમાં શ્રેષ્ઠ તપસ્વી ... ........ હતા. (ગૌતમસ્વામી, મેઘમુનિ, ધન્નાજી) ૨ ૮ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૭૭. રાણકપુરનું જિનાલય .................. બંધાવ્યું હતું. (કુમારપાળે, ધન્ના પોરવાળે, કૃષ્ણ મહારાજાએ) ૭૮. શત્રુંજયના ધ્યાને માણેકચંદ મરીને .................. વીર બન્યા, (ઘંટાકર્ણ, માણિભદ્ર, મહા) ૭૯. ચંપાનગરીનું દ્વાર ખોલનાર મહાસતી ...................... હતી. (કલાવતી, સુભદ્રા, અંજના) ૮૦. સ્થૂલભદ્રજીના પ્રભાવે ............. વારાંગના મટીને વીરાંગના બની. (વાસવદત્તા, રૂપકોશા, માધવી) ૮૧. તારંગાજી તીર્થ પર પ્રાયશ્ચિત્ત રૂપે જિનાલય .......... બંધાવ્યું હતું. (કુમારપાળે, ધન્ના પોરવાળે, કૃષ્ણ મહારાજાએ) ૮૨. શત્રુંજય ગિરિરાજનો છેલ્લો ઉદ્ધાર ................ કરાવશે. (કર્માશા, ચક્રાયુધ, વિમલવાહન) ૮૩. નિગોદનું આબેહૂબ વર્ણન ................... એ કર્યું હતું. (હેમચંદ્રસૂરિ, આર્યરક્ષિતસૂરિ, વજસ્વામી) ૮૪. શંખેશ્વર તીર્થ ................ વસાવ્યું હતું. (કુમારપાળે, ધન્ના પોરવાળે, કૃષ્ણ મહારાજાએ) ૮૫. પ્રભુ મહાવીરદેવની પ્રથમ પાટે (ગૌતમસ્વામી, સુધર્માસ્વામી, જંબુસ્વામી) ૮૬. પ્રભુ રષભદેવના પ્રથમ શિષ્ય ............ થયા. (બાહુબલીજી, ભરતરાય, પુંડરીક સ્વામી) ૮૭. સ્વ. ..........મ. સાહેબે અનેક તીર્થોના ઉદ્ધાર કરાવ્યા હતા. (સાગરજી, નેમસૂરિ, પ્રેમસૂરિ) ૮૮. સ્વ. .............. મ. સાહેબે આગમોના ઉદ્ધાર કરાવ્યા હતા. (સાગરજી, નેમસૂરિ, પ્રેમસુરિ) ૮૯. સ્વ........ મ. સાહેબે કર્મ સાહિત્યનો ઉદ્ધાર કર્યો હતો. (સાગરજી, નેમસૂરિ, પ્રેમસૂરિ) ........... એ અષ્ટાપદ તીર્થની સ્થાપના કરી. (ઇન્દ્ર મહારાજા, ભરત ચક્રી, પુંડરીકસ્વામી) -૨ ) વ્યા, Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧. ............... એ શત્રુંજયનો સોળમો ઉદ્ધાર કરાવ્યો. (વિમલવાહન રાજા, ભરતચક્રી, કર્માશા) ૯૨. ................... મ. સાહેબે વૈજ્ઞાનિકોને ચેલેંજ આપનાર જંબુદ્વિપ સંકુલની પ્રેરણા કરી. (ચંદ્રશેખર વિજયજી, અભય સાગરજી, જયઘોષ સૂરીશ્વરજી) ૯૩, .................... મ. સાહેબે જૈન સંઘની નવી પેઢીને તૈયાર કરવા તપોવનોની પ્રેરણા કરી. (ચન્દ્રશેખર વિજયજી, અભયસાગરજી, જયઘોષસૂરિજી) ૯૪. .................. મ. સાહેબને વિશિષ્ટ આગમ અભ્યાસના કારણે ગુરુમહારાજે સિદ્ધાંત દીવાકર પદવી આપી છે. (ચન્દ્રશેખરવિજયજી, અભયસાગરજી, જયઘોષસૂરિજી) ૫. ................. મ. સાહેબ સંઘહિત કાજે ઘણા વર્ષોથી અખંડ આયંબિલ કરી રહ્યા છે. (રાજતિલકસૂરિ, હિમાંશુસૂરિ, ભદ્રકરસૂરિ) .................... મ. સાહેબે ૧૦૦ + ૧૦૦ + ૮૭ વર્ધમાન તપની ઓળી કરી છે. (રાજતિલકસૂરિ, હિમાંશુસૂરિ, ભદ્રકરસૂરિ) ૭. ............. મ. સાહેબ ૯૭ વર્ષની વયે પણ ઉગ્ર સંયમ પાળી રહ્યા છે. (રાજતિલકસૂરિ, હિમાંશુસૂરિ, ભદ્રકરસૂરિ) ૯૮. ........ના સંઘમાં ૨૨૦૦ શ્વેતામ્બર મુનિઓ તથા ૧૧૦૦ દિગમ્બર મુનિઓ હતા. . (કુમારપાળ, વસ્તુપાળ, વિક્રમરાજા) ૯૯. ......ને લોકો પદર્શન માતા કહેતા હતા. (મયણા, અનુપમા, સુલસા) ૧૦૦ .......... રાજવિહારમાં ૮૫ ઈંચની ઋષભદેવ ભગવાનની મૂર્તિ ભરાવી હતી. (કુમારપાળે, સિદ્ધરાજે, અજયપાળ) - મહાસતી દ્રૌપદીએ પદ્મોત્તર રાજાની આપત્તિમાંથી મુક્ત થવા છ મહિના સુધી છઠ્ઠના પારણે આયંબીલ કર્યા હતા. મહાસતી દમયંતીએ પૂર્વભવમાં ૫૦૪ અખંડ આયંબીલથી તીર્થકર તપ કરીને ૨૪ ભગવાનના લલાટમાં હીરાના તિલક સ્થાપેલ ૩ ૦) Page #34 -------------------------------------------------------------------------- ________________ પેપર-પ “પ્રતિકમણની પવિત્રતા” ૧. પ્રતિક્રમણ ...................... પ્રકારના છે. (૧૦, ૫, ૨) ૨. પ્રતિકમણ ..................... વિના ન થઇ શકે. (કટાસણા, નવકારવાળી, ચરવળા) ૩. રોજ સવારે ................. પ્રતિક્રમણ કરવું જોઇએ. (રાઇ, દેવસિ, પMિ ) |૪. પંદર દિવસના પાપો ધોવા ................ પ્રતિક્રમણ કરવું જોઇએ (રાઇ, દેવસિ, પક્રિખ) રાત્રે થયેલાં પાપો ધોવા હું રોજ ......... ..... પ્રતિક્રમણ કરીશ. (રાઇ, દેવસિ, પખિ ) દિવસમાં લાગેલા પાપોને ધોવા હું .. . ..... પ્રતિક્રમણ રોજ કરીશ. (રાઇ, દેવસિ, પકિખ) .................. પ્રતિક્રમણ મનમાં કે અતિ મંદ સ્વરે કરવું જોઇએ. (રાઇ, દેવસિ, પક્રિખ) ૮. ................. કારણનું નિવારણ ન થાય ત્યાં સુધી દરેકે રોજ પ્રતિક્રમણ કરવું જ જોઇએ. (દસ, ચાર, ત્રણ) ૯. સૂર્યાસ્ત સમયે .................... સૂત્ર આવે તે રીતે પ્રતિક્રમણ કરવું જોઇએ. (સાત લાખ, નમોડસ્તુ, વંદિત) ૧૦. ચાર મહિનાના પાપોને ધોવા હું ............... પ્રતિક્રમણ કરીશ. (સંવત્સરિ, ચોમાસી, પMિ) ૧૧. ચોમાસી પ્રતિક્રમણમાં વધુમાં વધુ ................ લોગસ્સનો કાઉસ્સગ્ગ આવે. (૪૦, ૨૦, ૧૨) ૧૨. આખા વર્ષના પાપોને ધોવા હું ...... .... પ્રતિક્રમણ (સંવત્સરિ, ચોમાસી, પMિ) ૧૩. હું ચૌદસના દિવસે સવારે ....................... પ્રતિક્રમણ કરીશ. (રાઇ, દેવસિ, પMિ) કરું છું. ૩ ૧. Page #35 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪. હું પ્રતિક્રમણ ....................... વસ્ત્રો પહેરીને કરીશ. (સુંદર, અશુદ્ધ, શુદ્ધ) ૧૫. પુરુષોએ પ્રતિક્રમણ ................... વસ્ત્રો પહેરીને કરાય. (સીવેલા, સીવ્યા વિનાના, સાંધાવાળા) ૧૬. હું પ્રતિક્રમણ .................. કરીશ. (બેઠાં બેઠાં, ઊભા-ઊભા, જેમ તેમ) | ૧૭. ભાદરવા સુદ-ચોથના સવારે હું .................. પ્રતિક્રમણ કરું છું. (સંવત્સરિ, ચોમાસા, રાઇ) ૧૮. અનેક મહાપુરુષોનું નામસ્મરણ ............... પ્રતિક્રમણમાં હું કરું છું. (રાઇ, દેવસિ, પખિ ) ૧૯. ............ પ્રતિક્રમણમાં હું દુઃખો અને કર્મોના નાશ માટે કાયોત્સર્ગ કરું છું. (રાઇ, દેવસિ, પખિ ) ...................... પ્રતિક્રમણમાં હું સાધુ ભગવંતોના પાંચ મહાવ્રતોનું ઉચ્ચારણ સાંભળું છું. (રાઇ, દેવસિ, ખિ) ................... પ્રતિક્રમણમાં મને આગમ સૂત્રોના નામ સાંભળવા મળે છે. (રાઇ, દેવસિ, પબિ ) ૨૨. ..................... પ્રતિક્રમણમાં હું સીમંધરસ્વામી ભગવાનને વંદના કરું છું. (રાઇ, દેવસિ, પખિ ) ૨૩. .................. પ્રતિક્રમણમાં ૧૨ લોગસ્સનો કાઉસગ્ન કરવાનો આવે છે. (રાઇ, દેવસિ, પMિ ) .................. પ્રતિક્રિમણમાં એક જ કાઉસગ્નમાં લોગસ અને નવકાર, બન્ને ગણવાના હોય છે. (પમ્બિ, ચોમાસી, સંવત્સરિ) ૨૫. .................... પ્રતિક્રમણમાં હું શત્રુંજય ગિરિરાજને વંદના કરું છું. (રાઇ, દેવસિ, પક્નિ ) ૨૬. .............. પ્રતિક્રમણમાં કાંઇ પણ ગણ્યા વિના કાઉસ્સગ્ગ મુદ્રામાં રહેવાનું આવે છે. (રાઇ, દેવસિ, પMિ) ૩ ૨ - Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૭. ચૈત્ર સુદ ચૌદસના સાંજે ............... પ્રતિક્રમણ કરવાનું હોય છે. (રાઇ, દેવસિ, પખિ ) ૨૮. ................ પ્રતિક્રમણમાં હું અનેક તીર્થોને વંદન કરું છું. (રાઇ, દેવસિ, પખિ ) ૨૯. પ્રતિક્રમણ ....................... લીધા વિના ન કરાય. (સામાયિક, પૌષધ, દીક્ષા) ૩૬૦ દિવસના વર્ષમાં રાઇ પ્રતિકમણ ................... કરવાના હોય છે. (૨૧, ૩૩૫, ૩૬૦) ૩૧. ................. પ્રતિક્રમણમાં હું તપ અંગે વિચારણા કરું (રાઇ, દેવસિ, પખિ ) | ૩૨. ૩૬૦ દિવસના વર્ષમાં દેવસિ પ્રતિક્રમણ .................. કરવાના હોય છે. (૨૧, ૩૩૫, ૩૬૦) ૩૩. ૩૬૦ દિવસના વર્ષમાં પબ્ધિ પ્રતિક્રમણ................ કરવાના હોય છે. (૨૪, ૨૧, ૩૬૦) ૩૪. સંવત્સરિ પ્રતિક્રમણમાં ....................... શ્વાસોશ્વાસ પ્રમાણ કાઉસ્સગ્ન કરવાનો આવે છે. (૫૦૦, ૩૦૦, ૧૦૦૮) ૩૫. સંવત્સરિ પ્રતિક્રમણ વર્ષમાં ................. વાર કરવું જરૂરી છે. (3૬૦, ૩૬૫, ૧). ૩૬. ................ પ્રતિક્રમણમાં અતિચારોનું વિસ્તારથી મિચ્છામિ દુક્કડમ્ માંગવાનું હોય છે. (રાઇ, દેવસિ, પકિખ) ૩૭. ચોમાસી પ્રતિક્રમણમાં ................. શ્વાસોશ્વાસ પ્રમાણ કાઉસ્સગ્ન કરવાનો હોય છે. (૫૦૦, ૩૦૦, ૧૦૦૮) ૩૮. પખિ, ચોમાસી કે સંવત્સરિ પ્રતિક્રમણ કરવાના પૂર્વ દિને સવારે ................ પ્રતિક્રમણ કરવાનું હોય છે. (રાઇ, માંગલિક, દેવસિ) | ૩૯. સાધુ ભગવંત વિહાર કરીને આવ્યા હોય તે દિવસે સાંજે ...... પ્રતિક્રમણ કરવાનું હોય છે. (રાઇ, માંગલિક, દેવસિ) Page #37 -------------------------------------------------------------------------- ________________ ૪૦. પખિ પ્રતિક્રમણમાં ............... શ્વાસોશ્વાસ પ્રમાણ કાઉસ્સગ્ન કરવાનો છે. (૫૦૦, ૩૦૦, ૧૦૦૮) ............... થોય બોલવાની હોય છે. (કોઇપણ, સંસાર દાવાનલની, કલ્યાણ કંદંની) ૪૨. રાઇ પ્રતિક્રમણમાં ચારિત્રાચારની શુદ્ધિ માટે ............ શ્વાસોશ્વાસ પ્રમાણ કાઉસ્સગ્ન કરવાનો છે. (૨૫, ૫૦, ૧૦૦) ૪૩. આઠમના સાંજે પ્રતિક્રમણમાં .................. ની થાય બોલવાની હોય છે. (કોઇપણ, સંસારદાવાનલની, કલ્લાકંદની) ૪૪. દેવસિ પ્રતિક્રમણમાં ચારિત્રાચારની શુદ્ધિ માટે ............ શ્વાસોશ્વાસ પ્રમાણ કાઉસગ્ન કરવાનો હોય છે. (૨૫, ૫૦, ૧૦૦) ૪૫. ચોમાસી પ્રતિક્રમણ વર્ષમાં ........... વાર કરવાનું હોય છે. (૧, ૨૪, ૩) ૪૬. આપણા કષાયોને અનંતાનુબંધી કષાયો ન બનવા દેવા ............ પ્રતિક્રમણ કરવું. (પમ્બિ , ચોમાસી, સંવત્સરિ) આપણા કષાયોને અપ્રત્યાખ્યાનીય કષાયો ન બનવા દેવા છેવટે ............. પ્રતિક્રમણ કરવું (પખિ , ચોમાસી, સંવત્સરિ) ૪૮. આપણા કષાયોને પ્રત્યાખ્યાનીય કષાયો ન બનવા દેવા છેવટે ................. પ્રતિક્રમણ કરવું (પક્તિ, ચોમાસી, સંવત્સરિ) ૪૯. છ આવશ્યક સુધીમાં હાથ ઠાવ્યા પછી નમુશ્કણ સૂત્ર ........પ્રતિક્રમણમાં બોલવાનું હોય છે. (રાઇ, દેવસિ, પMિ) ૫૦. વાંદણા દેતી વખતે ..........આવશ્યક સાચવવાના હોય છે. (૧૭, ૨૫, ૬) ૫૧. .................. મહારાજા યુદ્ધના મેદાનમાં પણ પ્રતિક્રમણ ચૂકતા નહિ. (શ્રેણિક, કૃષ્ણ, કુમારપાળ) ................. પ્રતિક્રમણમાં સ્તવનની જગ્યાએ સંતિક સૂત્ર બોલાય છે. (રાઇ, દેવસિ, માંગલિક) પર, 3 ૪. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૫૩. પ્રતિક્રમણમાં .......... જીવયોનિને ખમાવવામાં આવે છે. (૫૬૩, ૮૪ લાખ, અનંતી) ૫૪. પ્રતિક્રમણમાં ................... પ્રકારના પાપસ્થાનકોના સેવનની માફી મંગાય છે. (નવ, અઢાર, દસ) ૫૫. ભગવાને ના પાડેલા કાર્યો કર્યા હોય તો પ્રતિક્રમણ કરવું જરૂરી (છે, નથી) | ૫૬. ન્ગવાને જે કાર્યો કરવાના કહ્યા છે, તે ન કર્યા હોય તો પ્રતિક્રમણ કરવાની જરૂર ........... (છે, નથી) | ૫૭, પ્રતિક્રમણ માટે ......સમાનાર્થી નામો છે. (પાંચ, આઠ, દસ) ૫૮. ખરેખર તો પાપ ...................., તે જ પ્રતિક્રમણ છે. (ની શુદ્ધિ કરવી, થી પાછા હટવું, ન કરવું) | ૫૯. ઉપાશ્રયમાં ગુરુમહારાજ હોય ત્યારે . ....... પ્રતિક્રમણ કરવું જોઇએ. (ઘરે, મિત્રના ત્યાં, ગુરુની નિશ્રામાં) ૬૦. સામાયિક-પ્રતિક્રમણાદિમાં .................... ન પહેરાય. (શુદ્ધ વસ્ત્રો, આભૂષણો, ખેશ) ૬૧. .................. વસ્ત્રોથી પ્રતિક્રમણ ન થઇ શકે. (સામાયિકના, શુદ્ધ, પૂજાના) ૬૨. સામાયિક-પ્રતિક્રમણમાં ........... કટાસણું વાપરી ન શકાય. (અક્ષરવાળું, ઊનનું, શાસ્ત્રીય માપનું) ૬૩. મુહપત્તિ... ........ બાજુ કિનારવાળી હોવી જ જોઇએ. (ચારે, બે, એક) ૬૪. પ્રતિક્રમણમાં ................. નહિ. (સૂત્રો બોલાય, કાઉસ્સગ કરાય, આડ પડાય) ૬૫. પ્રતિક્રમણમાં ક્રિયાઓ ................ ફરવાની હોય છે. (આમ-તેમ જોતાં, હાથ જોડીને, બેઠાં બેઠાં) ૬૬. .................. યુદ્ધ માટે જાય તો ત્યાં ય સમયસર પ્રતિક્રમણ કરવાનું ચૂકતા નહિ. (માનસિંહ, માહણસિંહ, રાજસિંહ) Page #39 -------------------------------------------------------------------------- ________________ मामा ૬૭. પ્રતિક્રમણનો સમાનાર્થી શબ્દ ...............એટલે જ્ઞાનાદિ રત્નોની વૃદ્ધિ માટે સતત પ્રયત્નશીલ રહેવું. (વારણા, નિવૃત્તિ, પ્રતિચરણા) ૬૮. પ્રતિકમણનો સમાનાર્થી શબ્દ ............એટલે કષાયાદિ અપ્રશસ્ત ભાવોનો ત્યાગ કરવો (પ્રતિચરણા, પરિહરણા, વારણા) ૬૯. પ્રતિક્રમણનો સમાનાર્થી શબ્દ .................એટલે વિષયોનું વારણ કરવું. (પ્રતિચરણા, પરિહરણા, વારણા) ૭૦. સૂત્રો બોલતી વખતે મુખ પાસે ................... જરૂરી છે. (ચરવળો, જોડેલા હાથ, મુહપત્તિ) ૭૧........પ્રતિક્રમણમાં સ્તવન તરીકે અજિતશાંતિ બોલાય છે. (રાઇ, દેવસિ, પખિ ) ................ પ્રતિક્રમણમાં લઘુશાંતિ બોલાય છે. (રાઇ, દેવસિ, પMિ ) ૭૩. અષાઢ સુદ ચૌદશના સાંજે .......પ્રતિક્રમણ કરાય છે. (પકિખ, ચોમાસી, સંવત્સરી) ૭૪. પ્રતિક્રમણને .............. પણ કહેવાય છે. (સામાયિક, ક્રિયા, આવશ્યક) ૭૫. પ્રતિક્રમણ ............... આવશ્યકમય છે. (પાંચ, છ, આઠ) ૭૬. અવશ્ય કરવા યોગ્ય કરણીને ................. કહેવાય. ન્જરૂરી ક્રિયા, આવશ્યક, કર્તવ્ય) ૭૭. ક્રિયા વિનાનું એકલું જ્ઞાન .................. જેવું છે. (લંગડા, આંધળા, બહેરા) ૭૮. જ્ઞાન વિનાની એકલી ક્રિયા ................... જેવી છે. (લંગડા, આંધળા, બહેરા) ૭૯. જ્ઞાન અને ક્રિયા, બંનેનો યથાયોગ્ય સુમેળ સધાય તો જ ............ મળે. (દેવલોક, મોક્ષ, માનવભવ) ૮૦. આવશ્યકની આરાધના ................ દશા પ્રાપ્ત કરવામાં સહાયક બને છે. (પ્રમાદ, આળસુ, અપ્રમત્ત) Page #40 -------------------------------------------------------------------------- ________________ ૮૧. આવશ્યકની આરાધનાથી મન, વચન અને કાયાની .... ની પ્રાપ્ત થાય છે. (પ્રવૃત્તિ, નિવૃત્તિ, શુદ્ધિ) ૮૨. જિનશાસનમાં ...... આવશ્યક જણાવેલ છે. (૨, ૪, ૬) ૮૩. આવશ્યકની આરાધના મુખ્યત્વે .................. શુદ્ધિનો ઉપાય છે. (મંત્ર, તંત્ર, આચાર) ૮૪. છ આવશ્યક એ આત્માના રોગોને મટાડનારી વિશિષ્ટ ............. છે. (વિચારણા, મંત્રી પ્રક્રિયા) ૮૫. આત્માના રોગોને મટાડનારી સુસજજ હોસ્પિટલ એટલે ........... આવશ્યક. (વંદન, સામાયિક, કાઉસ્સગ્ગ) ૮૬. મોટા ડોક્ટરને નમસ્કાર કરવા રૂપ .............. ....... નંબરનું આવશ્યક છે. (બીજા, ત્રીજા, ચોથા) ............આવશ્યક એ ઓપરેશન કરાવવા સમાન છે. (પ્રતિક્રમણ, કાઉસ્સગ્ગ, પચ્ચખ્ખાણ) ૮૮. વિચારરૂપી વાવેતરની રક્ષા કરનાર વાડ સમાન ............. (ઉચ્ચાર, આચાર, પ્રચાર) ૮૯. પ્રતિકમણ એટલે .................... થી પાછા હટવું. (ઊંઘ, સંસાર, પાપ) ૯૦. આત્માના રોગોનું નિદાન કરનાર મોટા ડોકટર સમાન .............. છે. (મંદિરો, ઉપાશ્રયો, તીર્થંકરભગવંતો) ૧. વિષય-કષાયના ઘાને રુઝવવા પાટાપિંડી કરવી એટલે .........આવશ્યક. (પ્રતિક્રમણ, કાઉસ્સગ્ગ, પચ્ચખાણ) ૨. આસીસ્ટન્ટ ડોકટરની મુલાકાત સમાન .......... આવશ્યક છે. (ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ) ૩. .................. વિના વિચારશુદ્ધિ ટકી શકતી નથી. (આત્મશુદ્ધિ, આચારશુદ્ધિ, પ્રચારશુદ્ધિ) ૪. મન-વચન, કાયાનો દુરુપયોગ બંધ કરવો તે .............. (વંદન, ચતુર્વિશતિસ્તવ, કાઉસ્સગ્ગ) (૩ ૭ - Page #41 -------------------------------------------------------------------------- ________________ ૯૫. આત્માના રોગોને દૂર કરવા ઓપરેશનાદિ કરનાર આસીસ્ટન્ટ ડોક્ટર સમાન છે. ....... (શ્રાવો, ગુરુમહારાજ, ઉપાધ્યાય મ.) ૯૬. ઓપરેશન બાદ અપાતી દવાની પ્રિસ્ક્રિપ્શન સમાન આવશ્યક છે. (ચતુર્વિશતિસ્તવ, કાઉસગ્ગ, પચ્ચક્ખાણ) ૯૭. ચોવીસ ભગવાનની સ્તવના આવશ્યક દ્વારા કરાય છે. (ચતુર્વિશતિસ્તવ, વંદન, કાઉસ્સગ્ગ) ૯૮. પ્રતિક્રમણના સમાનાર્થી શબ્દ શુદ્ધિ ઉપર....નું દૃષ્ટાંત છે. (માર્ગ, વસ્ત્ર, બે કન્યા) ૧૯ ઢાળના પ્રતિક્રમણ હેતુ ગર્ભિત સ્વાધ્યાયની રચના...... મ. સાહેબે કરી છે. ૯. (હરિભદ્રસૂરિજી, હેમચન્દ્રસૂરિજી, યશોવિજયજી) ૧૦૦ દેવસિ પ્રતિક્રમણમાં બાર વ્રતના અતિચારોની આલોચના......... સૂત્ર વડે કરાય છે. (કરેમિભંતે, ઇરિયાવહિયા, વંદિત્તા) પંચાવનસો સુવર્ણમુદ્રા ખરચીને જીવાભિગમાદિ આગમો લખાવીએ અથવા પંચાવનસો ગર્ભવતી ગાયોને અભયદાન આપવાથી જે પુણ્યબંધાય તે એક મુહપત્તિના દાનથી થાય. ૨૫,૦૦૦ બાવન જિનાલય બનાવીને નવી પ્રતિમા સ્થાપન કરવાનું પુણ્ય એક ચરવળાનું દાન કરવાથી થાય. ૮૮,૦૦૦ દાનશાળા બંધાવવા જેટલું પુણ્ય સંઘ-ગુરુના વંદન કરવાથી થાય છે. એક કરોડ માસખમણ કરે અથવા એક રોડ પાંજરા જીવના રક્ષણ માટે કરે, તેટલો લાભ એક કામળીના દાનથી મળે છે. છ હજાર ગાયોનું એક ગોકુળ, એવા ૧૦ હજાર ગોકુળોની ગાયોના અભયદાનનું પુણ્ય પ્રતિક્રમણનો ઉપદેશ દેવાથી થાય છે. ૩૮ Page #42 -------------------------------------------------------------------------- ________________ પેપર-૬ “પર્વ પજુસણ કરો ઉલ્લાસ” ........... ૧. પર્યુષણ મહાપર્વ ......... દિવસના હોય છે. (૧૦, ૧૨, ૮) ૨. પર્યુષણ મહાપર્વ ................ મહિનામાં આવે છે. (ભાદરવા, શ્રાવણ, આસો) ૩. પર્યુષણ મહાપર્વના .................. દિવસે સંવત્સરી પર્વ મનાવાય છે. (પ્રથમ, પાંચમા, આઠમા) પર્યુષણ મહાપર્વના ............. દિવસે મહાવીર સ્વામીનું જન્મ કલ્યાણક આવે છે. (પ્રથમ, પાંચમા, આઠમા) પર્યુષણ મહાપર્વમાં અજિતશાન્તિ સ્તવન દિવસ બોલવાનું આવે છે. (આઠ, બે, એક) સંવત્સરી પ્રતિક્રમણ પર્યુષણના ...........દિવસે સવારે કરવાનું હોય છે. (પ્રથમ, પાંચમા, આઠમા) પર્યુષણ મહાપર્વમાં ............. કર્તવ્યો બજાવવાનો હોય (૧૧, ૩૬, ૫) ૮. પર્યુષણ મહાપર્વમાં .................... વાર્ષિક કર્તવ્યોની વાત આવે છે. (૧૧,૩૬,૫) જૈનધર્મના પર્વોમાં .................... ને સુંદર બનાવનારી પ્રવૃત્તિઓ કરવાની હોય છે. (ઘર, શરીર, આત્મા) | ૧૦. પર્વોમાં પાંચ ઇન્દ્રિયને ..................... હોય છે. (બહેકાવવાની, છૂટી મૂકવાની, શાન્ત રાખવાની | ૧૧. પર્યુષણ .......................... તરીકે પ્રસિદ્ધ છે. (તીર્થાધિરાજ, પર્વાધિરાજ, મંત્રાધિરાજ) ૧ર. સોળ દિવસના ઉપવાસને .. ........... કહેવાય છે. (માસક્ષમણ, અઠ્ઠાઇ, સોળભથ્થ) ૧૩. ૩૦ દિવસના ઉપવાસને .................... કહેવાય છે. (માસક્ષમણ, અઠ્ઠાઇ, સોળભથ્થુ છે. જન્મ 3 - - Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૪. પર્યુષણમાં રોજ ઉપવાસ કરનારે ................ તપ કર્યો ગણાય. (માસક્ષમણ, અઠ્ઠાઇ, સોળભથ્થ) ૧૫. પર્યુષણ પર્વ ................ ના મર્મસ્થાનને ભેદનારું પર્વ છે. | (શરીર, કપાયો, કર્મો) ૧૬. પર્યુષણ પર્વની આરાધના ............... નો નાશ કરવા માટે (શરીર, કષાયો, કર્મો) ૧૭. પર્યુષણ પર્વના ..................... દિવસ અષ્ટાનિકાના પ્રવચનો સાંભળવાના છે. (આઠ, ચાર, ત્રણ) ૧૮. પર્યુષણ પર્વના .................. દિવસ કલ્પસૂત્રના પ્રવચનો સાંભળવાના છે. (આઠ, ચાર, ત્રણ) ૧૯. પર્યુષણના ત્રીજા દિવસે ............નું વર્ણન સાંભળવાનું છે. (કર્તવ્યો, સામાયિક, પૌષધ) ૨૦. પર્યુષણમાં મહાવીર સ્વામી ભગવાનનું જીવનચરિત્ર સળંગ ...... દિવસો સાંભળવા મળે છે. (આઠ, ચાર, ત્રણ) ૨૧. પર્યુષણ મહાપર્વ નિમિત્તે ............પ્રતિક્રમણ કરવાના છે. (૧, ૧૬, ૧૭) ૨૨. પર્યુષણના બધા દિવસ પષધ કરનારે .................. પૈષધ કર્યા ગણાય છે. (સોળ પહોરી, ચોસઠ પહોરી, આઠ પહોરી) ૨૩. પર્યુષણનું પ્રથમ કર્તવ્ય ................ છે. (ક્ષમાપના, અઠ્ઠમતપ, અમારિ પ્રવર્તન) | ૨૪, પર્યુષણનું સૌથી મહત્ત્વનું કર્તવ્ય ........ ...... છે. (ક્ષમાપના, અઠ્ઠમ તપ, અમારિ પ્રવર્તન) ૨૫. કૃતજ્ઞતા ગુણને વિકસાવવા ........................ કર્તવ્ય અદા [ કરવું જોઇએ. (ક્ષમાપના, સાધર્મિક ભક્તિ, ચૈત્યપરિપાટી) ૨૬. પર્યુષણ મહાપર્વનું હાર્દ ............... છે. (ક્ષમાપના, સાધર્મિક ભક્તિ, ચૈત્યપરિપાટી) ૨૭. દેવદ્રવ્યની રકમ ................. બનાવવામાં વાપરી શકાય. (સ્કૂલ, હોસ્પિટલ, દેરાસર) ૪ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૮. ............. એ જન્માભિષેક મહોત્સવની પ્રતિકૃતિ છે. (કલ્પસૂત્રવાંચન, સ્નાત્ર મહોત્સવ, અઢાર અભિષેક) ૨૯. .............. કર્તવ્યની વાત બે વાર સાંભળવા મળે છે. (ક્ષમાપના, સાધર્મિક ભક્તિ, અઠ્ઠમ તપ) ૩૦. વરઘોડા માટે શાસ્ત્રીય શબ્દ............. છે. (યાત્રાઝિક, શાસન પ્રભાવના, રથયાત્રા) ૩૧. ભગવાનની ................ આજ્ઞા માને તે સંઘનો સભ્ય ગણાય. (ઘણી બધી, મહત્ત્વની, બધી જ) ૩૨. જે ................ ન કરે તે જૈન શાસનના સભ્ય તરીકે મટી જાય છે, (અઠ્ઠમ, ક્ષમાપના, અમારિપ્રવર્તન) ૩૩. કલ્પસૂત્રનો ઉદ્ધાર ..................... પૂર્વમાંથી થયો છે. (ચૌદમા, સાતમા, નવમા) ૩૪. કલ્પસૂત્રનું સભા સમક્ષ સર્વ પ્રથમવાર વાંચન ........... માં થયું. (પાવાપુરી, વલભીપુર, આનંદપુર) ૩૫. .......... કારણોસર સાધુ-સાધ્વીજી મ. સાહેબ ચોમાસામાં પણ વિહાર કરી શકે. (૫, ૭, ૧૩) ૩૬. ક૫ એટલે ..................... (કળીયુગ, કલ્પે તે, આચાર) ૩૭. પૂ. ..................... મ. સાહેબે રચેલી કલ્પસૂત્રની ટીકા હાલ ઘણી જગ્યાએ વંચાય છે. (ભદ્રબાહુસ્વામી, યશોવિજયજી, વિનયવિજયજી) ૩૮. કલ્પસૂત્રનો ઉદ્ધાર .................... પૂર્વમાંથી થયો છે. (વિદ્યાપ્રવાદ, પ્રત્યાખ્યાનપ્રવાદ, અગ્રાયણી) : ૩૯. હાલ મોટે ભાગે ................... નામની કલ્પસૂત્રની ટીકા વંચાય છે. (સુખબોધિકા, કલ્પવેલી, સુબોધિકા) ૪૦. .............. ભવમાં મહાવીર પ્રભુએ નીચગોત્રકર્મ બાંધ્યું. (પહેલા, સાતમા, ત્રીજા) ૪૧. ગર્ભાપહારનું કાર્ય કરનાર દેવ પછીના ભવમાં ...... બન્યા. (હેમચન્દ્રાચાર્ય, દેવદ્ધિગણી, સિદ્ધર્ષિગણી) (૪ ૧ - Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૨. છેલ્લેથી ત્રીજા ભવમાં પ્રભુ વીરે કર્યા. ૪૩. પ્રભુ વીરના ચ્યવનના સમયે માતા જોયા. ૪૪. બળદનું રૂપ કરનાર ઇન્દ્ર મહારાજા પૂર્વભવમાં . શેઠ હતા. ૪૫. કલ્પસૂત્રમાં સેવકો માટે ૪૬. સ્વપ્ન શાસ્ત્રોમાં કુલ છે. પર. ૫૩. (૧૧ લાખ-૧૧,૮૦,૬૫૦-૧૧,૮૦,૬૪૫) ૫૪. ૪૭. પ્રભુ ૠષભદેવ ૪૮. પ્રભુ મહાવીરદેવ ૪૯. કલ્પસૂત્રના પ્રથમ વ્યાખ્યાનના છેડે આવે છે. ૫૦. નિમિત્તશાસ્ત્રોમાં કુલ ૫૧. પ્રભુ મહાવીરદેવનું શરીર ૫૫. ચૌદ સ્વપ્નો (ત્રિશલાએ, વામાદેવીએ, દેવાનંદાએ) (નોકરો, સ્વજનો, કૌટુંબિક પુરુષો) સ્વપ્નોની વાત કરી (૧૦૮, ૭૨, ૧૪) માસક્ષમણ *** બધા દેવોને જાણ કરી. આ નગરીમાં બે જિન છે, ફેલાઇ. (સુદર્શન, કાર્તિક, સગાળશા) શબ્દ વપરાયો છે. એવી (નાગકેતુ, વૈદ્ય, મેઘકુમાર) અંગો હોય છે. (૮, ૮૪, ૧૬૮) અંગુલ પ્રમાણ હતું. (૮, ૮૪, ૧૬૮) ની માતા બનનાર ચાર સ્વપ્નો જુએ. (વાસુદેવ, બળદેવ, માંડલિક રાજા) •મહિનાના વર્ધમાનકુમારે સૌ પ્રથમ અભિગ્રહ કર્યો. (૧૨, ૬, ૬II) દેવે ઘંટા વગાડીને ભગવાનના જન્મમહોત્સવની (સૌધર્મ, હરિણૈગમેષી, પાલક) વાત નગરીમાં (રાજગૃહી, શ્રાવસ્તી, વિનિતા) ૪ ૨ આરામાં જન્મ્યા. (ત્રીજા, ચોથા, પાંચમા) આરામાં જન્મ્યા. (ત્રીજા, ચોથા, પાંચમા) નું દૃષ્ટાંત Page #46 -------------------------------------------------------------------------- ________________ ૫૬. ૫૭. પ્રભુને પહેલો અભિષેક ફર્યો. ૫૮. ભગવાનની સામે તેજોલેશ્યા નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ થયો ત્યારે ભગવાન મહાવીરદેવ જન્મ પામ્યા. (પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની, હસ્ત) દેવલોકના ઇન્દ્રે ૬૦. ૬૧. ૫૯. તેજોલેશ્યાના ઉપસર્ગ પછી ભગવાન (સૌધર્મ, ઇશાન, અચ્યુત) ... છોડી. ગોશાળાએ, સંગમ) વર્ષ જીવ્યા. (૧૬, ૨૦, ૨૪) દિક્કુમારિકાઓએ પ્રભુને રક્ષાપોટલી બાંધી. (આઠ, છપ્પન, ચાર) (ગોવાળીયાએ, ઘંટા વગાડીને દેવોને જન્મ મહોત્સવમાં પધારવાની જાણ કરવામાં આવી. {વજનદાર, મોટી, સુઘોષા) ગ્રંથની રચના થઇ. ૬૨. પાઠશાલાગમન પ્રસંગે ૬૩. કૃષ્ણ મહારાજાએ ઓળંગ્યો. (કલ્પસૂત્ર, જૈનેન્દ્ર વ્યાકરણ, આગમ) દેવની સહાયથી લવણસમુદ્ર (સંગમ, સુસ્થિત, કંબલ-શંબલ) દેવે (સંગમ, સુસ્થિત, કંબલ-શંબલ) ..કર્યો. (ગોવાળીયાએ, ગોશાળાએ, સંગમ) ને પૂછીને પ્રથમ વિહાર (ગૌતમસ્વામી, સિદ્ધભગવાન, નંદીવર્ધન) .રાજા હતું. ૬૪. પ્રભુ મહાવીરદેવને ગંગાનદી પાર કરતાં સહાય કરી. ૬૫. પ્રભુ મહાવીરને છેલ્લો ઉપસર્ગ ૬૬. ભગવાન મહાવીરે કર્યો. ૬૭. પાર્શ્વનાથ ભગવાનના સસરાનું નામ (સમરવીર, પ્રસેનજિત, ઉગ્રસેન) ૬૮. નેમીનાથ ભગવાનના સસરાનું નામ હતું. (સમરવીર, પ્રસેનજિત, ઉગ્રસેન) ૪ ૩ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૬૯. પ્રભુ મહાવીરને પ્રથમ ઉપસર્ગ ................. કર્યો. (ગોવાળીયાએ, ગોશાળાએ, સંગમે) | ૭૦. દીક્ષા લેતી વખતે મહાવીર ભગવાને ................ને નમસ્કાર કર્યા. (માતા-પિતા, ગુરુમહારાજ, સિદ્ધભગવાન) ૭૧. પ્રભુ મહાવીરદેવની સેવામાં ઇન્દ્ર ................ દેવને રાખ્યો. (સંગમ, સિદ્ધાર્થ, સંબલ) ૭૨. મહાવીરસ્વામીના સસરાનું નામ ................. હતું. (સમરવીર, પ્રસેનજિત, ઉગ્રસેન) ૭૩. પ્રભુ મહાવીરદેવને ........સ્વપ્નો આવ્યા હતા. (૧૪, ૪, ૧૦) ૭૪. પ્રભુ મહાવીરદેવની સેવામાં ઇન્દ્ર રાખેલ દેવ પૂર્વભવમાં ભગવાનના ........... હતા. (પિતા, પિતરાઇભાઇ, કાકા) ૭૫. પ્રભુ મહાવીરદેવે ............... ને પોતાની પાટ સોંપી. (ગૌતમસ્વામી, સુધર્માસ્વામી, પ્રભાસ સ્વામી) ૭૬. પ્રભુ મહાવીરદેવના નિર્વાણ પછી ................. વર્ષે ફાસ્ત્રનું વાંચન સભા સમક્ષ શરૂ થયું. (૧૦૦૦, ૫૦૦, ૯૮૦) ૭૭. કલ્પસૂત્ર મૂળગ્રંથમાં ..........શ્લોકો છે, (૧૨૦૦, ૧૦૧૫, ૧૨૩૦) ૭૮. પ્રભુમહાવીરને ખભે .................. મહિના સુધી વસ્ત્ર રહ્યું. (છ, આઠ, તેર) ૭૯. શ્રી શય્યભવસૂરિજી મ.સા. ભગવાનની ...........મી પાટે આવ્યા. (ત્રીજી, ચોથી, પાંચમી) ૮૦. ઝષભદેવ ભગવાનના નિર્વાણ વખતે અગ્નિસંસ્કાર નિમિત્તે .......ચિતાઓ રચવામાં આવી હતી. (૧૦૦૦૦, ૧, ૩) ૮૧. પ્રભુ મહાવીરદેવનું પ્રથમ પારણું ........... થી થયું. (શેરડીના રસ, ખીર, રાબડી-મગ) ૮૨. ભગવાન મહાવીરના નિર્વાણ વખતે અગ્નિસંસ્કાર નિમિત્તે ......ચિતાઓ રચવામાં આવી હતી. (૧૦૦૦૦, ૧, ૩) (૪ ૪) Page #48 -------------------------------------------------------------------------- ________________ (૮૩. પ્રભુ મહાવીરદેવની .................. દેશના સૌથી ટૂંકી હતી. (છેલ્લી, પહેલી, બીજી) ૮૪. સીધર્મેન્દ્ર ............ શિંગડા વડે ભગવાનનો અભિષેક કર્યો. | (બે, ચાર, આઠ) ૮૫. દસમો ફ....................... છે. (જ્યેષ્ઠ, પર્યુષણા, કૃતિકર્મ) ૮૬. ................. ની જેમ અઠ્ઠમતપ કરવો જોઇએ. (મેઘકુમાર, ધરણેન્દ્ર, નાગકેતુ) ૮૭, પર્યુષણના બીજા દિવસે ......કર્તવ્યોનું વર્ણન આવે છે. (પર્યુષણના, વર્ષના, જિંદગીના) | નીચેના વાક્યો સામે ઉચિત કે અનુચિત, જે યોગ્ય હોય તે લખો. ૮૮. વ્યવહારો કરવાના ભયે અતુલભાઇએ પોતાની પત્નીને અઠ્ઠાઇ તપ કરવાની ના પાડી. ૮૯. પ્રવચનના સમયે રમેશ ભગવાનની પૂજા કરવા ગયો. ૯૦. કિંજલે પોતાની સાસુ સિવાય સર્વની સાથે ક્ષમાપના કરી. ૯૧. બોલીની રકમ ચૂકવ્યા પછી જ અભિષેકે સુપન ઝુલાવ્યું. ૯૨. રાત્રે સાજીમાં ગાવા આવેલા બધાને રમણભાઇએ ચા-પાણી કરાવ્યાં. ૯૩. શ્રેયાંસે તમામ પ્રતિક્રમણો ઊભા ઊભા વિધિસહિત કર્યા સ્વીટુએ અઠ્ઠાઇના પારણે બટાકાવડાની માંગણી કરી. ૫. પ્રેમીલાએ સૂતાં સૂતાં અઠ્ઠાઇ કરી. ૯૬. ચન્હેશે શુદ્ધ પેન્ટ પહેરીને પ્રતિક્રમણ કર્યું. ૯૭. પર્યુષણમાં મેહુલે પાકા કેળાનું શાક ખાધું. ૯૮. રમેશે અઠ્ઠાઈ કરવાના કારણે વ્યાખ્યાન શ્રવણ કે પ્રતિક્રમણ ન કર્યા. ૯૯. મહેશ ચંપલ વગેરે પહેર્યા વિના જ વરઘોડામાં ફર્યો. | ૧૦૦ યુવકમંડળના યુવાનોએ પૂજાના વસ્ત્રો પહેરીને જાતે ભગવાનનો રથ વરઘોડામાં ફેરવ્યો. ૪ ૫ , Page #49 -------------------------------------------------------------------------- ________________ પેપર-૭ “પર્વમાંહે પજુસણ મોટા” wo ૧. પર્યુષણ મહાપર્વ ................... મહિનામાં પૂર્ણ થાય છે. (ભાદરવા, શ્રાવણ, આસો). સંવત્સરી પર્વ ..................... સુદ-ચોથના આવે છે. (શ્રાવણ, ભાદરવા, આસો) ૩. પજુસણના પ્રથમ દિનને ..................... કહેવાય છે. (વડાકલ્પ, અઠ્ઠાઇ ધર, તેલાધર) ૪. વડાકલ્પનો કરવાનો હોય છે. (ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ) અઠ્ઠાઇધરનો કરવાનો હોય છે. (ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ) તેલાધરનો ......કરવાનો હોય છે. (ઉપવાસ છઠ્ઠ, અઠ્ઠમ) કલ્પસૂત્ર વાંચનની શરૂઆત ..... ..... મહિનામાં થાય છે. (શ્રાવણ, અષાઢ, આસો) ૮. છેલ્લા દિવસે ..........વંચાય છે. (કલ્પસૂત્ર, બારસાસૂત્ર, સંવત્સરીસૂત્ર) ૯. સીમંધર સ્વામી ભગવાનના શિષ્યોને રોજ સાંજે... પ્રતિક્રમણ કરવાનું હોય છે. (રાઇ, દેવસિ, પબિ ) ૧૦. ગોશાળાએ ભગવાનને ધમકી ........... ..... આણગાર દ્વારા મોકલી. (સિંહ, ધન્ના, આનંદ) ૧૧. જેઓ ક્યારેક ધર્મક્રિયાઓ કરે છે ......... ........ કહેવાય. (સદિયા, ભદૈયા, કદૈયા) ૧૨. પર્યુષણ પર્વનું બીજું કર્તવ્ય ....................... છે. (અઠ્ઠમતપ, સાધર્મિક ભક્તિ, ક્ષમાપના) ૧૩. જીવનમાં કરેલાં બધા ધર્મોના પલ્લા કરતાં ............નું પલ્લું નીચું નમી જાય. (અઠ્ઠમતપ, સાધર્મિક ભક્તિ, ક્ષમાપના) ૧૪. અકબરને અહિંસક બનાવનાર ................................. હતા. (હેમચન્દ્રાચાર્ય, હરિભદ્રાચાર્ય, હીરસૂરિજી) ૪ ૬ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૫. સંવત્સરી સુધીમાં ક્ષમાપના ન કરીએ તો આપણા કષાયો .થાય. (અનંતાનુબંધી, સંજ્વલન, પ્રત્યાખ્યાનીય) ૧૬. માતા .....પદાર્થ ખાય તો ગર્ભમાં રહેલો બાળક કુબડો, અંધ મૂર્ખ અને વામન થાય છે. (પિત્તવાળા, કફવાળા, વાયુવાળા) ૧૭. પ્રભુ મહાવીરના શાસનમાં .૧૮ દેશમાં અમારી પ્રવર્તન કરાવ્યું. (હેમચન્દ્રાચાર્યે, હરિભદ્રાચાર્યે, હીરસૂરિજીએ) બારમા દિવસે ભગવાનનું નામ પડયું. (મહાવીર, વીર, વર્ધમાન) ..........છે, તે આરાધક છે. (તપસ્વી, સંયમી, ખમાવે) ૧૮. ૧૯. જે ૨૦. કઠપૂતનાના ઉપસર્ગ વખતે ભગવાનને ઉત્પન્ન થયું. ૨૧. કાળચક્રનો ઉપસર્ગ ગણાય. ૨૨. (કેવળજ્ઞાન, અવધિજ્ઞાન, લોકાવધિજ્ઞાન) ..માં ઉત્કૃષ્ટ ઉપસર્ગ (જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ) દિવસે ભગવાનને કેવળજ્ઞાન થયું. (વૈશાખ સુદ ૧૧, વૈશાખ સુદ ૧૦, ચૈત્ર સુદ ૧૩) કરાય. *****... ૨૩. સાધર્મિક ભાઇ-બહેનને ૨૯. પ્રભાસ બ્રાહ્મણને (ગુરુવંદન, પ્રણામ, જયશ્રીકૃષ્ણ) કરાય. (ભક્તિ, વાહવાહ, અનુકંપા) ચોમાસુ અનિયત થયું. (સાતમુ, નવમુ, બારમુ) પર્વત પર મોક્ષે ગયા. ૪. અજૈનની ૨૫. ભગવાનનું ૨૬. પાર્શ્વનાથ ભગવાન (શત્રુંજય, ગિરનાર, સમેતશિખર) ૨૭. કુમારપાળ મહારાજે ..........વર્ષ સુધી, દર વર્ષે ૧ કરોડ (૫, ૧૪, ૫૦) સોનામહોરથી સાધર્મિકભક્તિ કરી. ૨૮. ઋષભદેવ ભગવાનને પારણું કરાવ્યું. (ભરતે, બાહુબલીએ, શ્રેયાંસકુમારે) અંગે શંકા હતી. (આત્મા, દેì, મોક્ષ) ૪ ૭ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૦. સાધર્મિકભક્તિના પ્રસંગમાંથી પામી. ૩૧. ભસ્મરાશિગ્રહ ભગવાનના જન્મ સંક્રાન્ત થયો. ૩૨. ભગવાન 34. ટૂંક નિર્માણ (ઉજમફોઇની, સવા-સોમાની, મોતીશાની) ૩૩. ઉપવાસ કરીને પણ લાભ લેતા. ૩૪. ભગવાન મહાવીરે સ્વપ્નનું ફળ ભગવાન મહાવીરે ૩૯. ૩૬. ભગવાનનો જન્માભિષેક્ ૩૭. પજુસણ નિમિત્તે છેવટે જ જોઇએ. ૩૮. કંબલ શંબલ દેવો પૂર્વભવમાં (સિંહ, ભારંડપક્ષી, સૂર્ય) સાધર્મિક ભક્તિનો (શાન્તનુ શેઠ, મોતીશા શેઠ, પુણીયો શ્રાવક) ને કહ્યું. (ત્રિશલાદેવી, ગૌતમસ્વામી, ઉત્પલ) વનમાં દીક્ષા લીધી. ૪૦. પરમાત્માએ ઠરાવી. ૪૧. ભગવાને ગણધરોને કેવળજ્ઞાન પામ્યા. ૪૩. નવકારશી કરવાથી અશાતા દૂર થાય છે. માં (રાશિ, ગ્રહ, નક્ષત્ર) ની જેમ અપ્રમત્ત હતા. (વૈમાનિક ઇન્દ્રો, સૌધર્મેન્દ્ર, ૬૪ ઇન્દ્રો) માળા તો ગણવી (૧૦૮, ૨૦, ૬૦) હતા. ૪૨. શિષ્યા સાથેની ક્ષમાપનાના પ્રભાવે . (અશોક, આમ્ર, જ્ઞાતખંડ) કરે છે. એ શ્રામણ્યનો સાર છે. ૪૮. (સાધુઓ, માનવો, બળો) (સ્વાધ્યાય, ખમાવવું, તપશ્ચર્યા) દૃષ્ટિએ વેદપંક્તિઓને સાચી (સંજય, સ્યાદ્વાદ, આત્મ) આપી. (દ્વાદશાંગી, તત્ત્વત્રયી, ત્રિપદી) ગુરુણી (રાજીમતી, મૃગાવતીજી, ચંદનબાળાજી) વર્ષની નરકની (૧૦૦૦, ૧૦૦, ૧૦૦૦૦) Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૪. નેમીનાથ ભગવાનના પાંચે કલ્યાણકો નક્ષત્રમાં થયા છે. ૪૫. વસ્તુપાલ તેજપાળે બનાવ્યા. ૪૬. પર્યુષણમાં સૌથી નાનો કાઉસ્સગ્ન નવકારનો આવે છે. ૪૭. દ્રૌપદીનું અપહરણ ૪૮. પર્યુષણમાં સૌથી મોટો કાઉસ્સગ્ગ નવકારનો આવે છે. ૪૯. નંદન રાજર્ષિએ માસક્ષમણ કર્યા હતા. ૫૦. અષ્ટાહ્નિકા મહોત્સવ (૪, ૧૬૧, ૧૬૦) વર્ષ માસક્ષમણને પારણે (૧૦૦૦, ૧૦૦૦૦૦, ૧૦૦૦૦૦૦) કર્તવ્યમાં આવે. (સ્નાત્ર મહોત્સવ, દેવદ્રવ્યવૃદ્ધિ, યાત્રાત્રિક) શલ્યરહિત તપ કરવો જોઇએ. (પાંચ, ત્રણ, બે) ભગવાનના શાસનમાં અસંયતિઓની પૂજા થઇ. (શીતલનાથ,સુવિધિનાથ, મલ્લિનાથ) કોડાોડી (ચાર, ત્રણ, બે) ૫૩. અવસર્પિણીનો બીજો આરો સાગરોપમનો હોય છે. ૫૪. બસ વગેરે વાહનો દ્વારા યાત્રા કરાવનાર સંઘવી તરીકેની {શકે, ન શકે) માળા પહેરી ૫૫. શાન્તિનાથ ભગવાનના શાસનના જીવો ..édi. ૧૧. ૫૨. (વિશાખા, ચિત્રા, ઉત્તરાષાઢા) સાધર્મિકોને લખપતિ (૧૧, ૩૬, ૫) (૪, ૧૬૧, ૧૦૦) રાજાએ કરાવ્યું હતું. (દુર્યોધન, પદ્મોત્તર, કપિલ) (જુ – જડ, ૠજુ – પ્રાજ્ઞ, જડ-વક્ર) ગુણો હોવા જોઇએ. ૫૭. પ્રભુ મહાવીરદેવની ૫૬, ચાતુર્માસ માટેના યોગ્ય ક્ષેત્રમાં ઓછામાં ઓછા ૪ (ત્રણ, ચાર, તેર) દેશના સૌથી લાંબી હતી. (છેલ્લી, પહેલી, બીજી) Page #53 -------------------------------------------------------------------------- ________________ ૫૮. પ્રભુ મહાવીરદેવની ................... દેશનામાં સંઘસ્થાપના થઇ. (છેલ્લી, પહેલી, બીજી) ૫૯. તીર્થકર ભગવંતનું શરીર ..................... લક્ષણોથી યુક્ત હોય છે. (૩૨, ૧૦૮, ૧૦૦૮) ૬૦, ઐરાશિફ મતની સ્થાપના ...................... કરી. (જમાલીએ, ગોશાળાએ, રોહગુપ્ત) ૬૧. પ્રભુ મહાવીરદેવની ઉપર .................. ઉપસર્ગ કર્યો. (જમાલીએ, ગોશાળાએ, રોહગુપ્ત) ૬૨. સુધર્માસ્વામીનું આયુષ્ય ....વર્ષનું હતું. (૦૨, ૯૦, ૧૦૦) ૬૩. પાર્શ્વકુમારે ....ને ધરણેન્દ્ર બનાવ્યો. (કમઠ, સર્પ, સિંહ) ૬૪. નેમીકુમારને રાજીમતી સાથે ...................... ભવોની પ્રીત હતી. (૧૧, ૨૩, ૯) ૬૫. કલ્પસૂત્રના.........વ્યાખ્યાનમાં સામાચારીનું વર્ણન આવે છે. (સાતમા, આઠમા, નવમાં) ૬૬. ભગવાન મહાવીરે પ્રથમ પારણું ..................... વડે કર્યું. (હાથ, પાત્ર, યંત્ર) ૬૭. ભદ્રબાહુ સ્વામીજી.............પૂર્વધર હતા. (ચૌદ, દસ, નવ) ૬૮. વજસ્વામીજી ...... પૂર્વધર હતા. (ચદ, દસ, નવ) ૬૯. સ્થૂલભદ્રજી અર્થથી ..........પૂર્વધર હતા. (ચૌદ, દસ, નવ) ૭૦. શ્રાવકનું પાંચમું વાર્ષિક કર્તવ્ય ......... ....... છે. (યાત્રાઝિક, મહાપૂજા, દેવદ્રવ્યવૃદ્ધિ) ૭૧. પોતાના સમગ્ર જીવનના પાપોનું પ્રાયશ્ચિત્ત લેવું તે .........છે. (પાપ-પ્રતિઘાત, ભવાલોચના, પાપત્યાગ) ૭૨. પ્રભુ મહાવીરદેવની માતા દેવાનંદાને ................... સ્વપ્નો આવ્યા હતા. (૪, ૧૦, ૧૪) ૭૩. ........................ ના કારણે લક્ષ્મણા સાધ્વીજીનો ૮૦ ચોવીસી સુધી સંસાર લંબાઇ ગયો. (વૈર, માયા, વિચારો) ( ૫ ) -- Page #54 -------------------------------------------------------------------------- ________________ ૭૪. પ્રભુ મહાવીરના પિતા ઋષભદd .................. બોલાવ્યા હતા. (સ્વપ્ન-પાઠકોને, કૌટુંબિક પુરુષોને, સ્વજનોને) ૭૫. ..................... શેઠે ૩૬ સાધર્મિકોનો ઉદ્ધાર કરેલ. (જગડ, ભામાશા, આભૂ) | ૭૬. પ્રભુ મહાવીર ઉપર સંગમે એક રાત્રીમાં ........... ઉપસર્ગો કર્યા હતા. (૧, ૨૦, ૧૦૮) ૭૭. કોઇપણ સંજોગોમાં ....................... તો ન જ કરાય. (જિનાજ્ઞાપાલન, જિનાજ્ઞાપક્ષ, જિનાજ્ઞાભંગ) ૭૮. ભગવાન મહાવીરદેવ ..................... નક્ષત્રમાં મોક્ષે ગયા. (ઉત્તરાફાલ્ગની, સ્વાતિ, હસ્ત) ૭૯. વિક્રમરાજાના સંઘમાં ૭૦ લાખ ..................... હતા. | (દેરાસરો, માણસો, કુટુંબો) ............... મ. સાહેબના અપ્તાહ્નિકાપ્રવયનો પ્રચલિત છે. (હરિભદ્રસૂરિજી, લક્ષ્મી સૂરિજી, ભદ્રબાહુસૂરિજી) ..................... ની શ્રુતભક્તિ પ્રસિદ્ધ છે. (લલ્લિંગ, અકબર, જગડુશા) ૮૨. વિક્રમરાજાના સંઘમાં .................... આચાર્યો હતા. (૫૦૦, ૫૦, ૫૦૦૦) ૮૩. ......................... પદ ઉપર મેઘકુમારનું દષ્ટાંત આવે છે. (ધમ્મદયાણ, ધમ્મદેસયાણ, ધમ્મસારહીણ) ૮૪. પ્રભુની નિષ્ફળ દેશના ..................... નંબરનું આશ્ચર્ય છે. (પ્રથમ, ચોથા, સાતમા) ૮૫. સુમંગલાએ .....યુગલોને જન્મ આપ્યો હતો. (૫૦, ૪૯, ૧) ૮૬. સાધુ - સાધ્વીઓએ ....................... પૂર્વે તો લોચ કરાવવો જ જોઇએ. (દિવાળી, પર્યુષણ, સંવત્સરી) ૮૭. જંબૂકુમાર ..........કરોડ સોનામહોરોનો અધિપતિ થયો હતો. (૧૮, ૯, ૧૦૮) Page #55 -------------------------------------------------------------------------- ________________ ૯૪. નીચેના વાક્યો સામે ઉચિત કે અનુચિત, જે યોગ્ય હોય તે લખો. ૮૮. પોતાના નાના બાળકોને ઉપાશ્રયમાં છૂટા રમતા મૂકીને અંજનાબેન વ્યાખ્યાન સાંભળવા બેઠાં ૮૯. હીનાબહેને ઘરનું કામકાજ સંભાળી લઇને પોતાની જેઠાણી સુધાબેનને બધા વ્યાખ્યાન સાંભળવાની અનુકૂળતા કરી આપી. ૯૦. નાના છોકરાઓ પપધમાં દોડધામ કરતાં હતાં ૯૧. અશોકભાઇએ સાધર્મિકોને ત્યાં ગુપ્તપણે ઘી-ગોળ-મીઠાઇ પહોંચાડી દીધાં ૯૨. ભાઇઓની હાજરીમાં મહીલામંડળે ભાવના ભણાવી. ૯૩. ચીનુકાકાએ મહાવીર જયંતીના બદલે મહાવીર જન્મકલ્યાણક શબ્દ વાપરવાની પ્રેરણા કરી. રમણભાઇ ઉપાશ્રયમાં પ્રવચન સાંભળવા જવાના બદલે પર્યુષણ પ્રવચન માળાના વક્તવ્યો સાંભળવા ગયા. ૫. દર્શને પર્યુષણના આઠે દિવસ પષધ કર્યા. ૯૬. પાંચ વર્ષની જિજ્ઞાએ પર્યુષણ નિમિત્તે ૨૪ બીયાસણા કર્યા. ૯૭. પર્યુષણના પ્રવચનોની ઓડીયો કેસેટ સાંભળતા અભયને તેના પપ્પાએ ઉપાશ્રયમાં વ્યાખ્યાન સાંભળવા જવા કહ્યું. ૯૮, વરઘોડામાં હાથી- ઘોડો, ઘોડાગાડી બગી વગેરેનો ઉપયોગ કરતાં પહેલાં સંઘના સભ્યોએ તે તે પશુઓને ગોળ-ઘાસ વગેરે ખવડાવ્યું ૯૯. નામણદીવાનો ચઢાવો બોલવામાં સંઘની કોઈ વ્યક્તિએ ઉલ્લાસ ન બતાડયો. ૧૦૦ સંઘના તમામ સભ્યો ટોળે વળીને વરઘોડો જોવાના બદલે વરઘોડામાં સામેલ થઈને ફરતા હતા. ૧૪ પૂર્વના નામઃ (૧) ઉત્પાદ (૨) અગ્રાયણી (૩) વીર્યપ્રવાદ (૪) અતિપ્રવાદ (૫) જ્ઞાનપ્રવાદ (૬) સત્યપ્રવાદ (૭) આત્મપ્રવાદ (૮) કર્મપ્રવાદ (૯) પ્રત્યાખ્યાન પ્રવાદ (૧૦) વિદ્યાપ્રવાદ (૧૧) કલ્યાણપ્રવાદ. (૧૨) પ્રાણવાય પ્રવાદ (૧૩) કિયા પ્રવાદ અને (૧૪) લોકબિંદુસાર (૫ ૨) Page #56 -------------------------------------------------------------------------- ________________ પેપર-૮ “આ છે આણગાર અમારા” 3. ૧. મોક્ષ મેળવવા દરેકે .................... બનવું જોઇએ. (ગૃહસ્થ, અણગાર, વેપારી) ૨. અણગાર બનવું એટલે ..................... લેવી. (દીક્ષા, દક્ષિણા, પ્રતિજ્ઞા) અણગાર બનવું એટલે ..................... નો ત્યાગ કરવો. (જીવન, આયુષ્ય, સંસાર) અગાર = ....................... , અગાર વિનાનો તે અણગાર. (સંસાર, ઘર, ગામ) ૫. અણગારને ........................નું સામાયિક હોય છે. (૪૮ મિનિટ, એક વર્ષ; જિંદગીભર) અણગાર બનતી વખતે ............... સૂત્ર ઉચ્ચરાવાય છે. (નવકાર, કરેમિ ભંતે, મહાવ્રત) અણગાર બનનારે ................... સ્વીકારવાના હોય (ગુણવ્રતો, શિક્ષાવ્રતો, મહાવ્રતો) ૮. ........... જ અણગાર બની શકે. (દેવ, માનવ, તિર્યંચ) ................... વર્ષની ઉંમર પહેલા અણગાર ન બની શકાય. (૧૮, ૨૫, ૮) અણગાર ..................... મહારાજ તરીકે પ્રસિદ્ધ છે. (રસૌયા, રાજા, ગુરુ) ૧૧. અણગારને ................... કરાય છે. (ચૈત્યવંદન, ગુરુવંદન, દેવવંદન) ૧૨. અણગાર ....ગુણસ્થાનકે ગણાય. (ચોથા, પાંચમા, છઠ્ઠા) ૧૩. અણગારનું જીવન એટલે . .... જીવન. (સર્વવિરતિ, દેશવિરતિ, અવિરતિ) ૧૪. અણગારને ઓળખવાનું બાહ્ય ચિહન ..................... છે. (પાતરા, ઓઘો, આસન) છે. ૫ 3 Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧૫, આ અવસર્પિણીકાળમાં સૌ પ્રથમ અણગાર .............. બન્યા. (મરુદેવામાતા, બષભદેવ, પુંડરીકસ્વામી) ૧૬. એક અણગાર બીજા અણગારને .............કહેવડાવે છે. (ધર્મલાભ, પ્રણામ, વંદના) ૧૭. અણગાર ગૃહસ્થોને .................... કહેવડાવે છે. (ધર્મલાભ, પ્રણામ, વંદના) ૧૮. ગૃહસ્થો અણગારને ............ કહેવડાવે છે. | (ધર્મલાભ, પ્રણામ, વંદના) ૧૯. અણગાર ....................... માટેની સાધના કરે છે. (સુખ, અભયદાન, મોક્ષ) ૨૦, અણગારનું જીવન એટલે .................... રહિત જીવન. (ગુણ, સુખ, પાપ) ૨૧. હાલ અણગારનો વેશ ...................... હોય છે. (ભગવો, સફેદ, રંગબેરંગી) ૨૨. અણગારના ભોજનને ...................... કહેવાય છે. (જમણ, મિજબાની, ગોચરી) * ૨૩. અણગારના ઓઘાને .................... પણ કહેવાય છે. (ચરવળો, દંડાસણ, રજોહરણ) ૨૪. અણગાર પાસે રહેલી લાકડી ............ કહેવાય છે. (લાઠી, દાંડો, દંડાસન) ૨૫. અણગાર ........માં ભોજન લે છે. (વાસણ, હાથ, પાત્રા) ૨૬. અણગારની ઘર-ઘરથી ભિક્ષા લેવાની ક્રિયા ........ ક્રિયા કહેવાય છે. (ભીખ માંગવાની, ગોચરી વહોરવાની, આશિષ આપવાની) | ૨૭. અણગાર આવતીકાલ માટે ભોજન રાખી ........... (શકે, ન શકે) ૨૮. અણગાર ................ એક ગામથી બીજા ગામ જાય. (વાહન દ્વારા, પગે ચાલતાં, ઘોડા ઉપર) -૫ ) Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨૯. અણગાર ૩૦. અણગાર ૩૧. અણગાર પોતાના વાળ ૩૨. અણગાર સર્વ જીવોને ૩૩. આણગારના ૩૪. અણગારનો મહત્વનો ગુણ ને ન અડે. (પુસ્તક, ભોજન, સ્ત્રી) ન રાખે. (પૈસો, જ્ઞાન, ગુણો) વડે દૂર કરે. (હજામ, બ્યુટી પાર્લર, લોચ) દાન આપે. (માર્ગદેશકતા, અવિનાશિતા, સહાયકતા) ૩૫, અણગારની એક ગામથી બીજા ગામ જવાની ક્રિયાને કહેવાય છે. (યાત્રા, વિહાર, સંઘ) ૩૬. અણગારની માથાના વાળ ખેંચી ખેંચીને કાઢવાની ક્રિયાને કહેવાય છે. (હજામત, સેવિંગ, લોચ) વડે જમીન ****** ૩૭. રાત્રિના સમયે અણગાર પ્રમાર્જીને ચાલે છે. ૩૮. અણગાર ૪૧. અણગારને (વસ્ત્ર, ભોજન, અભય) ગુણો પ્રસિદ્ધ છે. (૨૫, ૨૭, ૩૧) છે. (ઓધા, દંડાસન, ચરવળા) પ્રફાશનો ઉપયોગ ન કરી શકે. (લાઇટના, સૂર્યના, ચંદ્રના) ૩૯. અણગાર રોજ ........વાર પ્રતિક્રમણ કરે. (ત્રણ, એક, બે) ૪૦. અણગાર માટે સ્પેશ્યલ બનાવેલી વસ્તુ દોષવાળી કહેવાય. (મિશ્ર, આધાફર્મી, ભોજન) .દોષ વિનાની ભિક્ષા ચાલી શકે. (૧૮, ૩૨, ૪૨) ૪૨. શક્તિ હોય તો અણગારે ઓછામાં ઓછા તપ રોજ ફરવો જોઇએ. (ઉપવાસનો, બીયાસણાનો, એકાસણાનો) (ત્રણ, બે, એક) ૪૩. જીવોની રક્ષા નિમિત્તે અણગાર રોજ વાર વસ્ત્ર-પાત્રનું પડિલેહણ કરે છે. ૫ ૫ Page #59 -------------------------------------------------------------------------- ________________ (૪૪. અણગાર ....................... નો ઉપયોગ કરી શકે. (પંખા, ટી.વી., ઉકાળેલા પાણી) ૪૫, ભક્તજનોને પ્રતિબોધ કરવા અણગાર .......... આપે છે. (લેક્ટર, વ્યાખ્યાન, ભાષણ) ૪૬. અણગારને દિવસમાં ............વાર વંદના કરવી જોઇએ. (એક, બે, ત્રણ) ૪૭. અણગારને .................. પ્રકારની વંદના કરાય છે. (એક, બે, ત્રણ) ૪૮. અણગારને કરાતી સૌથી નાની વંદના ................. કહેવાય છે. (ફિટ્ટાવંદન, થોભવંદન, દ્વાદશાવર્તવંદન) ૪૯. અણગાર સામે દેખાય ત્યારે સૌ પ્રથમ બે હાથ જોડીને માથું નમાવીને ..................... બોલવું જોઇએ. (નમો જિહાણ, પધારો-પધારો, મત્યએણ વંદામિ) ૫૦. અણગારને કરાતું ઉત્કૃષ્ટ વંદન ....... છે. (ફિટ્ટાવંદન, થોભવંદન, દ્વાદશાવર્તવંદન) ૫૧. અણગારની રજા લીધા વિના ........... .... માં પ્રવેશ થઇ શકે નહિ. (ઉપાશ્રય, દેરાસર, અવગ્રહ) પ૨. અણગારની આશાતનાથી બચવા તથા સ્વ-પરના હિતની રક્ષા માટે .................ની મર્યાદાઓનું પાલન કરવું જરૂરી છે. (કાયદાઓ, અવગ્રહ, જગત) ૫૩. .................. અવસ્થાઓમાં અણગારને વંદન કરવાની શાસ્ત્રોમાં ના જણાવી છે. (ત્રણ, ચાર, પાંચ) પ૪. કૃષ્ણ મહારાજાએ .......... સાધુઓને વિધિપૂર્વક વંદન કરીને ક્ષાયિક સમકિત મેળવ્યું હતું. (૧૦૦૦૦, ૧૪૦૦૦, ૧૮૦૦૦) ૫૫. ઇચ્છકાર - અભુહિયા સૂત્ર વડે જે વંદન કરાય છે, તે . કહેવાય. (ફિટ્ટાવંદન, થોભવંદન, દ્વાદશાવર્તવંદન) Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૬. દ્વાદશાવર્તવંદનમાં ગુરુભગવંતની ચરણરજ ..........વખત મસ્તકે લગાડવા રૂપ આવર્તો કરવાના છે. (આઠ, બાર, સોળ) ૫૭. અણગારને વંદના કરતી વખતે દોષો ન (૧૨, ૩૨, ૪૨) આશાતના ન થાય તેની લગાડવા જોઇએ. ૫૮. અણગારની કાળજી રાખવી જોઇએ. અણગારના ડાયરેક્ટ ચરણસ્પર્શ કરવાનો અધિકાર ને નથી. (સાધુ, સાધ્વી, ગૃહસ્થ) ૬૦. વિધા કે મંત્ર - તંત્ર મેળવવાની લાલચથી અણગારને વંદના કરીએ તો .......દોષ લાગે. (કારણ, મૈત્રી, ભજંત) ૬૧. વસ્ત્ર, પાત્ર, પેન, સ્ટીકરો વગેરે વસ્તુઓના લાભ માટે વંદન કરીએ તો દોષ લાગે. (કારણ, મૈત્રી, ભજંત) . અવસ્થાઓમાં વંદના કરવાની રજા છે. (ત્રણ, ચાર, પાંચ) ૬૨. અણગારની ખમાસમણ વધારે ૫. ૬૩. પદવીધારી અણગારને દેવાના હોય છે. ૬૪. ૩૬ ગુણના ધારક અણગાર ઓળખાય છે. ૬૫. અણગારે ૬૬. અણગારે ૬૭. અણગારે ૬૮. અણગારે .... (૧૦, ૩૩, ૮૪) (સાધુ, આચાર્ય, ઉપાધ્યાય) તત્ત્વથી સાવચેત રહેવું જોઇએ. (વિજાતીય, ભક્તિ, ભક્ત) પ્રવચનમાતાનું પાલન કરવાનું હોય છે. (૧, ૨, ૩) તરીકે ૫ ૩ (પાંચ, આઠ, સત્તર) પ્રકારના અસંયમથી દૂર રહેવું જોઇએ. (પાંચ, આઠ, સત્તર) .અવ્રતોનો સદંતર ત્યાગ કરવો જોઇએ. (પાંચ, આઠ, સત્તર) Page #61 -------------------------------------------------------------------------- ________________ .............. ૬૯. અણગારે ..................... શીલાંગો પાળવાના હોય છે. (૯૦૦૦, ૧૮૦૦૦, ૨૭,૦૦૦) ૭૦. બધી ક્રિયાઓ ગુરુભગવંતની ગેરહાજરીમાં તેમની ............ફરીને પણ કરવી જોઇએ. (સ્તવના, વંદના, સ્થાપના) ૭૧. અણગાર-વંદનાના પ્રભાવે ..................... રાજાની ચાર નરક ઓછી થઇ ગઇ. (શ્રેણિક, શ્રીકૃષ્ણ, ઉદાયી) ૭૨. અણગાર પાસે વ્યાખ્યાન સાંભળતા વંદના કરીને આદેશો માંગવાના હોય છે. (સામાયિકના, બેસવાના, વાચનાના) ૭૩. અણગાર-વંદનાથી વિશિષ્ટ પ્રકારના ....................... લાભો થાય છે, તેમ શાસ્ત્રોમાં જણાવેલ છે. (૩, ૫, ૬) ૭૪. આણગાર આખો દિવસ .................... કરે. (નિંદા, નોકરી, સ્વાધ્યાય) ૭૫. ૫૦ વર્ષના દીક્ષા પર્યાયવાળા સાધ્વીજીએ પણ આજના દીક્ષિત અણગારને વંદના .............જોઇએ. (કરવી, ન કરવી) ૭૬. અણગાર દંડાસનથી જયણાપૂર્વક ................ કાઢે છે. (કચરો, કાજી, મેલ) ૭૭. દીક્ષિત પિતાએ પોતાનાથી પહેલા દીક્ષિત બનેલા પુત્ર અણગારને વંદના કરવાની હોય .............. (છે, નહિ) ૭૮. રાત્રે અણગારને ................... કહેવાય, (ઇચ્છકાર, ત્રિકાળવંદના, મFણ વંદામિ) ૭૯. અણગારે બ્રહ્મચર્યની ... ................. વાડો પાળવી જોઇએ. (દસ, નવ, પાંચ) ૮૦. રજા લીધા સિવાય વિજાતીય વ્યકિતએ અણગારથી ............... હાથ દૂર રહેવું જોઇએ. (, ૧૩, ૧) ૮૧. રજા લીધા સિવાય સજાતીય વ્યકિતએ અણગારથી ........... હાથ દૂર રહેવું જોઇએ. (3II, ૧૩, ૧) Page #62 -------------------------------------------------------------------------- ________________ ૮૨. અણગારના જીવનનો રસાસ્વાદ માણવા રોજ કરવું જોઇએ. ....... (પ્રભુપૂજન, ગુરુવંદન, સામાયિક) નીચેના વાક્યો વાંચીને તેની સામે ‘ઉચિત' કે 'અનુચિત' જે યોગ્ય હોય તે લખો. ૮૩. “ગુરુમહારાજે પક્ષપાત કર્યો છે.” તેવો વિરલે વિચાર કર્યો, ૮૪. અણગારે પ્રશ્ન પૂછતાં અભયે પોતાની જગ્યાએ દૂર બેઠા રહીને જ જવાબ આપ્યો. ૮૫. અંજનાબહેને સાધ્વીજી મહારાજાથી ઊંચા આસને ન બેસી જવાય તેની કાળજી લીધી, ૮૬. વરઘોડામાં મયંકભાઇ અણગારની આગળ ચાલતા હતા. ૮૭. શિષ્યોને ભણાવતા અણગારથી નજીકમાં જઇને શ્રેયસે જોરથી “સ્વામી શાતા છે જી ?” પૂછ્યું tr ૮૮. ગોચરી વાપરવા જઇ રહેલા અણગારને વંદન કરવા ઊભા રાખવાના બદલે ‘મર્ત્યએણ વંદામિ' કહીને ધર્મેશે સંતોષ માન્યો. ૮૯. તેજસ, વિભવ, રીપુલ, મેહુલ વગેરે બાળકો રજા લીધા વિના અણગારની આજુ બાજુ બેસી ગયા. ૯૦. ભાવિને ઊછળતા ઉલ્લાસપૂર્વક બધા અણગારોને વંદન કર્યું. ૯૧. હાર્દિકે વાંદણા દેતી વખતે મુહપત્તિ સાથળ ઉપર મૂકી.. ૯૨. બપોરે આરામ કરી રહેલાં અણગારને રમણે થોભવંદન કર્યું. ૯૩. ઋષભે વાંદણા દેતી વખતે ૨૫ આવશ્યકો સાચવવાની કાળજી લીધી. ૯૪. શાતા પૂછનારાને અણગારે ‘‘દેવ-ગુરુ પસાય” જવાબ આપ્યો. ૫. ‘“મને વંદન કરતા કેટલું બધું સરસ આવડે છે” તેની લોકોને જાણ થાય તે માટે મહેશે વિધિપૂર્વક અણગારને વંદના કરી, ૯૬. મિત્રોની સાથે વાતો કરતાં કરતાં કિંચિત વંદના કરી. ૯૭. રાત્રે ૧૦ વાગે ઉપાશ્રયમાં ગયેલા મેઘે અણગારને વિધિપૂર્વક થોભવંદન કર્યુ. Че Page #63 -------------------------------------------------------------------------- ________________ ૯૮. રમણભાઈએ એક જ જગ્યાએ બેસીને ત્રણ અણગારોને ભેગું એક જ વંદન કર્યું. ૯૯. ઊભા ઊભા ગુરુવંદન કરતાં દીપેને વંદન કરતી વખતે દરેક ખમાસમણ દેતાં પાંચેચ અંગો જમીનને અડે તેની કાળજી લીધી. ૧૦૦. ઋષભે ઉપાશ્રયમાં રહેલાં તમામ ગુરુભગવંતને તેમની ઉંમરના ક્રમે વંદન કર્યા. પૂ. પં. શ્રી મેઘદર્શનવિજયજી મ. સાહેબની અત્યંત સરળ શૈલિથી તૈયાર કરાયેલ સાહિત્યનો રસથાળ સૂત્રોના રહસ્યો : ભાગ - ૧,૨,૩ કર્મનું કમ્યુટર ભાગ - ૧, ૨, ૩ શ્રાવક જન તો તેને રે કહીએ ભાગ - ૧, ૨ તારક તત્વજ્ઞાન આદીશ્વર અલબેલો રે વ્રત ધરીચે ગુરુ સાખ ભાગ ૧-૨ જ્ઞાનદીપક ભાગ ૧-૨-૩ જ્ઞાનદીપક પ્રગટાવો ભાગ ૧ થી ૪ તત્ત્વઝરણું ચાલો ચાલો સિદ્ધગિરિ જઈએ રે પ્રસન્ન રહેતા શીખો કલ્યાણમિત્ર બાર વ્રત અને શત્રુંજય આરાધના જેની હજારો નકલો ખલાસ થઈ ગઈ છે, તેવા ઉપરના પુસ્તકોની નવી આવૃત્તિ બહાર પડી ગઈ છે આજે જ મેળવીને વાંચો અને જીવનની નવી ઊંચાઈને પામો | Page #64 -------------------------------------------------------------------------- ________________ ૨. in un o પેપર-૯ “તપ ફરીએ સમતા રાખી ઘટમાં” ૧. તપ એ મોક્ષે જવાનો ......... કટ છે. (સરળ, શોર્ટ, શ્રેષ્ઠ) તપથી કર્મોની ....... થાય છે. (ભરતી, સ્થિતિ, નિર્જરા) ૩. તપના મુખ્ય ...........પ્રકાર જણાવાયા છે. (પાંચ, ત્રણ, બે) .............પ્રકારના તપ પ્રચલિત છે. (દસ, બાર, સત્તર) બાહ્ય તપના ........... ભેદો છે. (પાંચ, ત્રણ, છ) અસ્વંતર તપના .................. ભેદો છે. (પાંચ ત્રણ, 9) તપપદના વધુમાં વધુ ....ભેદો પ્રસિદ્ધ છે. (૫૦, ૭૦, ૧૦૮) ૮. તપનો સમાવેશ .............માં થાય છે. (નવકાર, સિદ્ધચક્ર, તીર્થાધિરાજ) ૯. તપનો સમાવેશ ..............માં થાય છે. (પ્રવચનમાતા, યતિધર્મ, મહાવ્રત) ૧૦. નવકારશીનું પચ્ચખ્ખાણ કરવાથી ........................ વર્ષના નરકના દુઃખો દૂર થાય છે. (૧૦૦, ૧૦૦૦, ૧૦૦૦૦) ૧૧. નવકારશીનું પરચમ્માણ સૂર્યોદય પછી ....... પસાર થયા બાદ પરાય. (બે પ્રહર, ૧ પ્રહર, ૪૮ મિનિટ) ૧૨. પોરિસીનું પચ્ચખાણ સૂર્યોદય પછી .. ••••••• પસાર થયા બાદ પરાય. (બે પ્રહર, ૧ પ્રહર, ૪૮ મિનિટ) ૧૩. પુરિમુઠ્ઠનું પચ્ચક્કાણ સૂર્યોદય પછી .............. પસાર થયા બાદ પરાય. (બે પ્રહર, ૧ પ્રહર, ૪૮ મિનિટ) ૧૪. સાઢપોરિસનું પચ્ચખાણ સૂર્યોદય પછી .... પસાર થયા બાદ પરાય. (૩ પ્રહર, રા પ્રહર, પા પ્રહર) ૧૫. અવઢનું પચ્ચશ્માણ સૂર્યોદય પછી................ પસાર થાય બાદ પરાય. (૩ પ્રહર, રા પ્રહર, ૧ાા પ્રહર) ....... માં જમણો હાથ અને મુખ સિવાય બીજા કોઇ અંગો ન હલાવાય. (એકાસણા, આયંબીલ, એકલઠાણા) Page #65 -------------------------------------------------------------------------- ________________ છ વિઇ વિનાનો આહાર માં વાપરવાનો હોય છે. (એકાસણા, આયંબીલ, એકલઠાણા) વર્ષના નરકના દુઃખો ૧૮. પોરિસી કરવાથી દૂર થાય છે. (૧૦૦૦, ૧૦૦૦૦, ૧ લાખ) ૧૯. પુરિમુટ્ટનું પચ્ચક્ખાણ કરવાથી વર્ષના નરકના દુઃખો નાશ પામે છે. (૧ કરોડ, ૧ અબજ, ૧ લાખ) ૨૦. તપ .........શલ્ય વિનાનો કરવો જોઇએ. (ત્રણ, ચાર, પાંચ) ..શલ્યવાળો તપ કરવાથી લક્ષ્મણાને શુદ્ધિ ન મળી. ૨૧. (નિયાણ, માયા, મિથ્યાત્વ) શલ્યવાળો તપ તામલી તાપસને મોક્ષ ન અપાવી શક્યો. (નિયાણ, માયા, મિથ્યાત્વ) શલ્યવાળો તપ હોવાથી પ્રભુ મહાવીરે અઢારમાં ભવમાં ત્રિપૃષ્ઠ વાસુદેવ બનવું પડયું. (નિયાણ, માયા, મિથ્યાત્વ) ૨૪. સાઢપોરિસીના પચ્ચક્ખાણથી વર્ષના નરકના દુઃખો નાશ પામે છે. ૧૦૦૦, ૧૦૦૦૦, ૧૦૦૦૦૦) ૨૫. એકી સાથે બે ઉપવાસ કરીએ તો કહેવાય. (અઠ્ઠમ, છઠ્ઠ, અઠ્ઠાઇ) કહેવાય. (અઠ્ઠમ, છઠ્ઠ, અઠ્ઠાઇ) ૧૭. ૨૨. ૨૩. ૨૬. એકી સાથે આઠ ઉપવાસ કરીએ તો ૨૭. એર્કી સાથે ત્રણ ઉપવાસ કરીએ તો કહેવાય. ૨૮. તપથી ૨૯. 30. *****.. (અઠ્ઠમ, છઠ્ઠ, અઠ્ઠાઇ) નું શમન થાય છે. (વાસના, વૉમીટ, રોગ) દૂર કરવા તપ કરવાનો છે. ને (દેહ, દોષો, દુ:ખો) ને દૂર કરવા તપ કરવાનો છે. (આહાર, આહારસંજ્ઞા, આહારદાન) Page #66 -------------------------------------------------------------------------- ________________ ૩૧. જેમાં બે વાર ખાઈ શકાય તે ..................... તપ કહેવાય. (એકાસણું, બીયાસણું, આયંબીલ) | ૩૨. જેમાં એક વારથી વધારે વાર ખાઇ શકાય તે ..................... તપ કહેવાય. (એકાસણું, બીયાસણું આયંબીલ) | ૩. એકલઠાણાનું પચ્ચખાણ કરવાથી ..................... વર્ષના | નરકના દુઃખો નાશ પામે છે. (૧ કરોડ, દસ કરોડ, હજાર કરોડ) ૩૪. આયંબીલનું પચ્ચખાણ કરવાથી ............ વર્ષના નરકના દુ:ખો નાશ પામે છે. (૧ કરોડ, દસ કરોડ, હજાર કરોડ) ૩૫. એકી સાથે અઠ્ઠમનું પચ્ચખાણ કરવાથી .......... ઉપવાસ કર્યાનો લાભ મળે છે. (૩, ૧૦, ૧૦૦) ૩૬. એકી સાથે અઠ્ઠાઇનું પચ્ચખ્ખાણ કરવાથી ....... ઉપવાસનો લાભ મળે છે. (આઠ, ૧ કરોડ, દસ કરોડ) | ૩૭. અહમના પચ્ચખ્ખાણથી ..............વર્ષના નરકના દુ:ખો નાશ પામે છે. (હજાર કરોડ, લાખ કરોડ, દસ લાખ કરોડ) ૩૮. ..................... મહાવિગઇ અભક્ષ્ય છે. (૪, ૬, ૧૦) ૩૯. ભક્ષ્ય વિગઇ ....................... છે. (૪, ૬, ૧૦) ૪૦. જેનાથી શરીર ઉપર અસર પહોંચે તે ........... તપ કહેવાય. (બાહ્ય, અત્યંતર, મિશ્ર) ૪૧. જેની અસર સીધી આત્મા ઉપર થાય તે .......... | તપ કહેવાય. (બાહ્ય, અત્યંતર, મિશ્ર ૪૨. ઉપવાસ વગેરે ..............નામનો બાહ્યતપ ગણાય છે. (રસત્યાગ, કાયક્લેશ, અનશન) ૪૩. ભુખ કરતાં થોડું ઓછું ખાવું તે ....... કહેવાય. (વૃત્તિસંક્ષેપ, દ્રવ્યસંક્ષેપ, ઉણોદરી) ૪૪. ઓછી વસ્તુઓ ખાવી તે ..................... તપ કહેવાય. (વૃત્તિસંક્ષેપ, દ્રવ્ય સંક્ષેપ, ઉણોદરી) ૪૫. વિગઇનો ત્યાગ કરવો તે ...... ............ તપ કહેવાય, (બાહ્ય, અત્યંતર, મિશ્ર) - - Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૬. તપ એટલે ઇરછાઓને સમજણપૂર્વક .......... .......... કરવી. (ઉત્તેજિત, શાંત, ઉલ્લસિત) ૪૭. થઇ ગયેલા પાપોનો એકરાર કરવો તે .............તપ છે. (બાહ્ય, અત્યંતર, મિશ્ર) ..................... ને અપ્રતિપાતી ગુણ કહેવામાં આવ્યો છે. (સ્વાધ્યાય, ધ્યાન, વૈયાવચ્ચ) ૪૯. ....................... જેવો બીજો કોઇ તપ નથી. (સ્વાધ્યાય, ધ્યાન, વૈયાવચ્ચ) ૫૦. એકલઠાણું કરીને ઊભા થયા બાદ ......................... પી શકાય. (કાચું પાણી, ઉકાળેલું પાણી, સરબત) ૫૧. મહાવીર સ્વામી ભગવાનના શાસનમાં વધુમાં વધુ ... મહિનાના ઉપવાસનો તપ કરાય છે. (છ, આઠ, બાર) પ૨. બદષભદેવ ભગવાનના શાસનમાં વધુમાં વધુ ................ મહિનાના ઉપવાસનો તપ કરાતો હતો. (છ, આઠ, બાર) પ૩, મધ્યના ૨૨ ભગવાનના શાસનમાં વધુમાં વધુ ............ મહિનાના ઉપવાસનો તપ કરાતો હતો. (છ, આઠ, બાર) ૫૪. હાલમાં એકી સાથે વધુમાં વધુ .................... ઉપવાસનું પચ્ચકખાણ અપાય છે. (૮, ૧૬, ૨૦) ૫૫. એકાસણું કરવા પૂર્વક રોજ બાકીનો સમય મુઠ્ઠીસહિયંનું પચ્ચખાણ કરનારને એક મહિનામાં ......... ઉપવાસનો લાભ મળે છે, (૨૮, ૨૭, ૨૯) ૫૬. બીયાસણ સાથે બાકીનો સમય મુટ્ટી સહિયનું પચ્ચખાણ રોજ કરનાર મહિનામાં ............ઉપવાસનો લાભ મેળવે છે. (૨૮, ૨૭, ૨૯) ૫૭. ગંઠશીનું પચ્ચખાણ કરનાર સાળવી મરીને ............... યક્ષ બન્યો. (મણિભદ્ર, કપર્દી, વિમલેશ્વર) ૫૮. તપ કરતી વખતે જે પહેલેથી છૂટો રખાય છે, તેને ... કહેવાય છે. (જયણા, છૂટછાટ, આગાર) ૬ ૪. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૯. કરેલું પચ્ચખાણ યાદ ન હોવાથી ભૂલમાં કાંઇ મોઢામાં નંખાઇ જાય તો ............ ... થી પચ્ચખ્ખાણ ભાંગતું નથી. (સહસાગારેણં, અણાભોગેણં, મહત્તરાગારેણં) ૬૦ કરેલું પચખાણ યાદ હોવા છતાં ય અચાનક મુખમાં કાંs પડી જાય તો ............ ....... થી પરચકખાણ 0: તું નથી. (સહસાગારેણં, રાણાભોગેણં, મહત્તરાગારેણં, જુદા જુદા પરચકખાણો સંબંધુ કલ ........ આગારો જણાવેલા છે. (૮, ૨૨, ૩૦) સંઘની અન્યવ્યક્તિની સમાપ્તિ માટે કે સંઘના કોઇ મહત્વના કાર્ય માટે પોતાની અશક્તિ-અસ્વસ્થતા વગેરે દૂર કરવા, લીધેલા પચ્ચખાણમાં નાછૂટર્ક .....થી છૂટ લેવાય છે . (સવ્વસમાવિવત્તિયાગાર, મહત્તરાગાર, સહસાગાર) ૬૩. જે જીવને બળાત્કારે દુર્ગતિમાં લઇ જાય છે ........... કહેવાય. (આહાર, વિગઇ, પાણી) ૬૪. અજૈનોના ધ્યાન કરતાં જૈન શાસનનો ........ ખૂબ ચડિયાતો છે. (તપ, ત્યાગ, કાયોત્સર્ગ) ૬૫. ..................આગાર માત્ર સાધુઓ માટે હોવા છતાં પાઠ અખંડ રાખવા ગૃહસ્થોને પચ્ચખાણ આપતાં પણ બોલાય છે. (મહત્તર, પારિઠ્ઠાવણિયા, આઉટણપસારણ) ૬૬. એકાસણામાં રખાતો ..................... આગાર એકલઠાણામાં રાખી શકાતો નથી. (મહત્તર, પારિઠ્ઠાવણિયા, આઉટણપસારણ) ૬૭. પચ્ચખ્ખાણના ......................... પદથી, વિશિષ્ટ ગુરુ આવ્યા હોય તો એકાસણું કરતાં કરતાં પણ ઊભા થવાની છૂટ છે. (સાગારીયાગારેણં, ગુરુ-અભુઠ્ઠાણેણં, લેવાલેવેણ) ૬૮. ધ્યાનમાં માત્ર મન વશ કરવાનું હોય છે, જ્યારે કાયોત્સર્ગમાં .............. યોગો વશ કરાય છે. (ત્રણે, બે, ચાર) * ૫ - Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૯, અશક્તિના કારણે ખાઇ શકાય પણ તો ન જ ખાવું જોઇએ. gu, ચાર પ્રકારના ધર્મોમાં ૭૧. અહિંસા, સંયમ અને તપને ઉત્કૃષ્ટ કહેવાય. ૭૨. તપ કરતી વખતે ૭૩. કૃષ્ણર્ષિ વર્ષમાં માત્ર (અનાસક્તિ, આસક્તિ, ત્યાગભાવના) નંબર તપનો છે. {પહેલો, બીજો, ત્રીજો) ૭૪. પ્રેમર્પિ વિશિષ્ટ ચોવિહાર ઉપવાસ કરતા હતા. (આરાધના, મંગલ, યોગ) રાખવી જરૂરી છે. (મમતા, જયણા, સમતા) પારણાં સિવાય રોજ (૫૦, ૩૪, ૭૫) સહિતનો તપ કરતા હતાં. (ભાવનાઓ, ઉલ્લાસ, અભિગ્રહો) ૭૫. નિત્ય ચઢતાં પરિણામ સહિત તપ કરવાથી નું નામ ભગવાનના મુખે ચડયું હતું. ૭૬. પૂર્વભવમાં વર્ધમાન તપ કરવાથી (ઢંઢણમુનિ, ધન્ના અણગાર, સનતકુમાર) વિશિષ્ટ રૂપ પામ્યા હતા. (ઢંઢણમુનિ, ધન્ના અણગાર, સનતકુમાર) ૭૭. ‘પોતાની લબ્ધિથી ભિક્ષા મળે તો જ વાપરવું.” એવા અભિગ્રહ -ધારી હતા. (ઢંઢણમુનિ, ધન્ના અણગાર, સનતકુમાર) મુનિ દીક્ષા ૭૮. આહારની આસક્તિના કારણે ..થી છોડીને છેલ્લે સાતમી નરકે ચાલ્યા ગયા. ૭૯. ખાવાની આસક્તિના કારણે ખાળમાં ભૂત થયા. ૬ ૬ (પુંડરિક, કંડરિક, કૌશિક) આચાર્ય મરીને (નયશીલ, સુવ્રત, મંગુ) Page #70 -------------------------------------------------------------------------- ________________ ૮૦. ખાવાની આસક્તિના કારણે ...................... મુનિ રાત્રે પણ સિંહકેસરીયા લાડુ વહોરવા નીકળી પડયા. (નયશીલ, સુવ્રત, મંગુ) ૮િ૧. શત્રુંજયના આદેશ્વરદાદાની પ્રતિમા નિર્વિને ઘડાય તે માટે બે મુનિઓએ .................... મહિનાના ઉપવાસ કર્યા હતા. (એકેક, છ-છ, બાર-બાર) ૮૨. પ્રભુ મહાવીર દેવે .............. છઠ્ઠ કર્યા હતા. (૨૫, ૨૨૯, ૨૩૦) ૮૩. પ્રભુ મહાવીરે સાડા બાર વર્ષના સાધનાકાળમાં ....... દિવસ સિવાય રોજ ચોવિહારા ઉપવાસ કર્યા હતા. (૩૬૦, ૩૪૯, ૨૪૯) ........ ના પ્રભાવે ગોશાળો સમ્યગ્દર્શન પામીને બારમા દેવલોર્ક પહોંચ્યો. (ઉપવાસ, પશ્ચાત્તાપ, અનશન ૮૫. ગમે તેટલું દૂધ-ઘી ખાવા છતાં સ્વાધ્યાયના કારણે ........ મુનિ સદા દૂબળા રહેતા હતા (પુષ્યમિત્ર, શોભન, મેઘ) ૮૬. સ્વાધ્યાયમાં લીન .................... મુનિ ગોચરીમાં પથરો. વહોરીને આવ્યા. (પુષ્યમિત્ર શોભન, મેઘ) ૮૭. સક્લચંદ્રજી મહારાજે કાયોત્સર્ગમાં .................... પૂજાની રચના કરી હતી, (પંચકલ્યાણકની, સત્તરભેદી, અષ્ટાપદજીની) નીચેના વાકયની સામે ‘ઉચિત’ કે ‘અનુચિત' જે યોગ્ય હોય તે લખો. ૮૮. હાર્દિક નવકારશીથી ઓછું પચ્ચકખાણ ક્યારે ય કરતો નથી. ૮૯. સમકિત સૂર્યાસ્ત થતાં પહેલા રોજ યોવિહારનું પચ્ચખાણ લે છે. 6. વસંતકાકા રોજ સવારે પ્રતિક્રમણમાં, પછી દેરાસરમાં અને ત્યારબાદ ઉપાશ્રયમાં ગુરૂમહારાજ પાસે પચ્ચખાણ છે. ૯૧. અમીત નવકારશીનું પચ્ચખાણ લીધા વિના નવ વાગે ઊઠીને બ્રશ કરે છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૯૨. જિજ્ઞેશ પોતાની એક પણ આરાધના ડહોળાય નહિ તે રીતે તપ કરે છે. ૯૩.ભદ્રાબેન પોતાને ગુસ્સો ન આવે તેટલો જ તપ કરવાની કાળજી લે છે. ૯૪, મયૂરે ૮ ઉપવાસ કર્યા પણ પર્યાપણના એક પણ વ્યાખ્યાન શ્રવણ કે પ્રતિક્રમણ ન કર્યા. ૯૫. શૈલેષ સૂર્યોદય પહેલાં જ નવકારશીનું પરચક્ખાણ લેવાની કાળજી ફરે છે. ૯૬. મનિષ પચ્ચક્ખાણ પારતાં પહેલાં ઘડિયાળ આગળ-પાછળ તો નથી ને ? તેની તપાસ કરે છે. ૯૭. સુધાબેન રોજ ઊભા ઊભા ૧૦૦ લોગસ્સનો કાઉસ્સગ્ગ કરે છે. ૯૮. પાટલો ડગમગતો તો નથી ને ? તેની કાળજી મેઘ અચૂક લે છે. ૯૯. સવારે સ્નાન કરતી વખતે મુખમાં પાણી ન જાય તેની કાળજી પ્રતિક રાખે છે. ૧૦૦. એકાસણું કરીને ઊભા થતાં પહેલાં સેજલબહેન તિવિહારનું પચ્ચક્ખાણ લે છે. જૈન શાસનના કર્મ વિજ્ઞાનને સચોટ રીતે સમજવા તથા તેના દ્વારા જીવનને શાંતિ-સમાધિ અને પ્રસન્નતા ભરપૂર બનાવવા પૂ. પં. શ્રી મેઘદર્શનવિજયજી મ. સાહેબ લિખિત કર્મનું કમ્પ્યુટર ભાગ - ૧, ૨, ૩ આજે જ વસાવો અને અનેકોને ભેટ આપો Page #72 -------------------------------------------------------------------------- ________________ પેપર-૧૦ “સિદ્ધચક્ર એવો રે પ્રાણી ” ૧. સિદ્ધચક્રમાં ............... નો સમાવેશ થાય છે. (નવકાર, નવપદ, નવ તત્વ) |૨. સિદ્ધયક્રના મધ્યભાગમાં ..................... હોય. (સિદ્ધ, સાધુ, અરિહંત) | 3. સિદ્ધચક્રમાં સૌથી ઉપર ................... હોય. (સિદ્ધ, સાધુ, અરિહંત) ૪. સિદ્ધચક ...................... છે. (તંત્ર, યંત્ર, મંત્ર) સિદ્ધચક્રની આરાધના ..................... તપથી કરવાની હોય છે. (એકાસણા, આયંબીલ, નીવી) | સિદ્ધચક્રની આરાધના એક વર્ષમાં ........... અઠ્ઠાઇમાં કરવાની હોય છે. (૦. ૧, ૨). સિદ્ધકની આરાધના એકી સાથે .......... ...... દિવસ કરવાની હોય છે. (પાંચ, આઠ, નવ) સિદ્ધચક્રની આરાધના ....................... મહિનાથી શરૂ કરાય છે. (ચૈત્ર, આસો, કારતક) સિદ્ધચક્રની આરાધનાનો તપ .................... વર્ષ પૂર્ણ થાય છે. (૧૦, ૫, ૧) ૧૦, સિદ્ધચક્રની ઓળીની આરાધના વર્ષમાં ................... વાર કરવાની આવે છે. (૧, ૨, ૩) ૧૧. સિદ્ધચક્રની આરાધનાનો તપ ........... ...... મહિનામાં પૂર્ણ થાય છે. | (ચૈત્ર, આસો, કારતક) ૧૨. સિદ્ધચક્રની આરાધના ....... ......... કરેલી પ્રચલિત છે. (શ્રીકૃષ્ણ, શ્રીપાળે, શ્રીયકે) | ૧૩. સિદ્ધચક્રની આરાધના ..................... સુંદરીએ કરેલી પ્રચલિત છે. (અંજના, સુર, મયણા) Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧૪. સિદ્ધચક્રમાં ..................... પરમેષ્ઠિઓનો સમાવેશ થાય (૩, ૫, ૭) ૧૫, સિદ્ધચક્રમાં રહેલા પરમેષ્ઠિઓના ગુણોનો સરવાળો ........... છે. (૨૦, ૮૮, ૧૦૮) | ૧૬. સિદ્ધચક્રમાં ........ તત્ત્વોનો સમાવેશ થાય છે.(૯, ૩, ૧) ૧૭. સિદ્ધચક્ર પૂજનમાં ....નું પૂજન આવે છે. (પ્રસાદ દેવતા, શાસન દેવતા, યક્ષ – યક્ષીણી) { ૧૮. સિદ્ધચક્ર પૂજનમાં ................ પાદુકાનું પૂજન આવે છે. (દેવ, ગુરૂ, જિન) ૧૯ સિદ્ધચક્રની આરાધનાથી .............. નો નાશ કરવાનો છે. (ધર્મચક્ર, તસ્વચક, કષાયચક્ર) ૨૦. સિદ્ધચક્રમાં .......... દેવનો સમાવેશ થાય છે. (૨, ૪, ૩) ૨૧. સિદ્ધચક્રમાં ........... ગુરુનો સમાવેશ થાય છે. (૨, ૪, ૩) ૨૨. સિદ્ધચક્રમાં રહેલા દેવ તત્ત્વોના કુલ ..................... ગુણો છે. (૨૦, ૮૮, ૨૩૮) ૨૩. સિદ્ધચક્રમાં રહેલા ગુરુ તત્ત્વોના કુલ ........... ગુણો છે. (૨૦, ૮૮, ૨૩૮) ૨૪. સિદ્ધચક્રમાં રહેલા ધર્મ તત્ત્વોના ..................... ગુણો છે. (૨૦, ૮૮, ૨૩૮) ૨૫. સિદ્ધચક્રના અધિષ્ઠાયક દેવ ...................... યક્ષ છે. (માણિભદ્ર, વિમલેશ્વર, કાપદ) ૨૬. સિદ્ધચક્રની આરાધનાનો તપ રોજ .......... ધાન્યથી કરવાનો છે. (૧, ૨, ૫) ૨૭. સિદ્ધચક્રમાં સૌથી નીચે .................... ભગવંત હોય. (આચાર્ય, ઉપાધ્યાય, સાધુ) ૨૮. સિદ્ધચક્રમાં આપણી જમણી બાજુ...................... ભગવંત હોય, (આચાર્ય, ઉપાધ્યાય, સાધુ) 9િ છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ •••••••••••• ૨૯. સિદ્ધચક્રમાં આપણી ડાબી બાજુ .................... ભગવંત હોય. (આચાર્ય, ઉપાધ્યાય, સાધુ) ૩૦. સિદ્ધચક્રમાં ચાર ખૂણામાં ............... હોય. (દેવ, ગુરુ, ધર્મ) ૩૧. આચાર્ય ભગવંતના ............ ગુણો છે. (૩૬, ૨૫, ૨૭) ઉપાધ્યાય ભગવંતના .............. ગુણો છે. (૩૬, ૨૫, ૨૭) ૩૩. સાધુ ભગવંતના ............. ગુણો છે. (૩૬, ૨૫, ૨૭) ૩૪. અરિહંતપદની આરાધના .................... ધાન્યના આયંબીલથી કરવાની હોય છે. (સફેદ, લાલ, પીળા) ૩૫. આચાર્ય ભગવંતની આરાધના .... ધાન્યના આયંબીલથી કરવાની હોય છે. (સફેદ, લાલ, પીળા) ૩૬. ઉપાધ્યાય ભગવંતનો વિશિષ્ટગુણ ..................... છે. (પરાર્થ, સહાયકતા, વિનય) ૩૭. અરિહંત ભગવંતનો વિશિષ્ટ ગુણ ...... છે. (પરાર્થ, સહાયકતા, વિનય) ૩૮. સાધુ ભગવંતોનો વિશિષ્ટ ગુણ .................... છે. (પરાર્થ, સહાયકતા, વિનય) ૩૯. સિદ્ધયક્રમાં ................પદોનો વર્ણ સફેદ છે. (૧, ૩, ૫) ૪૦. સિદ્ધચક્રમાં .. ........... પદોનો વર્ણ લીલો છે. (૧, ૩, ૫) ૪૧. અવિનાશીપણું ............. નો વિશિષ્ટ ગુણ છે. (આચાર્ય, સિદ્ધ સાધુ) ૪૨. આચારપાલન ...................... નો વિશિષ્ટ ગુણ છે. (આચાર્ય, સિદ્ધ, સાધુ) ૪૩. જ્ઞાન પદની આરાધના ................... ખમાસમણ દઈને કરવાની છે. (૬૭, ૫૧, ૦૦) ૪૪. દર્શનપદની આરાધનામાં ........ ...... લોગસ્સનો કાઉસ્સગ્ન કરવાનો હોય છે. (૬૭, ૫૧, ૦૦) ૭ ૧ ) Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૫, ચારિત્રપદની આરાધના કરવા ..................... સાથિયા કરવાના હોય છે. (૬૭, ૫૧, ૦૦) ૪૬. સિદ્ધચકની ઓળી દરમ્યાન કુલ ................... કલરના ધાન્યથી આયંબીલ કરવાના હોય છે. (૧, ૫, ૯) ૪૭. સિદ્ધચક્રની આરાધના દરમ્યાન રોજ ....... ટંક દેવવંદન કરવું જોઇએ. (૧, ૨, ૩) ૪૮. સિદ્ધચક્રની આરાધના દરમ્યાન રોજ .......... ટંક પ્રતિક્રમણ કરવું જોઇએ. (૧, ૨, ૩) ૪૯. સિદ્ધચક્રની આરાધના દરમ્યાન રોજ ........ ટંક પચ્ચક્માણ પારવાનું હોય છે. (૧, ૨, 3). ૫૦. સામાન્યતઃ સિદ્ધચક્રની આરાધના ..................... થી શરૂ થાય છે. (વદ સાતમ, સુદ સાતમ, સુદ છઠ્ઠ) પ૧. સિદ્ધચક્રની આરાધના કરનારે ...................... ઓળી અવશ્ય કરવી જોઇએ. (૫, ૭, ૯) ૫૨. સિદ્ધચક્રની આરાધના દરમ્યાન રોજ ....... માળા ગણવાની હોય છે. (૧, ૫, ૨૦) ૫૩. સિદ્ધચકની ઓળીની આરાધનાના પારણામાં ઓછામાં ઓછું ............... નું પચ્ચકખાણ કરવાનું હોય છે. (એકાસણા, નવકારશી, બીયાસણા) ૫૪. પારણાના દિને ................... પૂજા ભણાવવી જોઇએ, (નવપદજીની, સિદ્ધચક્રજીની, સત્તરભેદી) પપ. સિદ્ધચક્ર એ ધર્મરથનું.........ચક્ર છે. (બીજું, ચોથું, છઠ્ઠ) પ૬. ઉપાધ્યાય ભગવંત............. ભણાવે છે. (સૂત્ર, અર્થ, શાસ્ત્રો) ૫૭. આચાર્ય ભગવંત................... ભણાવે છે. (સૂત્ર, અર્થ, શાસ્ત્રો) ૫૮. ગોવાળની જેમ પ્રાણીઓનું રક્ષણ કરનારા હોવાથી અરિહંત ભગવાન ............... કહેવાય છે. (મહામાહણ, મહાનિર્યામક, મહાગોપ) Page #76 -------------------------------------------------------------------------- ________________ ૫૯. કરુણાથી ત્રણ જગતને વિષે અમારી પડહ વગાડનારા હોવાથી કહેવાય છે. (મહામાહણ, મહાનિર્યામક, મહાગોપ) ચારિત્ર) ૬૦. સર્વ ક્રિયાઓનું મૂળ ૬૧. શ્રદ્ધાનું મૂળ... ૬૨. સિદ્ધચક્રજીનો તપ કુલ 43.0. પૂરો થાય છે. ૬૩. સિદ્ધચક્રજીના ત્હવણ જલથી.. નાશ પામે છે. ૬૫. સિદ્ધચક્રજીના પૂજનમાં આવે છે. ૬૬. સિદ્ધચક્રજીના પૂજનમાં છે. ૬૭. સિદ્ધચક્રજીના પૂજનમાં ૬૮. સિદ્ધ ભગવંતો...... ૬૯. અરિહંત ભગવંતો છે. ૭૦. તીર્થંકરની ગેરહાજરીમાં સમાન કહ્યા છે. ૭૧. શાસનની ચિંતા (૫,૯,૧૮) ૬૪. સિદ્ધચક્રના ન્હવણ જલથી.....પ્રકારના વાયુ શાન્ત થાય છે. (૯.૮૪, ૧૦૮) દિકપાળોનું પૂજન (૯,૧૦,૮) ગ્રહોનું પૂજન આવે ******** ૭ર. ગચ્છના સાધુઓની ચિંતા.. છે, (શ્રદ્ધા, જ્ઞાન, (વિચાર, જ્ઞાન, ચારિત્ર) આયંબીલ કરવાથી ૭ ૩ (૪૫, ૬૩, ૮૧) પ્રકારના કોઢ (૯,૧૦,૮) નિધિનું પૂજન આવે છે. (૯,૧૦,૮) માં હોય છે. (સંસાર, મોક્ષ, ભરતક્ષેત્ર) માં હોય છે. (સંસાર, મોક્ષ, ભરતક્ષેત્ર) ને તીર્થંકર ભગવંત (સાધુ, આચાર્ય, ઉપાધ્યાય) કરવાની હોય છે. (સાધુએ, આચાર્ય, ઉપાધ્યાય) ..કરવાની હોય છે. (સાધુએ, આયાર્યે, ઉપાધ્યાયે) Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૩. પરમાત્માના વચન ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખવી તે.............છે. ( દર્શન, જ્ઞાન, ચારિત્ર) ૭૪. પરમાત્માના વચનનું આચરણ કરવું તે .................. છે. (દર્શન, જ્ઞાન, ચારિત્ર) ૭૫. જ્ઞાન અને ચારિત્રનું મૂળ ................. છે. (તપ, દર્શન, માનવજીવન) ૭૬. સિદ્ધચકના અધિષ્ઠાયક દેવી ....................... છે. (પદ્માવતી, ચક્રેશ્વરી, સિદ્ધાયિકા) ૭૭. સિદ્ધચક્ર પૂજનમાં સૌ પ્રથમ.................નું પૂજન કરાય છે. (નવપદજી, અધિષ્ઠાયક, ક્ષેત્રપાળ) ૭૮, સિદ્ધચક્રજીના...................... ભેદો છે. (૧૦૮,૩૪૬,૮૮) ૭૯. સિદ્ધચક્રજીની આરાધનામાં રોજ ................. વાર પડીલેહણ કરવાનું હોય છે. (૧,૨,૩) ૮૦. સિદ્ધચક્રનો ઉદ્ધાર...................... પૂર્વમાંથી કરવામાં આવ્યો છે. (મંત્રપ્રવાદ, પ્રત્યાખ્યાનપ્રવાદ, વિદ્યાપ્રવાહ) ૮૧, ચારિત્રધર્મ મુખ્યત્વે ........ પ્રકારનો છે, (બે, ત્રણ, પાંચ) ૮૨. પારણાના દિવસે .................. સાથિયા, ખમાસમણ, કાઉસ્સગ્ગ વગેરે કરવાના છે. (૧૨-૧૨, ૯-૯, ૮૧-૮૧) ૮૩. એક કાળચક્રમાં ... અરિહંત ભગવંતો ભરતક્ષેત્રમાં થાય છે. (૨૪, ૪૮, ૯૬) ૮૪. મહાવિદેહક્ષેત્રમાં હાલ ................ અરિહંત ભગવંતો વિયરી રહ્યા છે. (૪, ૨૦, ૨૪) ૮૫. એકી સાથે વધુમાં હાલ ................... અરિહંત ભગવંતો વિચરતા હોય છે. (૨૪, ૧૦૦૮, ૧૭૦) ૮૬. સિદ્ધચક્ર પૂજનમાં લબ્ધિપદનું પૂજન આવે છે. (૧૬, ૪૮, ૧૦૮). ૮૭. સિદ્ધચક્ર પૂજનમાં ... વિદ્યાદેવીનું પૂજન આવે (૧૬, ૪૮, ૧૦૮) . . . . . . . . . . . . ૨ (૭ ૪ Page #78 -------------------------------------------------------------------------- ________________ નીચેના વાક્યોની સામે ઉચિત કે અનુચિત, જે યોગ્ય હોય તે લખો. ૮૮. સમકિતે સિદ્ધપદની આરાધના ચણાની દાળના ધાન્યથી કરી. ૮૯. રૂપેશે છેલ્લા ચાર દિવસ ચોખાના ધાન્યના આયંબીલ કર્યા. ૯૦. ગૌતમે ઓળી દરમ્યાન એક પણ વ્યાખ્યાન સાંભળવાનું ન સુકાય, તેની કાળજી લીધી. ૯૧. રૂપેને સિદ્ધચક્ર પૂજન દરમ્યાન ભગવાનની નજર પોતાની - ઉપર ન પડે તે રીતે હાર-મુગટ પહેર્યા. ૯૨, વિઠ્ઠલભાઇએ ફોટોગ્રાફર-વીડીયોગ્રાફર વિના સિદ્ધચક પૂજન | ભણાવ્યું. ૯૩. અરિહંતપદનું પૂજન કરતાં શ્વેતલભાઇએ ફોટોગ્રાફર સામે જોતાં વીંટી મૂકી. ૯૪. રમણભાઇએ રાત્રિભોજન ન થાય તે માટે સિદ્ધચક્રપૂજન સવારે ગોઠવ્યું. ૫. સિદ્ધચક્રપૂજનનું આયોજન કરનારા અંજનાબેન પૂજામાં બેસવાના બદલે આવનારા મહેમાનોની સરભરામાં રહ્યાં. ૯૬. પાયલે આયંબીલ કરનારા બધાની ઉપેક્ષા કરી, પોતાની બહેનને ગરમ રોટલી પીરસી. ૯૭. વાતો કરતાં કરતાં બધાએ આયંબીલ કર્યું. ૯૮. રશ્મીબહેને આયંબીલ કર્યા પછી થાળી ધોઈને પીધી તથા લૂછી. c૯. રોનકે નવપદની ઓળીની એક પણ વિધિ રહી ન જાય તેની બરોબર કાળજી લીધી. ૧૦૦. ગૌતમે નવપદની ઓળીનો તપ પૂર્ણ થતાં તેની સુંદર ઉજવણી કરી. સિદ્ધચક્રજીની આરાધનાથી શ્રીપાળે મેળવેલી સમૃદ્ધિ : ૯૦૦ વર્ષ સુધી રાજ્ય નવ હજાર હાથી નવ વખત રાજ્ય પ્રાપ્તિ. નવ હજાર રથા નવ રાણીઓ નવ લાખ ઘોડા નવ પુત્રો નવ કરોડ પાયદળ કાળ ફરીને નવમા દેવલોકે નવમા ભવે મોક્ષપ્રાપ્તિ. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧. 2. ૪. ૫. 3. મયણાસુંદરીના પિતાનું નામ પેપર-૧૧ “ જિમ મયણાને શ્રીપાળ” ૮. શ્રીપાળ, મયણાએ હતી. શ્રીપાળ રાજાના પિતાનું નામ ૯. ૬. શ્રીપાળરાજાના પિતા શ્રીપાળરાજાની માતાનું નામ ની આરાધના કરી (નવપદ, વીસ સ્થાનક, વરસીતપ) હતું. (પ્રજાપાળ, સિંહરથ, અજિતસેન) હતું. (પ્રજાપાળ, સિંહરથ, અજિતસેન) હતું. (સુરસુંદરી, રૂપસુંદરી, કમળપ્રભા) હતું. (સુરસુંદરી, રૂપસુંદરી, કમળપ્રભા) દેશના રાજા હતા. (માલવ, અંગ, ગુર્જર) મયણાસુંદરીની માતાનું નામ g, મયણાસુંદરીના પિતા દેશના રાજા હતા. (માલવ, અંગ, ગુર્જર) વર્ણવ્યું હતું. શ્રીપાળરાજાનું ચરિત્ર (વિનયવિજયજીએ, પ્રભુ મહાવીરદેવે, ગૌતમસ્વામીએ) શ્રીપાળરાજાનો રાસ (વિનયવિજયજીએ, પ્રભુ મહાવીરદેવે, ગૌતમસ્વામીએ) રચ્યો હતો. એ કહ્યું (રૂપસુંદરી, મયણાસુંદરી, સુરસુંદરી) એ કહ્યું. (રૂપસુંદરી, મયણાસુંદરી, સુરસુંદરી) કોટિયાઓએ પોતાનો રાજા (૫૦૦, ૭૦૦, ૯૦૦) ૧૦. “પિતા કરે તે થાય” તેવું ઃઃ ૧૧. ‘કર્મ કરે તે થાય” તેવું ૧૨, શ્રીપાળને બનાવ્યો. θε Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧૩. ૧૪. મયણાસુંદરીના મામાનું નામ ૧૫. શ્રીપાળરાજાના કાકાનું નામ ૧૭, ઉંબરરાણો ૧૬, જેનાથી સંસારમાં ઘણી જંજાળ નડે છે, તે નો ત્યાગ કરો. ૧૮, સિદ્ધચક્રજીના ગુણો કહી શકે નહિ. ૧. ૨૦. થતું નથી. સૂરિજીએ સિદ્ધચક્રયંત્રનો ઉદ્ધાર કર્યો. (મુનિસુંદર, મુનિચંદ્ર, મુનિદર્શન) હતું. (મહાબળ, પુણ્યપાળ, અતિસેન) ક્ષમા માંગી. ૨૧. વિવેકને ૨૪. હતું. (મહાબળ, પુણ્યપાળ,. અજિંતરોન) (ઘોડા, હાથી, ખચ્ચર) ભગવંત વિના કોઇ (આચાર્ય, ગુરુ, કેવલી) ના ઘાથી દાઝેલું મન કેમે કરી પ્રેમાળ (તલવાર, અગ્નિ, કુવચનો) .નો પ્રભાવ જોઇ, પિતાએ પણ મયણાસુંદરીની (જમાઇ, પુત્રી, સિદ્ધચક્ર) જન્મ આપે છે. (શિક્ષણ, વિદ્યા, શિક્ષક) ૨૨. શ્રીપાળરાજાના રાસના રચયિતાના ગુરુ ૨૩. શ્રીપાળરાજાના રાસનો આરંભ હતો. .હતા. (વિનયવિજયજી, યોવિજયજી, કીર્તિ વિજયજી) એ કર્યો (વિનયવિજયજી, યશોવિજયજી, કીર્તિવિજયજી) ના ગળે મોતીની માળા શોભે નહિ. (ઇચ્છા, અભિમાન, ચતુરાઇ) ઉપર સવારી ફરો હતો. ૨૫. શ્રીપાળ રાજાના રાસની પૂર્ણાહુતિ ૨૬. જે માણસમાં પોતાનું સરખો છે. ૪ ૭ ******* (વિનયવિજયજી, યશોવિજયજી, કીર્તિવિજયજી) નથી, તે માણસ પશુ (સ્વાભિમાન, પરાક્રમ, વચનપાલન) (માનવ, કન્યા, કાગડા) ..એ કરી છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૨૭. જે કામ કરવું તે ૨૮, પરદેશ જતાં શ્રીપાળને માતાએ ધરવાની સલાહ આપી. ૨૯. શ્રીપાળે પોતાની પત્નીને કરવાની સલાહ આપી. 30. ૩૧. શ્રીપાળનો કોઢ પામ્યો. ૩૨. દેરાસરમાં ૩૫. (ભગવાન, ગુરુ, સાસુ) તેની સાથે વાદ ન કરવો જોઇએ, પંડિત, વિદ્વાન, બાળક) ની આરાધનાથી નાશ ૩૬. ૩૩. શ્રીપાળના પરદેશગમન દરમ્યાન મયણાએ રોજ . કરવાનું નક્કી કર્યું. ૩૪. રાજાના વિવેક અને બુદ્ધિ નાશ પામ્યા. કરવું. (ઝડપથી, વિચારીને, શાંતિથી) નું ધ્યાન (ઇષ્ટદેવ, ધન, નવપદજી) ના રારણોની રો પરદેશગમન કર્યું. (વૈદ્ય, ઔપધ, સિદ્ધચક્ર) વાર્તા થઇ શકે નહિ. (પૂજાની, દેરાસરની, સંસારની) (બીયાસણું, નવકારશી, એકાસણું) ના આવેશથી વાત કરી. ૩૯. શ્રીપાળ સૌ પ્રથમ (ઇર્ષ્યા, ક્રોધ, આસક્તિ) નાડીમાં સ્વર પ્રવેશ કરતે છતે શ્રીપાળકુંવરે (સૂર્ય, ચંદ્ર, ઉભય) ને જોતા જ દુ:ખ અને ફ્લેશ નાશ પામે (ધન, સ્વજનો, ભગવાનના મુખ) જ એક મહાન કારણ તરીકે ઇષ્ટ છે. (કાળ, સ્વભાવ, પુણ્ય) પાસે જવાની ૩૮. મયણાએ શ્રીપાળને સવારે છે. ૩૭. બાકીના ચાર કારણોને મેળવવામાં (વૈદ્ય, મામા, ભગવાન) ને પરણ્યો. (મદનસેના, મદનમંજરી, મયણાસુંદરી) ૭ ૮ Page #82 -------------------------------------------------------------------------- ________________ ... રાજાએ જિનમંદિરમાં પુત્રીના વરની ચિંતા કરી, અને ગભારાના દરવાજા બંધ થઇ ગયા. (કનકધ્વજ, કનફશેખર, કનકકેતુ) ૪૧. ................ ના સગપણ જેવું બીજું કોઇ ઉત્તમ સગપણ જગતમાં નથી. (ભગવાન, ધર્મ, સાધર્મિક) ૪૨. બબ્બરકોટના રાજાએ પોતાની પુત્રી .......... ના શ્રીપાળ સાથે લગ્ન કરાવ્યા. (મદનસેના, મદનમંજરી, મયણાસુંદરી) ૪૩. શ્રીપાળકુંવર ......... વર્ષની ઉંમરે રાજા બન્યા.(૨૫, ૩૫, ૫) ૪૪. રાજાએ સુરસુંદરીના લગ્ન ................. સાથે કર્યા. (શ્રીપાળ, અરિદમન, ધવલ) ૪૫. સજ્જન મનુષ્ય પોતાને દુઃખ આપનાર દુર્જનના પણ ................ જ જુએ છે. (દોષો, દુઃખો ગુણો) ( ૪૬. મયણાસુંદરીની પિતરાઇ બહેન ......... હતી. (રૂપસુંદરી, સુરસુંદરી, કમલપ્રભા) ૪૭. શ્રીપાળે રાધાવેધ સાધીને .................ની સાથે લગ્ન કર્યા. (શૃંગારસુંદરી, જયસુંદરી, રૈલોક્યસુંદરી) ૪૮. શ્રીપાળને જુદી જુદી .....સમસ્યાઓ પૂછવામાં આવી (૪, ૫,૬) ૪૯. પરદેશ ગયેલો શ્રીપાળ સૌ પ્રથમ ............. .... નગરીનો રાજા થયો. (બબ્બરફોટ, ઠાણા, માલવ) ૫૦. પોતાના ગુણોથી જે ઓળખાય છે ................... પુરુષ છે. (મધ્યમ, ઉત્તમ, અધમ) પ૧. પરદેશ પર્યટન દરમ્યાન શ્રીપાળ કુલ ........... | સ્ત્રીઓને પરણ્યો. (૯, ૮, ૧૩) પર. જેના નામમાં “મદન” શબ્દ આવતો હોય તેવી ....... | સ્ત્રીઓ સાથે શ્રીપાળના લગ્ન થયા. (૬, ૩, ૮) ૫૩. જેના નામમાં “સુંદરી' શબ્દ જોડાયેલો હોય તેવી .......... | સ્ત્રીઓ સાથે શ્રીપાળનાં લગ્ન થયા. (૬, ૩, ૮) (૭ ૯ - Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૪. સ્થિતિ થતી નથી. ૫૫. ધવલશેઠના પુત્ર પદવી આપી. ૫૬. શ્રીપાળના કાકાને દીક્ષા લીધા બાદ ઉત્પન્ન થયું. ૫૭. દરિયામાં પડતા શ્રીપાળકુમારે ૫૮. ગુરુના દર્શનના ઉત્સાહને નાંખે છે. નો દ્રોહ કરનારની સારી ગતિ અને સારી (રાજ્ય, બાળ, ગોત્ર} ને શ્રીપાળે નગરશેઠની પુરુષ છે. ૬૧. શ્રીપાળ રાજાએ (સુવર્ણશેઠ, નિર્મળશેઠ, વિમલશેઠ) જ્ઞાન (૫, ૧૩, ૧૮) ને આધીન સર્વ ગુણો છે. (દયા, વિનય, ક્ષમા) ૫૯. ૬૦. પોતાના પિતાના ગુણોથી જે ઓળખાય છે, તે . સિદ્ધ થાય નહિ. ૬૫. ધવલશેઠ (અવધિ, મન:પર્યવ, જાતિસ્મરણ) .નું ધ્યાન ધર્યું. (પત્ની, માતા, નવપદજી) કાઠિયા ભાંગી ૬૨. આઠ પ્રકારની બુદ્ધિ સહિત પણ મુનિ ને ઇચ્છે છે. (ઋદ્ધિ, નિધિ, સિદ્ધિ) ૬૩.........સર્વ દુ:ખને દૂર કરનારી છે. (રાજગાદી, દીક્ષા, સંપત્તિ) ૪. જો ચલાયમાન થાય તો સાધકની વિધા (ઉત્તમ, મધ્યમ, અધમ) ને મુખ્યમંત્રી બનાવ્યો. (બુદ્ધિસાગર, મતિસાગર, શ્રુતસાગર) ...... (માળા, સ્થાન, ઉત્તર સાધક) .નો વેશ પહેરીને સુંદરીઓ પાસે ગયા (શ્રીપાળ, ફુટડા યુવાન, સ્ત્રી) ૬૬. શ્રીપાળકુંવરની દૃષ્ટિના પ્રભાવે ધાતુવાહીને ની સિદ્ધિ થઇ, (ધન, સુવર્ણ, ચાંદી) ૬૭. શ્રીપાળને મારવા જતા ધવલશેઠ પોતાના હાથે મરીને નરકમાં ગયા. (પહેલી, ત્રીજી, સાતમી) d Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬૮. પોતાના મોસાળના પક્ષથી જે ઓ ઓળખાય છે; તેઓ ......... પુરુષ કહેવાય. (મધ્યમ, અધમ, અધમાધમ) નવપદજીના પ્રભાવે શ્રીપાળે. ...... બંદરે ધવલશેઠના વહાણો તરાવ્યા. (બબ્બરકોટ, થાણા, ભરુચ) ૭૦. યોગીએ શ્રીપાળ કુંવરને ........ પધી આપી, (૧, ૨, ૩) ............. બંદરમાં શ્રીપાળે ધવલશેઠને રાજાના બંધનમાંથી મુક્ત કરાવ્યો. (બબ્બરકોટ, થાણા, ભરુચ) ૭૨. શ્રીપાળ, મહિનાની ................. સોનામહોરનું ભાડું ચૂકવવાની શરતે ધવલના વહાણોમાં ગયો. (૫૦, ૧૦૦, ૧૦૦૦) | ૭૩. અભિમાનના કારણે ................ એ મયણાના પતિની દાસી બનવું પડયું. (રૂપસુંદરી, ગુણસુંદરી, સુરસુંદરી) ૭૪, ચોથા ખંડના ત્રીજી ટાળી ....................................... રાગમાં પૂર્ણ થઇ (માલક્શ, આસાવરી, બંગાલી) ૭૫. ધવલશેઠ ...........નો હતો. (રાજગૃહી, વૈશાલી, કૌશાંબી) ૭૬. દુર્જનની ગતિની રીતને .................... જાણી શકતો નથી. (મૂર્ખ, સજ્જન, દુર્જન) ૭૭. સુરસુંદરીએ ................... કુળમાં વેચાવું પડયું. (પારધી, કોળી, બબ્બર) | ૭૮. રોગરહિત બનેલા છoo કોઢિયાઓને શ્રીપાળે ................ ની પદવી આપી. (દાસ, સૈનિક, રાણા) | ૭૯. પોતાના સસરાના પક્ષથી જે ઓળખાય છે ........... પુરુષ છે. (મધ્યમ, અધમ, અધમાધમ) ૮૦. શ્રીપાળ પૂર્વભવમાં .................... રાજા હતો. (શ્રીચંદ્ર, શ્રીકાંત, શ્રીપ્રભ) ૧૮૧. મયણાસુંદરી પૂર્વભવમાં ...... ............. રાણી હતી. (સુમતિ, શ્રીમતી, સન્મતિ) ......................ની દષ્ટિથી દેરાસરના દ્વાર ખૂલી ગયા. (મયણાસુંદરી, શ્રીપાળ, ધવલશેઠ) ૯ ૧) Page #85 -------------------------------------------------------------------------- ________________ (૮૩. જેના હૃદયમાં ...................... હોય છે, તે બીજાની વૃદ્ધિ જોઇ શકતો નથી. (પ્રીતિ, ઇર્ષ્યા, લોભ) ૮૪. .................... શ્રીપાળની બંને પત્નીઓને અમૂલ્ય ફૂલની માલા પહેરાવી. (મયણાએ, ચકેશ્વરીએ, ક્ષેત્રપાળ દેવે) ૮૫. શ્રીપાળે .................. વેશે ગુણસુંદરીને મેળવી. (ડુંબ, વામન, કામદેવ) ૮૬. ............... પુરુષ પોતાનું નામ ન કહે અને પોતાના વખાણ ન કરે. (મધ્યમ, રાજ, ઉત્તમ) ૮૭. ત્રીજા ખંડની . ............ઢાળ બે મહાત્મા દ્વારા બની છે. (ત્રીજી, પાંચમી, છઠ્ઠી) નીચેના વાક્યો જેના હોય તેમનું નામ લખો. ૮૮. “આપણા કુળની મર્યાદા ચૂકશો નહિ.” ૮૯. “જિનમંદિરમાં આ વાત કેમ કરાય ?” ૯૦. “મારો આ મનોરથ તો સિદ્ધચક્ર મહારાજ પૂરશે.” ૯૧. “જિનમતની જાણ વિના બીજો પુરુષ વરવો તે અયોગ્ય છે.” ૯૨. “શ્રી જિનેશ્વર ભગવાનનો મત ક્યારે પણ અસત્ય થયો નથી.” ૯૩. “માણસનું કુલ આચાર-વિચારથી જણાય છે.” ૯૪. “હા ! હા! ભાગ્યે મારો ગર્વ ગાળી નાખ્યો, નાચતી કરી.” ૫. “શ્રીપાળકુંવરની જેમ ભવસમુદ્રને તરજો.” કંઇ પણ કામ પડે તો મને યાદ કરજો.” ૯૭. “નવપદજીના ધ્યાનથી સર્વ પાપો નાશ પામે છે.” ૮. “ખરાબ પ્રવૃત્તિ કરવાથી જગતમાં અપયશ જ પ્રાપ્ત થાય છે.” ૯૯. “તુંજ આ જગતમાં મોટો છે, તારા સમાન બીજો કોઈ નથી.” ૧૦૦. “પ્રગટપ્રભાવી શ્રી સિદ્ધચક્રજીની સેવા ફળીભૂત થઈ છે.” ૮ ૨ - Page #86 -------------------------------------------------------------------------- ________________ પેપર-૧૨ “કર્મતણી ગતિ ન્યારી” ....................... ને પુત્રે રોજ ૧૦૦-૧૦૦ હંટરનો માર મરાવ્યો, (અભયકુમાર, શ્રેણિક, શ્રીકૃષ્ણ) | ૨, પ્રદેશ રાજાને તેની પત્ની .............એ ઝેર આપ્યું. ( યશોધરા, નયનાવલી, સૂર્યકાન્તા) ૩. ધર્મરાજ યુધિષ્ઠિરને ................. પુરોહિત બનવું પડયું. (બલ્લવ, કંક, સોમદેવ) ૪. મહાસતી સીતાજીનું .................... અપહરણ કર્યું. (વિભીષણે, રાવણે, કુંભક) | ૫. સતિ ..............ના કાંડા કપાયા. (ફલાવતી, અંજના, સુભદ્રા) ૬. સતિ ..................... ને ૨૨ વર્ષ સુધી પતિનો વિરહ થયો. (કલાવતી, અંજના, સુભદ્રા) ૭. ................... સગાભાઇને મારવા મુઠ્ઠી ઉગામી, (ભરતે, રામે, બાહુબલીએ) .............. ના અંહકારે સંઘે ચાર પૂર્વો અર્થથી ગુમાવ્યા. | (વરાહમીહીર, સ્થૂલિભદ્ર, રુકિમ) ૯. અહંકારના કારણે ................. યુદ્ધમાં મોત મેળવ્યું. (બાહુબલીએ, નંદીષેણે, રાવણે) ૧૦. ....... પૂર્વના ત્રીજા ભવમાં સાધુઓની ભક્તિ કરવા દ્વારા ચક્રવર્તી બનાવનારું કર્મ બાંધ્યું. (ભરતે, સનતે, બ્રહ્મદd) ૧૧. પૂર્વના ત્રીજા ભવમાં વર્ધમાન તપની આરાધના કરવાથી ............. વિશિષ્ટ રૂપ મેળવ્યું. (ભરતે, સનતે, બ્રહ્મદd) ૧૨. .......... પિતાને જેલમાં પૂર્યા. (વાસુદેવે, કોણિકે, અભયકુમારે) ..............એ કામરાગ પોષવા પોતાના પતિ સુરેન્દ્રદત્તને મારી નાંખ્યો. (યશોધરા, નયનાવલી, સૂર્યકાન્તા) , નયના ન ૮૩ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૧૫, , , , • • • • • • ૧૪. પોતાની કામવાસનાને સંતોષવા ............. ..... એ પોતાના પુત્રને મારી નંખાવવા પ્રયત્ન કર્યો. (ભદ્રા, યશોદા, ચૂલની) ..... કુળમદ કરીને નીચગોત્ર કર્મ બાંધ્યું. (મહાવીરે, ગૌતમ, મરીચીએ) ૧૬. માયાના કારણે .................... ને સ્ત્રી અવતાર મળ્યો, તેવું પ્રચલિત છે. (લક્ષ્મણા, રુકિમ, મલ્લિકુમારી) ૧૭. ઈર્ષાના કારણે ............... નો સ્ત્રીભવ નક્કી થયો. (પીઠ- મહાપીઠ, ચિત્ર-સંભૂતિ, ધન્ના-શાલિભદ્ર) | ૧૮. અહંકારના કારણે .................... નો સંસાર ઘણો બધો વધી ગયો. (લક્ષ્મણા, મલ્લિકુમારી, રુકિમ) ૧૯પ્રભુ મહાવીરદેવના શાસનમાં પ્રથમ બળવાખોર .............. થયો. (ગોશાળો, જમાલી, રોહગુપ્ત ) ૨૦. સગી માતાએ ધન માટે .................... કુમારને વેચ્યો. (અભય, ધન્ય, અમર) ૨૧. બ્રાહ્મણોએ સંત ................... ઉપર વ્યભિચારનો આક્ષેપ (સુરદાસ, કબીર, તુલસીદાસ) J૨૨. પિતાની આજ્ઞા પાળવા ................... પોતાની બે આંખો ફોડી નાંખી. (સંપતિએ, નૃપસિંહે, કુણાલે) ૨૩. એક હજાર વર્ષનું પુન: યૌવન પ્રાપ્ત કરવા છતાં .............. ની કામવાસના શાંત ન થઇ. (પુંડરિક, બ્રહ્મદત્ત, યયાતી) ૨૪. .................. ના વસ્ત્રોનું ભરસભામાં હરણ થયું. (સીતાજી, અંજના, દ્રૌપદી) ૨૫. ૧૮ દેશમાં અમારિ પ્રવર્તાવનાર ...................... ને છેલ્લે ઝેર આપવામાં આવ્યું. (દયાનંદ, કુમારપાળ, હેમચંદ્રાચાર્ય) ૨૬. એક હજાર વર્ષનું ઘોર તપ કરનારા .......રસનાના પાપે સાતમી નરકે ગયા. (પુંડરિક, કંડરિક, અષાટાભુતિ) (૮૪) કર્યો. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૨૭. લાડુ ખાવાની લાલસાએ ..................... સંયમજીવન છોડી | બે સુંદરીના સ્વામી બન્યા. (પુંડરિક, કંડરિક, અષાઢાભૂતિ) ૨૮. નારીના કોમળવાળની લટના સ્પર્શે ................... મુનિ સંયમજીવન હારી ગયા. (સિંહગુફાવાસી, સંભૂતિ, ચિત્ર) ૨૯. ...................... મુનિને કામવાસનાથી જોતી સ્ત્રીએ દોરડાનો ગાળીયો હાંડલામાં નાંખવાને બદલે બાળકના ગળામાં નાંખ્યો. (બળદેવ, મેતારજ, ઝાંઝરીયા) ૩૦. કીર્તિધરમુનિને નગરપાર કરવાની આજ્ઞા તેમના સંસારી પત્ની .................... એ કરી. મીનળદેવી, સહદેવી, મરુદેવી) ..................... રાજર્ષિએ ૭મી નરકથી સર્વાર્થસિદ્ધ સુધી જવાય તેવી કર્મોમાં ઊથલપાથલ કરી. (ઉદયન, શિવ, પ્રસન્નચંદ્ર) ૩૨. .................... મુનિને પોતાના ભાભી સાધ્વીને જોઇને કામવાસના જાગી. (જિનદત્ત, કુબેરદર, રહનેમી) ....................... સાધ્વીએ કોઢ થવાનું કારણ ઉકાળેલું પાણી જણાવ્યું ! (સુકુમાલિકા, સુવ્રતા, અજ્જા) ૩૪. પ્રભુ મહાવીરદેવની પુત્રી ........... સાધ્વીજી પણ પિતાને છોડી પતિસાધુના માર્ગે ગઇ. (સુદર્શના, પ્રિયદર્શના, પદ્મદર્શના) ૩૫. ગોશાલાએ પૂર્વના .................. તરીકેના ભવમાં ગુરુદ્રોહનો કુસંસ્કાર મજબૂત કર્યો હતો. (મુકુંદ, ઇશ્વર, સંગમ) ૩૬. ગુરુદ્રોહ કરવાના કારણે ....................... નું સ્ત્રીથી પતન થયું. (હંસ, અરણિક મુનિ, કુલવાલક) ૩૭. ગુરુદ્રોહ કરવાના કારણે ................ ને મોત મળ્યું. (હંસ, અરણિકમુનિ, કુલવાલક) ૩૮. નીચે મૂકવાના કારણે ................... મુનિ પાસેથી શાસનદેવીએ ગ્રંથ પાછો લઇ લીધો. (લાભ, મલ્લ, વિક્રમ) ૩૯. .................... ઓઘામાં સંતાડેલી છરીથી રાજાનું ખૂન કર્યું. (ગુણરત્ન, વિનયરને, ચશોરને) -(૮૫) Page #89 -------------------------------------------------------------------------- ________________ ૪૦. સુદર્શન શેઠ ઉપર ................... રાણીએ આળ મૂક્યું. (યશોમતી, કપીલા, અભયા) ............. મુનિને સાધુઓના પગની ધૂળથી કંટાળીને દીક્ષા છોડવાનું મન થયું. (મેઘ, ભક્તિ, નંદીષણ) ૪૨. .................... મુનિને તેમના સસરાએ જ મારી નાંખ્યા. (મેતારજ, ઝાંઝરીયા, ગજસુકુમાલ) ૪૩. ................. મહારાજે ચાલું ચોમાસામાં વિહાર કર્યો. (ચશોવિજયજી, આનંદઘનજી, દેવચંદ્રજી) ૪૪. ઘરમાં ૫૦૦ સ્ત્રી હોવા છતાં, બે સ્ત્રીને મેળવવા ............ આગમાં બળી મર્યો. (વિશાખાનંદી, મહાનંદી, કુમારનંદી), ૪૫. ક્ષમા ન આપી શકવાના કારણે .... .... એ ૯ ભવ સુધી વેરની પરંપરા ચાલુ રાખી. (અગ્નિશર્મા, દેવશર્મા,દેવભૂતિ) ૪૬. ભગવાનના પરમભક્ત » રાજાએ પહેલી નરકમાં જવું પડયું. (ચેડા, નંદીવર્ધન, શ્રેણિક) | ૪૭. ભગવાનને જોઇને . ................ મુનિએ દીક્ષા છોડી દીધી ! (ગૌતમ, ગોશાળા, હાલિક) | ૪૮. માત્ર મનના પાપે...................સાતમી નરકમાં જાય છે. (માણસ, માછલી, મોર) ૪૯. પ્રભુ મહાવીર મળવા છતાં ય ......... ............. કસાઇ રોજ ૫૦૦ પાડા મારતો હતો. (કપિલ, કાલસૌરિક, કમઠ) ૫૦. પિતામુનિએ પોતાના પુત્ર .......................મુનિને કાચું પાણી પીવાની પ્રેરણા કરી. (ધનદત્ત, ધનશર્મા, ધનયશ) ૫૧. ... .......... સતિ પર રાક્ષસીનું કલંક આવ્યું. (મહાશ્વેતા, સુભદ્રા, ભાષીદત્તા) પ૨. ................... દેવે ભગવાન મહાવીરદેવને મારી નાંખવા કાળચક્ર છોડયું. (શૂલપાણી, સંગમ, સૌધર્મ) Page #90 -------------------------------------------------------------------------- ________________ , , , , , , , , , , ૫૩. ઈર્ષ્યાના પાપે .................... રાણી મરીને કૂતરી થઇ. (અભયા, ભદ્રા, કુંતલા) ૫૪. .................... ત્રાષિને પણ બ્રહ્મર્ષિ પદ મેળવવા વસિષ્ઠ બષિને મારી નાંખવાનું મન થયું. (સાંદીપની, ઘીમ્મર્ષિ, વિશ્વામિત્ર) ..., પાસેનો રોટલો પણ ઝુંટવાઇ ગયો. (પૃથ્વીરાજ, કુમારપાળ, મહારાણા પ્રતાપ) ..................... મુનિની હત્યા એક સોનીએ કરી. (ઝાંઝરીયા, મેતારજ, ગજસુકુમાલ) ૫૭. ભગવાન વિચરતા હતા ત્યારે કોણિક અને .......... રાજા વચ્ચે ભયંકર યુદ્ધ થયું. (શ્રેણિક, ચેડા, નંદીવર્ધન) .................. મુનિએ ઐરાશિક મત પ્રવર્તાવ્યો, (ભદ્રગુપ્ત, અતિગુપ્ત, રોહગુપ્ત) ૫૯. તે જ ભવે મોક્ષમાં જનારા ..................... ને પૂર્વે પોતાના ભાઇ પ્રત્યે તીવ્ર રાગ હતો. (કૃષ્ણ, રામ, મહાવીર) ૬૦. .................... મુનિએ પોતાની પાતરીને હોડી તરીકે તરાવી. (વજ, અઇમુત્તા, ધનદત્ત) ૬૧. પોતાના શિષ્ય પ્રત્યેની ઈર્ષાના કારણે ............. આચાર્ય મરીને સાપ થયા. (નયશીલ, નયવર્ધન, નવરત્ન) ૬૨. તે જ ભવે મોક્ષમાં જનારાએ .................... ને પોતાની પત્ની બનાવવા દીક્ષા લેતાં અટકાવી. (યશોદા, બ્રાહ્મી, સુંદરી) ૬૩. ...................... સૂરિજીએ પારાંચિત પ્રાયશ્ચિત્ત સ્વીકાર્યું. (જિનભદ્ર, સિદ્ધસેન દિવાકર, યશોદેવ) ૬૪. .................... નું વ્યાખ્યાન સાંભળતા રૂક્મિણી તેમના પર મોહી પડેલી. (હીરસૂરિજી, વજસ્વામીજી, હેમચંદ્રસૂરિજી) ૬૫. શાસનહિલના અટકાવવા એક સાધુએ ............... ને પણ બાળી દેવો પડયો હતો. (દાંડા, સંથારા, ઓઘા) Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૬. સુશીમાને ચાહનારા તેનું જ મસ્તક ધડ પરથી દૂર કરી દીધું. (ઇલાચીકુમારે, ચીલાતીપુત્ર, અર્ણિકાપુત્રે) એ પૂર્વ કાળમાં ચાર પ્રકારની (અર્જુનમાળી, રોહીણીયા, દૃઢપ્રહારી) એ મહામુસીબતે મેળવેલા ૩૨ પુત્રો એફી સાથે યુદ્ધમાં મૃત્યું પામ્યાં હતાં. (સુલસા, મદનરેખા, મદાલસા) મા ભવમાં ૭મી (૨૧, ૧૯, ૧૮) દિવસ સુધી નિર્દોષોચરી મળી નહોતી. (૩૬૦, ૪૦૦, ૪૧૦) ૭૧. કુમારપાળે બનાવેલા દેરાસરો તોડવાનું કામ તેના જ વારસદાર કર્યું હતું. (ત્રિભુવનપાળે, યશપાળે, અજયપાળે) ૭૨. હેમચંદ્રાચાર્યના કાળધર્મમાં તેમનો જ શિષ્ય ૬૭. તે જ ભવે મોક્ષે ગયેલ હત્યાઓ કરી હતી. ૬૮. ૬૯. પ્રભુ મહાવીરદેવને પણ નરકમાં જવું પડયું હતું. g.. ભગવાન ઋષભદેવને પણ *****.. નિમિત્ત બન્યો હતો. ૭૩. જિનમતમાં મજબૂત રહેલી મયણાએ પરણવું પડયું હતું. ૭૪. ભોજન મેળવવા માટે પડયું. ૩૫. ૭૬. અબજોપતિ (સોમચંદ્ર, બાલચંદ્ર, નયચંદ્ર) ને (કુબડા, કોઢિયા, લંગડા) સોનાનું કડું વેચવું (શ્રીકૃષ્ણે, માઘે, બલરામે) પાણી વિના જ મરવું પડયું. (શ્રીકૃષ્ણ, માથે, બલરામે) રોટલા માટે ટળવળવું પડયું. (શ્રીકૃષ્ણે, માઘે, બલરામે) મુનિનું ગણિકાએ (મેઘ, અરણિક, નંદીશ્વર) ૭૭. ગોચરી વહોરવા ગયેલા પતન કર્યું. ૭૮. પોતાના શિષ્યોને કેવળજ્ઞાન અપાવનાર નું ક્રોધે પતન કર્યું. (ચંડકૌશિક, સુમંગલાચાર્ય, સ્કંદકસૂરિ) . Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૯. પ૦૦ શિષ્યોના ગુરુ ............ કમરપટ્ટાની આસક્તિના કારણે અનાર્યદેશમાં જન્મ્યા. (ચંડકૌશિક, સુમંગલાચાર્ય, સ્કંદસૂરિ) ૮૦. .............. સૂરિજીને બૌદ્ધભિખુઓને તળી નાખવાનું મન થયું. (હેમચંદ્ર, હરિભદ્ર, યશોભદ્ર) ૮૧, .................... સાધ્વીને ભગવાન માટે વિચિત્ર વિચાર આવ્યો. (રુકિમ, લક્ષ્મણા, બ્રાહ્મી) | ૮૨, રૂપકોશાના સુખને મેળવવા ............... મુનિ ચોમાસામાં પણ રત્નકંબલ લેવા નેપાળ ગયા. (કુવાકાંઠાવાસી, સર્પબીલવાસી, સિંહગુફાવાસ) ૮૩. ...................... મુનિને પોતાની લબ્ધિથી ગોચરી મળતી નહોતી. (ધન્ના, શાલિભદ્ર, ઢંઢણ) ૮૪, શીલવાન ... શેઠ ઉપર પણ કલંક આવ્યું. (પ્રિયદર્શન, કર્માશા, સુદર્શન) ........ બાળસાધુને તમાચો માર્યો. (વસ્તુપાળે, શૂરપાળે, અજયપાળે) ................... રાજાએ સરસ્વતીશ્રી સાધ્વીજીનું અપહરણ (પુષ્યમિત્ર, નંદ, ગર્ભભિલ્લ) કવિએ રચેલું કાવ્ય ભોજ રાજાએ બાળી નાખ્યું. (માઘ, મયૂર, ધનપાળ) ૮૮. .................... આચાર્યે પોતાના શિષ્યને લાકડીનો માર માર્યો. (ચંડકૌશિક, ચંડદ્ર, ચંડકેતુ) ૮૯. નટીને મેળવવા ................ પોતાનું કુલ છોડયું. (ચિલાતીપુત્રે, યુગબાહુએ, ઇલાચીકુમારે) ને સગાપુત્ર સાથે વિષયસુખ ભોગવવાનું (સ્નેહલક્ષ્મી, કામલક્ષ્મી, ધનલક્ષ્મી) . . . . . . . . થયું. CE Page #93 -------------------------------------------------------------------------- ________________ મૂકી. ૯૨. .. ૯૧. મહાસતી ................... ને સાસુએ કુલટા માનીને કાઢી (સીતા, અંજના, સુલસા) ......... એ કડવી તુંબડીનું શાક ધર્મરચિ અણગારને વહોરાવ્યું. (નાગશ્રી, સોમશ્રી, જયશ્રી) ૩. રાજ્યની લાલસાથી ..................... ભાઇની સાથે યુદ્ધ કર્યું. (ભરત, રામે, મણિરથે) ૯૪. ................. એ પોતાની બહેનની સામે નાચવું પડયું. (સણા, મયણાસુંદરી, સુરસુંદરી) ૫. ભાઇ ....................... ના કાળધર્મમાં બહેન સાથ્વી નિમિત્ત બની ગઇ. (સ્થૂલિભદ્ર, શ્રીયક, શકટાલ) ૯૬. વિષયસુખની લાલસાથી ........................ ભાઇને મારી નાંખ્યો. (ભરત, રામ, મણિરથે) ૭. પિતાના મોતમાં પુત્ર ................. નિમિત્ત બન્યો. (સ્થૂલિભદ્ર, શ્રીયક, શકટાળ) ૯૮. ...... ને લઈ જવા આવેલા શ્રેણિકે તેના બદલે ચેલ્લણાને લઈ જઈને તેની સાથે લગ્ન કર્યા. (જ્યેષ્ઠા, સુજચેષ્ઠા રુકિમણી) ૯૯. ચંપાનગરીના દરવાજા સતી ............... એ શીલના પ્રભાવે ખોલ્યા. અંજના, કલાવતી, સુભદ્રા) ૧૦૦. પૂર્વના ......... તરીકેના ભવમાં મુનિને કલંક દેવાના કારણે મહાસતી સીતાજી ઉપર કલંક આવ્યું. (લક્ષ્મીવતી, કનકોદરી, વેગવતી) પૂર્વભવમાં બાર ઘડી સુધી જૈન સાધુને દુઃખ આપ્યું તેથી મહાસતી દમયંતીને બાર વર્ષનો પતિ સાથે વિયોગ થયો. * ખમાવવા આવેલા ભાઈ મરુભૂતિને સગાભાઈ કમઠ શિલાથી મારી નાંખ્યો. જરાકુમારે પોતાના ભાઈ શ્રીકૃષ્ણને હરણ સમજીને તીરથી વીંધી નાંખ્યા. Page #94 -------------------------------------------------------------------------- ________________ પેપર-૧૩ ‘તિરથની આશાતના નવિ કરીએ” જેના વડે સમુદ્ર તરાય તે તીર્થ, ૧. ૨. 3. ૪. ૫. ૬. g. C. G. પાપોથી જે આપણી રક્ષા કરે તે સાધુ-સાધ્વીજી ભગવંતો શત્રુંજય વગેરેને તીર્થયાત્રા ફરવા જતી વખતે સંઘમાં પાળવી જોઇએ. સંથારા ઉપર સૂવું તે તીર્થયાત્રા યાત્રા દરમ્યાન તીર્થને ....... (લવણ, સંસાર, અરબી) (માતા, પાત્રા, યાત્રા) તીર્થ કહેવાય. (સ્થાવર, જંગમ, સ્વરૂપ) તીર્થ કહેવાય, (સ્થાવર, જંગલ, સ્વરૂપ) રી ૧ ૧૦. તીર્થયાત્રા દરમ્યાન બધા સાથે કરવો જોઇએ. ૧૧. તીર્થયાત્રા દરમ્યાન લેવી. ૧૨. અન્યસ્થાને કરેલું પાપ તીર્થસ્થાને છે. ૧૩. તીર્થસ્થાને કરેલું પાપ (૫, ૬, ૭) (આવશ્યકકારી, બ્રહ્મચારી, ભૂમિસંથારી) ની સાક્ષીએ કરવી જોઇએ. (માતાપિતા, સ્વજનો, ગુરુમહારાજ) નું પાલન કરવું જોઈએ. (રાત્રિભોજન, બ્રહ્મચર્ય, દુરાચાર) સ્થાન ન સમજવું. (પવિત્ર, ધાર્મિક, પીકનીક) કહેવાય. પૂર્ણ વ્યવહાર (દુર્જનતા, સૌજન્ય, ક્રૂરતા) ન થાય તેની કાળજી (અવિધિ, જયણા, આરાધના) થાય (મજબૂત, નાશ, સ્થિર) થાય છે. (મજબૂત, નાશ, સ્થિર) Page #95 -------------------------------------------------------------------------- ________________ ૧૪. રોજ બે ટાઇમ પ્રતિક્રમણ કરે તે કહેવાય. (સચિત્ત પરિહારી, આવશ્યકફારી, પાદવિહારી) બનવા કરવાની છે, (પાવન, પતિત, પશુ) ભગવાન છે. ૧૫. તીર્થયાત્રા ૧૬. શત્રુંજય તીર્થમાં ૧૭. શત્રુંજય તીર્થમાં થાય છે. ૧૮. શત્રુંજયતીર્થમાં ૧૯. ફા. સુદ. તેરસના શત્રુંજયની લોકો જાય છે, ૨૦. ચોમાસું પૂરું થતાં લોકો (નેમીનાય, મહાવીર સ્વામી, આદેશ્વર) તપના પારણા અખાત્રીજે (શત્રુંજય, સિદ્ધિ, વરસી) કરવાનું હોય છે. (રાત્રિભોજન, નવ્વાણું, શ્રાદ્ધ) યાત્રા કરવા ૨૧. ગિરનાર તીર્થમાં ૨૫. ૨૬. ૨૨. ગિરનાર તીર્થ શત્રુંજયની છે. ૨૩. વઢીયાર દેશમાં છે. ૨૪. સ્ત્રી તીર્થંકરનું તીર્થ યાત્રા શરૂ ફરે છે. (કા. સુદ ૧૪, કા. સુદ ૧૫, કા. સુદ ૧૩) ભગવાન છે. (નેમીનાથ, મહાવીર સ્વામી, આદેશ્વર) ટૂંક ગણાય (ત્રીજી, પાંચમી, નવમી) તીર્થ સૌથી વધુ પ્રસિદ્ધ (ભોંયણી, મહેસાણા, શંખેશ્વર) છે. (ભોંયણી, મહેસાણા, શંખેશ્વર) 24444... (બારગાઉ, છગાઉ, ત્રણાઉ) ..... દિને શત્રુંજયની હાલ જે ભગવાન વિચરી રહ્યા છે, તેમનું તીર્થ છે. (ભોંયણી, મહેસાણા, શંખેશ્વર) તીર્થ મહારાષ્ટ્રનો શત્રુંજય ગણાય છે. (અંતરીક્ષજી, કુંભોજગિરિ, ભદ્રાવતી) ૨૭. મહારાષ્ટ્રના શત્રુંજયના મૂળનાયક છે. ૬૨ ભગવાન (પાર્શ્વનાથ, નેમીનાથ, આદેશ્વર) Page #96 -------------------------------------------------------------------------- ________________ ૨૮. ભોરોલતીર્થના મૂળનાયક ................... ભગવાન છે. (પાર્શ્વનાથ, નેમીનાથ, આદેશ્વર) { ૨૯. પાટણ તીર્થના પંચાસરા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાને ............. લાવી હતી. (કુમારપાળે, વસ્તુપાળે, વનરાજે) ૩૦. અગાસી તીર્થમાં મૂળનાયક .............. ભગવાન બીરાજે છે. (આદેશ્વર, મુનિસુવ્રતસ્વામી, વાસુપૂજ્યસ્વામી) ૩૧. કુંભારિયા તીર્થમાં મૂળનાયક ................... ભગવાન છે. (પાર્શ્વનાથ, નેમીનાથ, આદેશ્વર) ૩૨. કુમારપાળ મહારાજે ............. તીર્થમાં અજિતનાથ ભગવાનનું ઊંચું દેરાસર બનાવેલું હતું. (પાટણ, તારંગા, શંખેશ્વર) ૩૩. ગંભીરા પાર્શ્વનાથ ભગવાન ...................... તીર્થના મૂળનાયક છે. (ગંભીરા, ગોધરા, ગાંભુ) ૩૪. ચાણસ્મા તીર્થમાં મૂળનાયક ..... પાર્શ્વનાથ ભગવાન છે. (ચાણસ્મા, ભટેવા, અલૌકિક) ૩૫. તળાજામાં મૂળનાયક ..................... ભગવાન છે. (આદેશ્વર, સુમતિનાથ, શાંતિનાથ) | ૩૬. પ્રહલાદપુર તીર્થમાં .................. પાર્શ્વનાથ ભગવાન છે. (પ્રહલાદ, પલ્લવીયા, અલૌકિક) ૩૭. કંદબગિરિમાં મૂળનાયક .............. ભગવાન છે. (આદેશ્વર, સુમતિનાથ, શાંતિનાથ) ૩૮. ધોળકા તીર્થમાં ..................... પાર્શ્વનાથ ભગવાન છે. (ચિંતામણિ, મનમોહન, કલિકુંડ) ૩૯. મહુડી તીર્થમાં મૂળનાયક .................... સ્વામી ભગવાન છે. (પદ્મપ્રભુ, ચન્દ્રપ્રભ, પદ્મપ્રભ) | ૪૦. અમદાવાદમાં હઠીસિંહની વાડીમાં ............... ...... ભગવાન મૂળનાયક છે. (મુલવા પાર્શ્વનાથ, ધર્મનાથ, શાંતિનાથ) ૯૩ Page #97 -------------------------------------------------------------------------- ________________ વાવ તીર્થમાં પ્રભાવશાળી છે. ૪૨. સમેતશિખર તીર્થમાં ૪૧. છે. ૪૩. ઋષભદેવ ભગવાનના નિર્વાણ સ્થળે બન્યું. ભચ ૪૪. તીર્થમાં ૪૫. શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન છે. ૪૬. માંડવગઢ તીર્થમાં ૪૭, કેશરીયાજી તીર્થમાં (નેમીનાથ, મુનિસુવ્રતસ્વામી, અરનાથ) શ્રાવકે ભરાવેલાં (સંપ્રતિ, શ્રીકૃષ્ણ, અષાઢી) ભગવાન મૂળનાયક છે. સુપાર્શ્વનાથ, મહાવીર સ્વામી) ભગવાન મૂળનાયક છે. (પાર્શ્વનાથ, આદેશ્વર, શાંતિનાથ) શ્રાવકે ભરાવેલાં (વસ્તુપાળ, સંપ્રતિ, અષાઢી) તીર્થમાં લોઢણ પાર્શ્વનાથ ભગવાન છે. (ઝગડીયાજી, પાનસર, ડભોઇ) પ્રભુ મૂળનાયક છે. ૫૦. મોહનખેડા તીર્થમાં (પાર્શ્વ, મહાવીર, આદેશ્વર) ૫૧. પ્રતિષ્ઠા વખતે જે ભગવાનનું નામ લખાય છે, તે ભગવાન તીર્થમાં બિરાજમાન છે. (શંખેશ્વર, શત્રુજંય, જીરાવલા) તીર્થમાં કાઉસ્સગીયા શાંતિનાથ (મક્ષીજી, ભોપાવર, માંડવગઢ) તીર્થમાં સાસુ વહુના દેરાસરો પ્રસિદ્ધ છે. (ગંધાર, કાવી, ઝગડીયાજી) તીર્થમાં છે. (મક્ષીજી, જીરાવલા, અંતરીક્ષજી) ૪૯. ૪૮. ચારૂપના પાર્શ્વનાથ ભગવાન છે. ૫૨. મધ્યપ્રદેશના ભગવાન છે. ૫૩. (પાર્શ્વનાથ, ના અજિતનાથ ભગવાન (આરસ, સ્ફટીક, પંચધાતુ) ભગવાન મોક્ષે પધાર્યા (૨૪, ૨૦, ૪) તીર્થ (શત્રુંજય, હસ્તિનાપુર, અષ્ટાપદ) પ્રભુ બિરાજે છે. ૫૪. અદ્ધર રહેલા પાર્શ્વ પ્રભુ ૪ Page #98 -------------------------------------------------------------------------- ________________ ૫૫. શ્રીપાળરાજા જ્યાં મદનમંજરીને પરણ્યા હતા ત્યાં મૂળનાયક .................... ભગવાન છે. (મહાવીર સ્વામી, મુનિસુવ્રતસ્વામી, વાસુપૂજ્યસ્વામી) પ૬, કચ્છની પંચતિર્થીમાં ............ તીર્થમાં નવા શિખરોવાળું જિનાલય છે. (જખી, તેરા, નળીયા) ૫૭. કરચ્છની પંચતિર્થીમાં ................ તીર્થમાં વિશાળ સોળ શિખર તથા ૧૪ મંડપોવાળું જિનાલય છે. (જખી, તેરા, નળીયા) ૫૮. કચ્છની પંચતીર્થીમાં ....................... તીર્થમાં એક જ કોટમાં નવ મંદિરોની ટૂંકો છે. (જખી, તેરા, નળીયા) ૫૯. દાનવીર જગડુશાની જન્મભૂમિ ..........., તીર્થમાં મહાવીરસ્વામી ભગવાનનું જિનાલય છે. (પાવાપુરી, ભદ્રેશ્વર, પાનસર) ૬૦. ભીલડીયાજી તીર્થમાં મહાપ્રભાવશાળી ....... શાળી ........................... પ્રભુ મૂળનાયક છે. (શાંતિનાથ, મહાવીર, વાર્થ) ૬૧. કુલપાકજી તીર્થમાં .................... ભગવાન છે. (રત્નમયસ્વામી, માણિક્યસ્વામી, જીવિતસ્વામી) ૬૨. સાચોર (સત્યપુરી) તીર્થમાં મૂળનાયક .................. ભગવાન છે. (પાર્શ્વનાથ, શાંતિનાથ, મહાવીરસ્વામી) ૬૩. માતરતીર્થમાં ............... ભગવાન બિરાજે છે. (ધર્મનાથ, સુમતિનાથ, કુંથુનાથ) ૬૪, પ્રાચીન જ્ઞાનભંડાર .................... તીર્થમાં સચવાયેલ છે, (કુલપાકજી, જેસલમેર, જીરાવાલા) } ૬૫. ગિરનાર તીર્થ ................. તરીકે ઓળખાતું નથી, (ઉજ્જયંતગિરિ, રૈવતગિરિ, તાલધ્વજગિરિ) ૬૬. રાણકપુર તીર્થના જિનાલયમાં .. થાંભલા (૧૪૪૪, ૧૪૨૪, ૧૪૨૦) ૬૭. ઉપરીચાળા તીર્થમાં ................. ભગવાન મૂળનાયક છે. (શાંતિનાથ, પાર્શ્વનાથ, આદેશ્વર) ૬૮. ઘાણેરાવમાં .............. મહાવીરભગવાન છે. રિાતા, મૂછાળા, જીવિતસ્વામી) * * * * * * * * * * * * * * * * * ૯૫ Page #99 -------------------------------------------------------------------------- ________________ - - - - - ........ ભગવાનના ત્રણ કલ્યાણક ગિરનાર તીર્થમાં થયા છે. (મહાવીર સ્વામી, આદેશ્વર, નેમીનાથ) ૭૦. નાણા, દીયાણા અને નાદિયા તીર્થમાં .... ભગવાન છે, (પ્રથમસ્વામી, જીવિતસ્વામી, સીમંધરસ્વામી) ...................... તીર્થમાં જીવિતસ્વામી મહાવીર સ્વામી ભગવાન (તેરા, મહુવા, અજાહરા) ૭૨. ભગવાનના કાનમાં ખીલા ઠોકવાનો પ્રસંગ ........... તીર્થમાં બન્યો હતો, તેવી દંતકથા છે. (પડવાડા, બ્રાહ્મણવાડા, ભદ્રેશ્વર) ૭૩. કોતરણીના કારણે .................... તીર્થના દેરાસરો જગતપ્રસિદ્ધ છે. (રાણકપુર, માંડવગઢ, દેલવાડા) | ૭૪. દીવ તીર્થમાં ................. પાર્શ્વનાથ ભગવાન છે. (નવખંડા, નવલખા, નવરત્ના) ૭૫. ઘોઘા તીર્થમાં ............... .... પાર્શ્વનાથ ભગવાન છે. (નવખંડા, નવલખા, નવરના) ૭૬. ચંડકોશિયાને પ્રતિબોધની ઘટના .................... તીર્થમાં | બની હતી, તેવી દંતકથા છે. (નાણા, દિયાણા, નાંદિયા) ૭૭. કેશરવણ પાર્શ્વનાથ ભગવાન જૂનાગઢ જિલ્લાના ........ તીર્થમાં છે. (ઉના, અજાહરા, પ્રભાસપાટણ) ૭૮. અકબર પ્રતિબોધક જગન્નુર હીરસૂરિજી ................ તીર્થમાં કાળધર્મ પામ્યા હતા. (ઉના અજાહરા, પ્રભાસપાટણ) ૭૯ નાકોડામાં .................. ભગવાન મૂળનાયક છે. (શાંતિનાથ, પાર્શ્વનાથ, બદષભદેવ) ૮૦. અભયદેવસૂરિજીનો કોઢ જેમના ન્હવણજળથી નિર્મળ પામ્યો હતો તે ..... .......... પાર્શ્વનાથ ભગવાન ખંભાત તીર્થમાં (અલૌકિક, અભૂત, સ્તંભન) નીચેના વાક્યોની સામે ઉચિત કે અનુચિત, જે યોગ્ય હોય તે લખો. ૮૧, હાર્દિકે છ'રી પાલિત સંઘ દ્વારા તીર્થયાત્રા કરી. ૮૨. સૃજલ વીડીયો કોચ બસમાં પાલીતાણા ગયો. - - - - - Page #100 -------------------------------------------------------------------------- ________________ (૮૩. અપભ અને જૈનમ ક્રિકેટ કોમેન્ટ્રી સાંભળતા સાંભળતા શત્રુંજય ચડયા. ૮૪. કિંચિતે શત્રુંજય પર દહીં કે બીજું કાંઈ પણ ન ખાધું. ૮૫. મનોજે તીર્થયાત્રા દરમ્યાન રોજ રાત્રી ભોજન કર્યું. ૮૬. મયૂરી, અંજના, મહેશ તથા રમેશે આખી રાત ધIાળમાં ના રમવામાં પસાર કરી, ૮૭. મેહુલે તીર્થયાત્રા દરમ્યાન રોજ એકાસ કર્યા. ૮૮. છગનકાકાએ યાત્રા પ્રવાસ દરમ્યાન કોઇ પણ વસ્તુ રસભર્યા ના બને તેની કાળજી લીધી, ૮૯. શાહ પરિવારે ફીલ્મીગીતોની અંતકડી રમતાં રમતાં યાત્રા પ્રવાસ કર્યો. ૯૦. વેકેશનની મજા માણવા મહેતા પરિવારે પવિત્ર તીર્થમાં પીકનીકનો કાર્યક્રમ ગોઠવ્યો. શત્રુંજયની યાત્રાએ ગયેલા હિમાંશુએ ઘોડાગાડીવાળાને પાંચ રૂપિયા ઘોડાને ચાબુક ન મારવા આપ્યા. ૯૨. સ્વીટુએ સૌ પ્રથમ ધર્મશાળાના મુનિમ તથા કામ કરનારા માણસોને નાસ્તો આપ્યો. ૯૩. નવીને અન્ય યાત્રાળુઓ સાથે બોલાચાલી કરી. ૯૪, પ્રવીણે એક વાટકી કેશર વધારે વાટીને અન્ય યાત્રિકને પૂજા કરવા આપ્યું. ૫. યુવક મંડળે ત્રણ દિવસમાં દોડધામ કરીને ૨૦ તીર્થની યાત્રા કરી. ૯૬. તીર્થયાત્રા દરમ્યાન જરા પણ ગુસ્સે ન થાય તેની હીનાબહેને કાળજી લીધી. તીર્થયાત્રામાં સંસારના રંગરાગનો સંપૂર્ણ ત્યાગ કરીને દક્ષાબહેન માત્ર આત્મકલ્યાણમાં લીન બન્યા. ૯૮. ગામના લોકોને બસમાં શત્રુંજયની યાત્રા કરાવનાર વિમલશેઠે સંઘવી તરીકેની માળ પહેરી. ૯૯. મીતાએ યાત્રા માટે જતા રસ્તામાં નવલકથા વાંચી. ૧૦૦. પ્રતિકે ચોવિહાર છઠ્ઠ કરીને શત્રુંજયની ભાવથી યાત્રા કરી. Page #101 -------------------------------------------------------------------------- ________________ પેપર-૧૪ “જ્ઞાનને વંદો, જ્ઞાન મ નિંદ” ૧. જ્ઞાનની આરાધના .................. દિને કરવાની હોય છે. (કા. વદ ૫, આસો સુદ ૫, કા, સુદ ૫) ૨. જ્ઞાનની આરાધનાના દિનને .................... કહેવાય છે. (નાગપંચમી, વસંતપંચમી, જ્ઞાનપંચમી) 3. જ્ઞાનની આરાધનાના દિને ................... નો તપ કરવાનો (અઠ્ઠમ, ઉપવાસ, નવકારસી) ૪. જ્ઞાનની આરાધના માટે .................... ખમાસમણ દેવાના હોય છે. (૩, ૧૦૮, ૫૧) જ્ઞાનની આરાધના નિમિત્તે ....નો કાઉસ્સગ્ન કરવો જોઇએ. (૧૦૮ લોગરસ, પ૧ નવકાર, પ૧ લોગસ્સ) જ્ઞાનના મુખ્ય .................... ભેદો છે. (૩, ૫, ૧૧) ૭. જ્ઞાનના પેટોભેદો ...................... છે. (૧૦૮, ૫૧, ૭૧) જ્ઞાનને અટકાવનાર ................... કર્મ છે. (મોહનીય, અંતરાય, જ્ઞાનાવરણીય) ૯. જાતિસ્મરણ જ્ઞાન એટલે ..... ................ ભવોનું જ્ઞાન. (આવતા, પૂર્વના, બીજાના) ૧૦. જાતિસ્મરણ જ્ઞાન એ .................... નો ભેદ છે, (શ્રુતજ્ઞાન, કેવળજ્ઞાન, મતિજ્ઞાન) ૧૧. વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ તે ................... જ્ઞાન છે. (મતિ, શ્રત, મન:પર્યવ) | ૧૨. બીજાના મનના વિચાર .................... જ્ઞાનથી જાણી શકાય છે. (મતિ, શ્રત, મન:પર્યવ) ૧૩. પુસ્તકો વાંચીને જે જ્ઞાન થાય તે .................... જ્ઞાન કહેવાય. (મતિ, શ્રુત, મન:પર્યવ) ૮. ૯૮ , Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૪. ................... જ્ઞાન મેળવનાર સર્વજ્ઞ કહેવાય. (અવધિ, મન:પર્યવ, કેવળ) ૧૫. ................. જ્ઞાન મેળવનારને દુનિયાની કોઇ વાત અજાણી ન હોય. (અવધિ, મન:પર્યવ, કેવળ) ૧૬. માત્ર રૂપી પદાર્થોનું જ્ઞાન કરવાની શક્તિ ....... જ્ઞાનીમાં આવે. (અવધિ, મન:પર્યવ, કેવળ) ૧૭. રૂપી કે અરૂપી, તમામ પદાર્થોનું જ્ઞાન કરવાની શક્તિ ............. જ્ઞાનીમાં આવે. (અવધિ, મન:પર્યવ, કેવળ) .................... જ્ઞાન મેળવનાર તે જ ભવમાં અવશ્ય મોક્ષે (અવધિ, મન:પર્યવ, કેવળ) .................... શ્રાવકને અવધિજ્ઞાન થયેલું પ્રસિદ્ધ છે. (શંખ, શતક, આનંદ) ૨૦. ..................... ને ગૃહસ્થાશ્રમમાં કેવળજ્ઞાન થયેલું પ્રસિદ્ધ (બાહુબલી, ભરત, નમી-વિનમી) ...................... જ્ઞાન સાધુવેશ લીધા વિના ન જ થાય. (અવધિ, મન:પર્યવ, કેવળ) ૨૨. ................... જ્ઞાન મેળવતાં પહેલાં ભાવસાધુ તો બનવું જ પડે. (મતિ, ચુત, કેવળ) ૨૩. ............. જ્ઞાની ત્રણે લોકના સર્વ પદાર્થોનું ત્રણે કાળનું જ્ઞાન એકી સાથે કરી શકે છે. (અવધિ, મન:પર્યવ, કેવળ) ૨૪. ...................... જ્ઞાન થયા પછી જ કેવળજ્ઞાન થઇ શકે. (મતિ, અવધિ, મન:પર્યવ) ૫. ................... કર્મ ખલાશ થયા વિના કેવળજ્ઞાન ન જ (આયુષ્ય, વેદનીય, મોહનીય) ૨૬. આપણા...ને આગમો કહેવાય છે. (દેરાસરો, શાસ્ત્રો, વિષયો) ૨૭. આપણા આગમોનો સમાવેશ ...................... જ્ઞાનમાં થાય. (કેવળ, અવધિ, વ્યુત) થાય, ૯૯ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૨૮. હાલ ............. આગમો વિદ્યમાન છે. (૮૪, ૩૨, ૪૫) ૨૯. ભગવાને ગણધરોને .................. આપી. (તત્ત્વનયી, ત્રિપદી, રત્નત્રયી) ૩૦. ગણધરોએ સૌ પ્રથમ ................... ની રચના કરી. (છેદસૂત્રો, ચૂલિકાસૂત્રો, દ્વાદશાંગી) ૩૧. અત્યંત ગુપ્ત રાખવા યોગ્ય આગમોને .................... કહેવાય. (છેદસૂત્રો, ચૂલિકાસૂત્રો, દ્વાદશાંગી) ૩૨. દ્વાદશાંગીમાં ............. અંગો આવે છે. (૧૧, ૧૨, ૧૦) ૩૩. હાલ .................... અંગો વિદ્યમાન છે. (૧૧, ૧૨, ૧૦) ૩૪. સૌથી છેલ્લા અંગનું નામ ..................... છે. (આચારાંગ, ભગવતીસૂત્ર, દષ્ટિવાદ) ૩૫. આગમોમાં .................., પૂર્વો આવે. (૧૦, ૯, ૧૪) ૩૬. પૂર્વોનો સમાવેશ ................... માં થાય છે. (આચારાંગ, ભગવતીસૂત્ર, દષ્ટિવાદ) ૩૭. પ્રથમ અંગનું નામ ..................... છે. (આચારાંગ, ભગવતી સૂત્ર, દષ્ટિવાદ) ૩૮. ગૌતમસ્વામીએ પ્રભુ મહાવીરદેવને પૂછેલા ૩૬૦૦૦ સવાલોજવાબો .............. , માં આવે છે. (આચારાંગ, ભગવતીસૂત્ર, દષ્ટિવાદ) ૩૯. ......... હાલ આપણી પાસે વિદ્યમાન નથી (આચારાંગ, ભગવતીસૂત્ર, દષ્ટિવાદ) ૪૦. આગમસૂત્રોનો અભ્યાસ કરવા .................... કરવા જોઇએ. (ઉપવાસ, જોગ, આયંબીલ) ૪૧, જ્ઞાનની આરાધના કરવા .................... દિવેટનો દીવો કરવો જોઇએ. (૧૦૮, ૧, ૫) ૪૨. જ્ઞાનની આરાધના કરવા ........... . માળા ગણવાની (૧૦, ૨૦, ૩૦) (૧૭. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૪૩. જ્ઞાનની આરાધના નિમિત્તે છે. ૪૪. જ્ઞાનની આરાધના કરવાથી મૂર્ખાપણું દૂર થયું હતું. ૪૫. જ્ઞાનની આરાધના કરવાથી નાશ પામ્યા હતા. ૪૬. મૂંગી બની હતી. ૪૭. ભણેલું .. ૪૮. આચારોની વાત મુખ્યતયાં કરવાનું હોય (ચૈત્યવંદન, દેવવંદન, ગુરુવંદન) કુમારનું (મેઘ, ઇલાચી, વરદત્ત) ના રોગો (મદનમંજરી, ગુણમંજરી, રત્નમંજરી) જ્ઞાનની આશાતના કરવાથી બીજા ભવમાં (મંજરી, સુંદરી લક્ષ્મી) પણ જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. (યાદ રાખવાથી, ભૂલી જવાથી, પુનરાવર્તન કરવાથી) સૂત્રમાં આવે (આચારાંગ, સૂયગડાંગ, ઠાણાંગ) સૂત્રમાં આવે (આચારાંગ, સૂયગડાંગ, ઠાણાંગ) છે. ૪૯. વિચારો અંગેની વાત મુખ્યત્વે... છે. ૫૦. એક, બે ત્રણ, ચાર વગેરે પદાર્થોનું વર્ણન મુખ્યત્વે સૂત્રમાં આવે છે. ૫૧. ભગવાનના ૩૪ અતિશયોનું વર્ણન મુખ્યત્વે સૂત્રમાં આવે છે. ૫૨. દ્રૌપદીનું કથાનક ૫૬. પયન્નાસૂત્રો ૫૭. ચૂલિકાસૂત્રો ૫૮. છેદસૂત્રો ૫૩. સૂર્યાભદેવે કરેલી ભગવાનની પૂજાનું વર્ણન ૫૪. આગમશાસ્ત્રોમાં મૂળસૂત્રો ૫૫. ઉપાંગો (આચારાંગ, સૂયગડાંગ, ઠાણાંગ) (જ્ઞાતાધર્મકથા, રાયપર્સણી, સમવાયાંગ) સૂત્રમાં આવે છે. (જ્ઞાતાધર્મા, રાયપસણી, સમવાયાંગ) સૂત્રમાં આવે છે. જ્ઞાતાધર્મકથા, રાયપસેણી, સમવાયાંગ) છે. (૬, ૪, ૨) (૧૦, ૧૧, ૧૨) (૧૦, ૧૧, ૧૨) - . . . . . .: છે. ૧૦૧ છે. છે. છે. {૬, ૪, {૬, ૪, ૨) ૨) Page #105 -------------------------------------------------------------------------- ________________ ૫૯. મૂળ આગમો ......... ..ભાષામાં છે. (સંસ્કૃત, ગુજરાતી, અર્ધમાગધી) ૬૦. જ્ઞાનપૂજન કરતી વખતે ................... ઉપર વાસક્ષેપ કરવો જોઇએ. (પૈસા, જ્ઞાન, બંને) ૬૧. આપણે, આગમના સૂત્ર વગેરે ................... અંગો માનીએ છીએ. (એક, ચાર, પાંચ) ૬૨. સૂત્ર પર રચાયેલ આગમ સાહિત્યને ....... ........ કહેવાય છે. (નિયુક્તિ, ભાષાંતર, વિવેચન) ૬૩. દશવૈકાલિકસૂત્રની રચના ....... ............. સૂરિજીએ કરી, (હરિભદ્ર, હેમચંદ્ર, શય્યભાવ) ૬૪. દશવૈકાલિકસૂત્રની રચના ...,, ..મુનિ માટે કરવામાં આવી હતી. (જનક, મનક, કનક) ૬૫. દશવૈકાલિકસૂત્રનું .................. અધ્યયન અર્થસહિત ભણ્યા વિના સાધુ-સાધ્વીને બોલવાનો અધિકાર મળતો નથી. (ચોથું, પાંચમું, સાતમું) ( ૬૬. નિર્યુક્તિ પર રચાયેલા આગમ સાહિત્યને .. કહેવાય છે. (મૂત્ર, ભાષ્ય, વાર્તિક) ૬૭. દશવૈકાલિકસૂત્રનું ... અધ્યયન અર્થસહિત ભાણ્યા વિના સાધુ-સાધ્વીની વડી દીક્ષા ન થઇ શકે, | (ચોથું. પાંચમું, સાતમું) ૬૮, દશવૈકાલિકસૂત્રનું ......... અધ્યયન અર્થસહિત ભાયા વિના ગોચરી-પાણી વહરવા ન જઇ શકાય. | (ચોથું, પાંચમુ સાતમું) ૬૯, ભાષ્ય પર રચાયેલ પ્રાકૃત સાહિત્યને .......... ....... કહેવાય (ચૂર્ણ, ટીકા, સૂત્ર) ૭૦. ભાષ્ય પર રચાયેલા સંસ્કૃત સાહિત્યને ......... કહેવાય. (ચૂણ, ટીકા, સૂત્ર) છે. - ૧૦૦ - Page #106 -------------------------------------------------------------------------- ________________ હો ૭૧. દુuસહસૂરિજી........ આગમો ધારણ કરશે. (૪૫, ૨૫, ૪) ૭૨, ભગવતીસૂત્રનું મૂળનામ ................. સૂત્ર છે. (કપ, ઓપપાતિક, વિવાહપ્રજ્ઞતિ) ૩૩. ભગવતીસૂત્ર ....... નંબરનું અંગ છે. પ્રથમ પાંચમા, નવમા) ૭૪. ભગવતી સૂત્રનું ૩૬,૦૦૦ સોનામહોરોગી પૂજન ... કર્યું હતું. (દેદાશાહે, પેથડશાહે, કુમારપાળે) ૭૫. જૈન શાસ્ત્રો જ્યાં રાખવામાં આવે છે તે ...... કહેવાય છે. (લાયબ્રેરી, પુરતકાલય, જ્ઞાનભંડાર) ૭૬. એકી સાથે એક વ્યક્તિને વધુમાં વધુ ........... જ્ઞાન હોઇ શકે છે. (૩, ૪, ૫) ૭૭. એક વ્યક્તિને ઓછામાં ઓછા........... જ્ઞાન હોય.(૧, ૨, ૩) ૭૮. તીર્થકર ભગવંતો ગર્ભથી .................. જ્ઞાનના સ્વામી હોય છે. (૪, ૨, ૩) ૭૯. અવધિજ્ઞાનના ..................... ભેદો છે. (૨૮, ૬, ૨) ૮૦. મન:પર્યવ જ્ઞાનના ..................... ભેદો છે. (૨૮, ૬, ૨) ૮૧. મતિજ્ઞાનના .................... ભેદો છે. (૨૮, ૬, ૨) ૮૨. જ્ઞાન કે જ્ઞાનની ........ ન કરાય. (ભક્તિ, આશાતના, પૂજા) નીચેના વાક્યો સામે “ઉચિત” કે “અનુચિત” જે યોગ્ય હોય તે લખો. ૮૩. મહેશ અક્ષરવાળા કપડા પહેરી સંડાસ ગયો, ૮૪. રમણે પરીક્ષા પછી નોટો વગેરે પસ્તીમાં વેચી. ૮૫. અંજનાબહેને નાના છોકરાનું સંડાશ છાપાથી સાફ કર્યું. ૮૬. મયંકે શર્ટના કલરમાં રહેલું દરજીનું લેબલ દૂર કરી દીધું. ૮૭. પાયલે એમ.સી.માં પાઠશાળાની ચોપડી ન વાંચી પણ સ્કૂલનું લેશન કર્યું. ! ૮૮ સમકિતે કવર તથા ટીકીટ ચોંટાડવા થુંકના બદલે ગુંદરનો ઉપયોગ કર્યો. ૧૦૩. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૯. નટુભાઇએ થુંકવાળી આંગળી કરી રૂપિયાની નોટો ગણી. ૯૦. વિજય બગલમાં ચોપડીઓ રાખીને કોલેજ ગયો. ૯૧, રંજનબેને જમીન પર છાપું રાખીને વાંચ્યું. ૯૨. અશોકે બાથરૂમમાં જતાં પહેલા ગજવામાંથી કાગળો તથા પૈસા બહાર મૂકયા. ૯૩ મયણાબહેને પોતાના બાળકો માટે અવાર વિનાના કપડાં ખરીદવા ૯૪, પરેશે છાપામાં જલેબી – ગાંડીયા ખાધા. ૫. કનક પોતાના જ્ઞાનદાતા ગુરુ પ્રત્યે બહુમાનાભાવ રાખે છે. ૯૬. અનિલા બધા પુસ્તકો પૂંઠા ચટાવીને વ્યવસ્થિત રાખે છે. ૯૭. નયના સ્કૂલના શિક્ષકોની મશ્કરી કરે છે. ૯૮. શૈલેષ પશુઓના ચિત્રોવાળી પેન્સીલ વાપરે છે. ૯૯. મયણાબેને “સુસ્વાગતમ્' લખેલું પગલૂછણીયું ન ખરીધું. ૧૦૦, રાજુભાઈએ પાઠશાળાના શિક્ષકોનું વિશિષ્ટ બહુમાન કર્યું. જ્ઞાનભક્તિ બપ્પભટ્ટ સૂરિજી મ. સા. રોજ ૧૦૦૦ ગાથા ગોખતા હતા. દુર્બલિકા પુષ્યમિત્ર રોજ ૭૦૦ ગાથા ગોખતા હતા. ધર્મઘોષસૂરિજી માત્ર છ ઘડીમાં ૫૦૦ શ્લોક મુખપાઠ કરતા હતા. ઉપા. યશોવિજયજીએ એક જ રાતમાં ૪૦૦૦ શ્લોક તથા ઉપા. વિનયવિજયજીએ એક જ રાતમાં ૩૦૦૦ શ્લોક કંઠસ્થ કર્યા હતી. સેનસૂરિજી મ. સાહેબે દેવસૂરિજીને છ લાખ છત્રીસ હજાર શ્લોક પ્રમાણ આગમવાયનાનું પુનરાવર્તન કરાવ્યું હતું. પેથડમંત્રીએ સાત કરોડ દ્રવ્ય ખર્ચીને ત્રણ જ્ઞાનભંડાર બનાવ્યા હતા. જાવડ શાહે ૩૬ હજાર સોનામહોરો ખર્ચીને સોનેરી શાહીથી શાસ્ત્રો લખાવ્યા હતા. (૧૦૪, Page #108 -------------------------------------------------------------------------- ________________ પેપર-૧૫ ભોજન કરીએ વિવેક ધરી - ૧. જીવન જીવવા માટે .................... ની જરૂર પડે છે. (ગાડી, ટી.વી. ભોજન) ૨. ...... માટે ખાવાનું છે. (સ્વાદ, સ્ટેટસ, શરીર ટકાવવા) ૩. જેઓ આહાર તેવો............ (સ્વાદ, ઓડકાર, ઉચ્ચાર) ૪. ખાવા માટે જ જીવવું તે ......... (યોગ્ય છે, યોગ્ય નથી) ભોજન ............... માટે કરવાનું છે. (રસપોષણ, શરીરના લાલનપાલન, શરીરના પોષણ) ૬. ........................ ત્યારે જ ભોજન કરવું જોઇએ. (સમય થાય, ઇચ્છા થાય, ભુખ લાગે) દર .................... દિવસે એક ઉપવાસ અવશ્ય કરવો જોઇએ. (૭, ૧૫, ૩૦) .......... ને અનુકૂળ હોય તેવું ભોજન કરાય, (જીભ, શરીર, સ્વાદ) ૯. ................... માં ભોજનનો ત્યાગ કરવો જરૂરી છે. (ભોજનશાળા, અજીર્ણ, તંદુરસ્તી) ૧૦. માર્ગનુસારીના ૩૫ ગુણોમાં ભોજન સંબંધી .................... ગુણો બતાવાયા છે. (૫, ૨, ૭) ૧૧. .................. ભોજન ન કરાય. (દિવસે, અજવાળામાં, રાત્રે) ૧૨. ખા ખા કરવાની વૃત્તિને ................... કહેવાય છે. (આહારીપણું, આહારસંજ્ઞા, આહારક) ૧૩. ભોજનની .......................નું પણ ધ્યાન રાખવું જોઇએ. (યાત્રા, માત્રા, તંદ્રા) ૧૪. ................ નું ભોજન બુદ્ધિને ભ્રષ્ટ કર્યા વિના ન રહે. (સજન, દુષ્ટ, ગરીબ) -----૧૦૫) Page #109 -------------------------------------------------------------------------- ________________ ................* ૧૫. ભૂખ હોય તેના કરતાં ...................... ભોજન કરવું જોઇએ. (ઘણું વધારે, વધારે, ઓછું) | ૧૬. દિવસે પણ .................. માં ભોજન ન કરાય. (રસોડા, ભોજનશાળા, અંધારા) ૧૭. .................... ની વસ્તુ ન ખવાય. (ભોજનશાળા, આયંબીલશાળા, હોટલ) ના હાથે પીરસાયેલું ભોજન વાપરવાની આર્ય સંસ્કૃતિની પરંપરા છે. (રામા, પત્ની, માતા) ૧૯. ભોજન . ............. થી કરવું જોઇએ. (આસક્તિ, અનાસક્તિ, લાલસા) ૨૦. વિકારો પેદા ન થવા દેવા હોય તો ............ ભોજન ત્યાગવું જોઇએ. (આયંબીલ, વિગઇ, નીવી) ........ અભક્ષ્યો વિનાનું ભોજન કરવું જોઇએ, (૩૨, ૨૨, ૪૨) ૨૨. ............ અનંતકાય વિનાનું ભોજન કરવું જોઇએ. (૩૨, ૨૨, ૪૨) ૨૩. કાચા દૂધ કે દહીં સાથે કઠોળ ખાવું તે ........ કહેવાય; તે ન ખવાય. (ચલિતરસ, વિદળ, વિગઈ) | ૨૪, જૈન દર્શનનું હાર્દ ........ ..... પદને પામવાનું છે. (ચક્રવર્તી, અણાહારી, તપસ્વી) ૨૫. આહારના ................. પ્રકારો છે. (બે, ત્રણ, ચાર) | ૨૬. આજે દળાવેલો ચણાનો લોટ ચોમાસામાં ........... દિવસ પછી અભક્ષ્ય બને છે. (૧૫, ૨૦, ૩૦) ૨૭. જે વિગઇનું સેવન કરી શકાય તેને ..................... વિગઇ કહેવાય. (અભક્ષ્ય, અકલય, ભક્ષ્ય) -૧૦ Page #110 -------------------------------------------------------------------------- ________________ ૨૮. ચોવિહાર ઉપવાસ કરનારાને ............ •.. આહારનો ત્યાગ હોય છે. (૩, ૪, ૫) ૨૯. જે વિગઇનું સેવન કદી ન કરાય તે ..................... વિગઇ કહેવાય, (અભક્ષ્ય, અકલય, ભક્ષ્ય) ૩૦. મધ ......... વિગઇ છે. (અભક્ષ્ય, અકથ્ય, ભક્ષ્ય) ૩૧. ........ પ્રકારના ઉબર ફળો અભક્ષ્ય છે, (ત્રણ, પાંચ, સાત) ૩૨, મદિરા..... ................... છે. (વિગઇ, મહાવિગઇ, નિવીયાતું) ૩૩. દવાની સાથે પણ....ન લેવાય. (પાકી ચાસણી,ઘી-સાકર, મધ) ૩૪, આપણે ............. છીએ. (શાકાહારી, માંસાહારી, અન્નાહારી) ૩૫. છાશથી છૂટું પડેલું માખણ ......... છે. (ભક્ષ્ય, અભક્ષ્ય) ૩૬, જેનું સેવન કરવાથી વિકારો પેદા થાય તે .... કહેવાય. (દારૂ, ઘી, વિગઇ) ૩૭. કાચા પાણીના એક ટીપામાં પાણીના પોતાના ........... જીવો ન હોય છે. (લાખો, અનંતા, અસંખ્યાતા) ૩૮. સોયની ટોચ ઉપર રહેલાં બટાકાના અંશમાં .......... જીવો હોય છે. (લાખો, અનંતા, અસંખ્યાતા) ૩૯. જેનું સેવન પરાણે ઘસડીને પણ જીવને દુર્ગતિમાં લઇ જાય તે .............. કહેવાય. (અભક્ષ્ય, વિગઇ, વિદળ) ૪૦. કાચા પાણીના એક ટીંપામાં ...................... હાલતા-ચાલતા બેઇન્દ્રિયાદિ ત્રસ જીવો જોવાયા છે. (૨૫૨૩૦, ૩૬૪૫૦, ૩૮૩૩૦) ૪૧. બરફ ખાવાથી શરીરમાં રહેલું .................... પણ થીજે છે. (પાણી, લોહી, હાડકું) ૪૨. પાણી ઉકાળીને ....................... ઠારી શકાય. (પંખા નીચે, ફ્રીજમાં, કુદરતી પવનમાં) ૪૩. અભક્ષ્ય વિગઇ ...................... છે. (૬, ૮, ૧૦) ૪૪. ભક્ષ્ય વિગઇ ...................... છે. (૬, ૮, ૧૦) ૪૫. આઇસ્ક્રીમ ...................... છે. (ભક્ષ્ય, અભક્ષ્ય) Page #111 -------------------------------------------------------------------------- ________________ ૪૬. મહાવિગઇ ...................... છે. (૬, ૮, ૧૦) ૪૭. શિયાળામાં ઉકાળેલું પાણી .................... ચાલે. (બાર કલાક, ૧૫ કલાક, ચાર પ્રહર) ૪૮. કોઇપણ ઠંડા પીણાં ..................... છે. (ભક્ષ્ય, અભક્ષ્ય) ૪૯. શિયાળામાં સવારે છ વાગે ઉકાળેલું પાણી સૂર્યાસ્તની ૧૦ મિનિટ પહેલાં ..................... ગણાય. (કાચું, ઉકાળેલું) ૫૦. ઘરમાં ફ્રીજમાં બનાવેલ આઇસ્ક્રીમ ..................... છે. (ભક્ષ્ય, અભક્ષ્ય) ૫૧. ચોમાસામાં ......... ન વાપરી શકાય. (મીઠાઇ, કાજુ, બદામ) પર. બાર મહિનામાં .................... ક્યારેય ન વાપરી શકાય. (કાજુ કીસમીસ, અંજીર) ૫૩. ચોમાસામાં મીઠાઇનો કાળ ...................... દિવસનો છે. (૩૦, ૨૦, ૧૫) ૫૪. કોથમીર-મેથી-પત્તરવેલીયા વગેરે ................... અભક્ષ્ય છે. (ચોમાસામાં, પર્યુષણ સુધી, આઠ મહિના) ૫૫. આજનો .................. પાપડ આવતી કાલે ન ખાઇ શકાય. (બનાવેલો, તળેલો, શેકેલો) પ૬. જૈન પાઉંભાજી .................. છે. (ભક્ષ્ય - અભક્ષ્ય) ૫૭. બજારના દહીંવડા .................... છે. (ભક્ષ્ય, અભક્ષ્ય) ૫૮. બટાકાની વેફર ................... છે. (ભક્ષ્ય, અભક્ષ્ય) ૫૯. જૈન સેન્ડવીચ .................... છે. (ભક્ષ્ય, અભક્ષ્ય) ૬૦. ચોમાસામાં ............. ને તે જ દિવસે ફોડેલ ન હોય તો ન ખવાય. (અખરોટ, જરદાળુ, બદામ) ૬૧. બજારના જૈન ઇડલી-ઢોસા ............ છે. (ભક્ષ્ય, અભક્ષ્ય) ૬૨. શિયાળામાં બનાવેલા ખાખરા .................... દિવસ પછી અભક્ષ્ય બને. (૧૫, ૨૦, ૩૦) ૬૩. આજની બનાવેલી રોટલી આવતી કાલે ખાઇ ........ (શકાય, ન શકાય) (૧૦૮ - Page #112 -------------------------------------------------------------------------- ________________ ૬૪. પણ લીલોતરી જ ગણાય. (મેવો, મીઠાઇ, ફ્રુટ) ૬૫. રાત્રી ઉલ્લંઘાયેલું દહીં અભક્ષ્ય છે. (૦.૧, ૨) ૬૬. મૂળાના અંગો અભક્ષ્ય છે. (એક, ત્રણ, પાંચે) ૬૭. જેમાં ખાવાનું ઓછું ને ફેંકી દેવાનું વધારે હોય. તે કહેવાય. (બહુબીજ, તુચ્છફળ, અસારફળ) ૬૮. જેનામાં વચ્ચે પડ વિના ઘણા બીજો ચોંટીને રહ્યા હોય તે કહેવાય. બહુબીજ, તુચ્છફળ, અસારફળ) ૬૯. છાલ-બીજ વગેરે દૂર કર્યા પછી મિનિટ (૯૬, ૪૮, ૨૪) બાદ ફળ અચિત્ત બને છે. ૭૦. નરમ સક્કરપારા દિવસ પછી ન ચાલે (૧૫, ૨૦, ૧) ૭૧. પેદ વગેરેમાં નખાતી ખસખસ ........ છે. (ભક્ષ્ય, અભક્ષ્ય) ૭૨. અભક્ષ્ય ચીજો ... એ ન ખવાય. (સાધુઓ, શ્રાવકો, કોઈ) ૭૩. રાત્રે બનાવેલી વસ્તુ દિવસે ખાઇએ તો રાત્રીભોજનનો અતિચાર... (લાગે, ન લાગે) ૭૪. ઘીમાં શેકેલો માવો ચોમાસામાં . દિવસ વાપરી શકાય. *****.... ******** ૭૫. શિખંડ-પૂરીના ભોજન સાથે ૭૬. ઘર ઘરમાં રહેલું અભક્ષ્યનું કારખાનું (ચોખાના ઢોકળા, કેળાની વેફર, પાપડ) ..............છે. ૭૯. જેમાંથી ..... ૭૭. ઘીમાં નહિ શેકેલો દૂધનો માવો પછી અભક્ષ્ય થાય. ૭૮. શેકેલા ધાણી, ચણા, મમરા વગેરે પણ ઉનાળામાં દિવસ પછી અભક્ષ્ય બને. (૧,૧૫,૨૦) અભક્ષ્ય છે. ખાવા છતાં વિદળ ન ગણાય. (ટી.વી., રસોડું, ફ્રીજ) દિવસ (તે, બીજા, ૧૫) ૧૦૯ (૧૫, ૨૦, ૩૦) .નીકળે તે કઠોળ કાયા દહીં સાથે (ઘી, તેલ, દૂધ ) ........ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૮૦. જે ઝાડના .................... રૂપ કઠોળ હોય તે કાચા ગોરસ સાથે ખાવા છતાં વિદળ ન થાય. (મૂળ, પાંદડા, ફળ) ૮૧. તવી ઉપર શેકીને અયિત્ત કરેલાં મીઠા (બલવણ)નો કાળ ચોમાસામાં ............... દિવસ છે. (૭, ૧૫, ૩૦) ૮૨. ...... ............ સિંધવ અચિત છે. (લાલ, સફેદ, પીળું) નીચેના વાક્યો સામે ઉચિત કે અનુચિત, જે યોગ્ય હોય તે લખો. ૮૩. રમણભાઇએ શિખંડ, પૂરી, સાંગરીનું શાક અને કેળાની વેફરનું જમણ ગોઠવ્યું. ૮૪, અંજનાબહેને કઢી બનાવવા છાશ તથા ચણાના આટાનો ઉપયોગ કર્યો. ૮૫. દહીંવડા બનાવવા મગનભાઇએ દહીંને સામાન્ય ગરમ કર્યું. ૮૬. ચંપાબહેને મેથીના થેપલા, દહીં વડે સાંજનું વાળું પતાવ્યું. ૮૭. કોલેરાથી પીડિત મનોજે સવારે ખાખરો – દહીં તથા મેથીનો મસાલો ખાધો. ૮૮. વિદળ ન થાય તે માટે સિદ્ધાર્થભાઇએ દહીંને બાજરીનો આટો નાંખીને આંગળી દાઝે તેવું અતિશય ગરમ કર્યું. ૮૯. રંજનબહેને શિખંડની સાથે મગની દાળ, ચોળીનું શાક અને ખમણ કરવાના બદલે ટીંડોળાનું શાક, કેળાની વેફર તથા ચોખાના ઢોકળાં બનાવ્યા ૯૦. છાશ ગરમ કરવી ન ફાવવાથી અંજનાબહેને કઢી બનાવવા ચણાના બદલે ચોખાના આટાનો ઉપયોગ કર્યો. ૯૧. વરસીતપના પારણા પ્રસંગના ભોજન સમારંભમાં હસમુખભાઇએ ફરસાણ તરીકે પત્તરવેલીયા બનાવ્યા. ૯૨. બેસતા વર્ષે સાલમુબારક કરવા આવનારાને ભારતીબહેને કાજુકતરી આપી. ૧૧) Page #114 -------------------------------------------------------------------------- ________________ ૯૩. “ઉપાશ્રયમાં પહોંચતા સુધીમાં ૪૮ મિનિટ થઇ જશે.” એમ કહીને મયણાબહેને સાધ્વીજી મહારાજને કેરીનો રસ વહોરાવ્યો. ૯૪. ઘરે માવો બનાવીને તેમાં ખાંડ ભેળવીને બનાવેલા પેંડા આશાબહેને બીજા દિવસે પુત્ર રાહુલને પીરસ્યા. ૫. આજે દૂધ ઉપરથી કાટેલી મલાઇ જયણાબહેને બીજા દિવસે પતિને ખાવા આપી. ૯૬. દશેરાના દિવસે સવારે ૮ વાગે શાહપરિવારે જલેબી – ફાફડા વાપર્યા. ૯૭. અતુલભાઈએ સ્વામીવાત્સલ્યમાં તળેલાં મૂઠીયાના ભૂકાને શેકીને પછી લાડુ બનાવવાનું સૂચન કર્યું. ૯૮. સુધાબહેને ગઇકાલે સેકેલો પાપડ આજે ખાધો. ૯. હર્ષદભાઈએ જમણમાં જલેબીના બદલે અમૃતી બનાવવાનું સૂચન ૧૦૦. બુફેના બદલે બધાને બેસીને જમાડવાની જવાબદારી જેના સેવાદળે સ્વીકારી. સાત ગામ બાળવાથી જે પાપ થાય, તે પાપ એક ઘડો પાણી ન ગાળવાથી લાગે. ખારા પાણીમાં ઉત્પન્ન થયેલા પોરા (જીવો) મીઠા પાણીમાં મિશ્ર થાય તો મરી જાય. માટે જુદા જુદા પાણી મિક્સ ન કરવા. એક મહિના સુધી રાત્રે ન ખાવાથી ૧૫ ઉપવાસનું ફળ મળે. ત્યાગ કરવા યોગ્ય ૨૨ અભક્ષ્યો (૧) મધ (૨) માંસ (૩) માખણ (૪) દારૂ એ ચાર મહાવિગઈ, (૫) વડના ટેટા (૬) પીપળાના ટેટા (૭) પ્લેક્ષ પીપરના ટેટા (૮) કાળા ઉમરાના ટેટા (૯) ઉમરાના ટેટા (૧૦) બરફ (૧૧) કરા. (૧૨) માટી (૧૩) ઝેર (૧૪) રાત્રી ભોજન (૧૫) ૩૨ અનંતકાયા (૧૬) બોળ અથાણું (૧૭) વિદળ (૧૮) ચલિતરસ (૧૯) બહુબીજ (૨૦) રીંગણ (૨૧) તુચ્છ ફળ (૨૨) અજાણ્યા ફળ (૧૧, Page #115 -------------------------------------------------------------------------- ________________ પેપર-૧૬ “કર્મો લાગ્યા છે મારે કેડલે” ૧. આ દુનિયા ભગવાને .................... છે. (બનાવી, બતાવી, નાશ કરવાની) ૨. આ દુનિયાનું રાંચાલન .................. કરે છે. (ભગવાન, બ્રહ્માજી, કર્મસત્તા) ૩. કર્મ .................. છે. (જડ, ચેતન, મિશ્ર) ૪. કમ આત્મા ઉપર ચટયા ન હોય ત્યારે ........... કહેવાય છે. (કાર્પણ શરીર, કાર્મણ વર્ગણા, ફાર્મસયોગ) આત્મા ઉપર ચોંટે ત્યારે તે કામણ વર્ગણા ........ કહેવાય છે. (શર્મ, ધર્મ, કર્મ) કર્મોના મુખ્યત્વે.................... પ્રકારો છે. (૧, ૧૦૮, ૮) ૭. કર્મોના કુલ .......... પેટાભેદો પ્રસિદ્ધ છે.(૧૦૦૮, ૧૫૮, ૧૦૮) ......... કર્મો તો ભોગવવા જ પડે. (અનિકાચિત, નિકાચિત, બાંધેલા) ૯. કોઇને મૂર્ખ બનાવવાનું કામ ......... .. કર્મનું છે. (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય) ૧૦. બહેરા આંધળા કે કાણા બનાવવાનું કામ .... કર્મનું છે. (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય) ૧૧. કોઇને સુખી તો કોઇને દુ:ખી .................. કર્મ બનાવે છે. (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય) .................... કર્મ ભગવાનના વચનોમાં શંકા કરાવે. (અંતરાય, દર્શનાવરણીય, મોહનીય) ૧૩. .................... કર્મ દીક્ષા લેવાના ભાવ થવા દેતું નથી. (વેદનીય, દર્શનાવરણીય, મોહનીય) ૧૪. કર્મ પોતાનો પરચો બતાડે તેને . ..... કહેવાયે, (બંધ, ઉદય, સત્તા (૧૧) Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૫. ................... કર્મ ઘડીકમાં હસાવે છે તો ઘડીકમાં રડાવે છે. (અંતરાય, દર્શનાવરણીય, મોહનીય) | ૧૬. ...... ......... કર્મ ઇચ્છા હોવા છતાં ય તપ કરવા દેતું | નથી. (અંતરાય, દર્શનાવરણીય, મોહનીય) | ૧૭. ...................... કર્મ વ્યાખ્યાનમાં પણ ઝોકાં ખવડાવે છે. (અંતરાય, દર્શનાવરણીય, મોહનીય) ૧૮. .................... કર્મ આપઘાતનો પ્રયત્ન કરવા છતાં ય. મોત આવવા દેતું નથી. (નામ, ગોત્ર, આયુષ્ય |૧૯. ................. કર્મ કોઇને માણસનું શરીર તો કોઇને કૂતરાનું શરીર આપે છે. (નામ, ગોત્ર, આયુષ્ય) ૨૦. પ્રભુ મહાવીર દેવને ................... કર્મે ૮૨ દિવસ સુધી સજા ફટકારી દીધી હતી. (નામ, ગોત્ર, આયુષ્ય) ૨૧. ................... કર્મના કારણે કર્ણને ઠેર ઠેર અપમાનિતા થવું પડતું હતું. (નામ, ગોત્ર, આયુષ્ય) ............ કર્મના પ્રભાવે તીર્થકર ભગવાન બની શકાય. (નામ, ગોત્ર, આયુષ્ય) ....... કર્મથી મજબૂત શરીર પ્રાપ્ત થાય. (નામ, ગોત્ર, આયુષ્ય) ........... કર્મ કુંભારના ઘડા જેવું છે. (નામ, ગોત્ર, આયુષ્ય) કર્મ પગમાં નાંખેલી બેડી જેવું છે. (નામ, ગોત્ર, આયુષ્ય) ............. કર્મ પેઇન્ટર જેવું છે. (નામ, ગોત્ર, આયુષ્ય) .................... દર્શનાવરણીય કર્મથી દિવસે વિચારેલું કામ રાત્રે ઉંઘમાં કરી દેવાનું બને છે. (નિદ્રા, પ્રચલા, થિણદ્ધિ) ................... દર્શનાવરણીય કર્મ બેઠાં બેઠાં ઉઘાડે છે. (નિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા) ........... દર્શનાવરણીય કર્મ ચાલતાં ચાલતાં પણ ઉઘાડે છે. (નિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા) ૨૯. ..... ૧૧૩) Page #117 -------------------------------------------------------------------------- ________________ 30, , , શકાય. ............. કર્મ આંખોમાં વિકારો પેદા કરાવે છે. (વેદનીય, દર્શનાવરણીય, મોહનીય) ૩૧. આત્માના અવ્યાબાધ સુખને ઢાંકવાનું કાર્ય ............. કર્મનું છે. (વેદનીય, દર્શનાવરણીય, મોહનીય) ધર્મને પાપી બનાવવાનું કાર્ય ..................... કર્મનું છે. (વેદનીય, દર્શનાવરણીય, મોહનીય) ૩૩. બધા કર્મોમાં સૌથી ભયંકર ........................ કર્મ છે. (વેદનીય, દર્શનાવરણીય, મોહનીય) ................... કર્મનો ઉદય તો હાલ સીમંધર સ્વામી ભગવાનને પણ છે. (વેદનીય, દર્શનાવરણીય, મોહનીય) .................... કર્મનો નાશ કર્યા વિના વીતરાગ ન બની શકાય. | (વેદનીય, દર્શનાવરણીય, મોહનીય) ૩૬. .................... કર્મનો નાશ થાય ત્યારે સર્વદર્શી સર્વજ્ઞા બનાય. (વેદનીય, દર્શનાવરણીય, મોહનીય) ૩૭. આપણે બધી આરાધના-સાધના ........ કર્મનો નાશ કરવા કરવાની છે. (વેદનીય, જ્ઞાનાવરણીય, મોહનીય) ૩૮. સમ્યગદર્શનને અટકાવવાનું કામ ...... કર્મ કરે છે. (દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય, મોહનીય) ૩૯. જ્ઞાનને અટકાવવાનું કામ .................. કર્મ કરે છે. (દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય, મોહનીય) ૪૦. આંખે બાંધેલા પાટા જેવું . (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય) ૪૧. દ્વારપાળ જેવું ................... કર્મ છે. (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય) ૪૨. દારૂ જેવું ....................... કર્મ છે. (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય) -૧૧૪) Page #118 -------------------------------------------------------------------------- ________________ ૪૩. આનંદ કે કંટાળાની અનુભૂતિ ૪૫. ૪૪. જન્મ-જીવન-મરણની ઘટમાળ છે. ૪૬. ભુલકણો સ્વભાવ ૪૭. કાળી ચામડી છે. ૫૦. ૪૮. ૪૯. હાથમાં છ આંગળી ૫૧. છે. ૫૨. ૫૩. ૫૫. (પરાઘાત, ઉપઘાત, હાસ્યાદિષટ્ક) નામફર્મ બીજાને આપણા પ્રભાવમાં લાવી (પરાઘાત, ઉપઘાત, સંઘયણ) નામકર્મના પ્રભાવે ચારે બાજુ કીર્તિ પ્રસરે (આર્દ્રય, સૌભાગ્ય, યશ) નામકર્મના ઉદયે ઉપકાર ન કરવા છતાંય (આદેય, સૌભાગ્ય, યશ) બીજાને પ્રિય બનાય છે. નામકર્મના પ્રભાવે નિઃસ્વાર્થ ભાવે આપેલી સલાહ પણ સામવાળાને અવળી પડે છે (અનાદેય, દુર્ભાગ્ય, અપયશ) ૫૪. જાતે ઘસાઇને પણ સંઘ-સમાજ-કુટુંબનું કામ કરવા છતાં ય કર્મના ઉદયે ગાળો મળે છે. (જ્ઞાનાવરણીય, દે છે છે. (વેદનીય અંતરાય આયુષ્ય) કર્મ પૈસા કમાવામાં મુશ્કેલીઓ પેદા કરે (વેદનીય, અંતરાય, આયુષ્ય) કર્મથી થાય છે. (મોહનીય, નામ, જ્ઞાનાવરણીય) કર્મથી મળે છે. (મોહનીય, નામ, જ્ઞાનાવરણીય) કર્મ ડરપોક બનાવે છે. (મોહનીય, નામ, જ્ઞાનાવરણીય) નામ કર્મ બનાવે છે, ફર્મ કરાવે દર્શનાવરણીય, મોહનીય) કર્મ ચલાવે (અનાદેય, દુર્ભાગ્ય, અપયશ) કર્મના ઉદયથી પોતાનું ગેરવ્યાજબી વચન (આદેય સૌભાગ્ય, યશ) પણ સર્વ લોકો માન્ય ફરે. ૧૧૫ Page #119 -------------------------------------------------------------------------- ________________ છે. પ૬. પુરુષાર્થ વડે .................... કર્મોમાં ફેરફાર કરી શકાય (નિકાચિત, અનિકાચિત, અબદ્ધ) પ૭. જેના દ્વારા અનુકૂળતા મળે છે ....... ...... કર્મ, (પુણ્ય, પાપ, પ્રારબ્ધ) ૫૮. જેના દ્વારા પ્રતિકૂળતા મળે છે .................. કર્મી (પુણ્ય, પાપ, પ્રારબ્ધ) ૫૯. .................... કર્મનો નાશ થયા વિના મોક્ષ ન મળે. (પુણ્ય, પાપ, બંને પ્રકારના) ૬૦. પાપ કર્યા પછી તેની પ્રશંસા કરીએ તો તે પાપ ........... થાય. (નાશ, મજબૂત) ૬૧. પુણ્ય બાંધ્યા પછી તેનો પસ્તાવો કરીએ તો તે ........... થાય, (નાશ, મજબૂત) ૬૨. કર્મો બંધાય ત્યારે તેની .................... પણ નક્કી થાય છે. (આકૃતિ, સ્થિતિ, પ્રતિકૃતિ) ૬૩, અશુભ વિચારો, ઉચ્ચારો અને આચારોથી .......... કર્મ બંધાય. (પુણ્ય, પાપ, બંને પ્રકારના) ૬૪. પાપ થઇ ગયા પછી .................. કરાય. (પ્રશંસા, અનુમોદના, પસ્તાવો) ૬૫. જ્યાં સુધી કર્મ પોતાનો પરચો ન બતાવે ત્યાં સુધી કર્મોનો ................... કાળ કહેવાય. (વિપાક, અબાધા, પરચા) ૬૬. મોડા પરચો બતાવનારા કર્મને વહેલો પરચો બતાવવા તૈયાર કરવું તે કર્મની ....... કહેવાય. (સત્તા, ઉદીરણા, ખાસિયત) ૬૭. કર્મો બાંધતા વેઠ ઉતારીએ તો તેમાં ...................... રસ પડે. (મંદ, તીવ્ર) ૬૮. આયુષ્ય કર્મ આત્માના .............. ગુણને પ્રગટ થવા દેતું નથી. (અનંતવીર્ય, અવ્યાબાધ સુખ, અક્ષયસ્થિતિ) {૧૧૬) Page #120 -------------------------------------------------------------------------- ________________ ૬૯. દુ:ખ આપવાનું કામ ..................... કર્મ કરે છે. (શાતા વેદનીય, વેદ મોહનીય, અશાતા વેદનીય) ૭૦. પૈસા પ્રત્યેનું કારમુ આકર્ષણ .................... કર્મ કરાવે (વેદનીય, મોહનીય, નામ) ૭૧. કર્મ બંધાય ત્યારે તેની .................. વસ્તુ નક્કી થાય છે. (૧, ૪, ૭) ૭૨. જૈન શાસનનો કર્મવાદ છેવટે તો ........................ વાદ (પલાયન, પુરુષાર્થ, પ્રારબ્ધ) ૭૩. દર્શનાવરણીય કર્મના ............ પેટા ભેદો છે. (૫,૯,૨૮) ૭૪. મોહનીય કર્મના ............. પેટાભેદો છે, (૫, ૯, ૨૮) | ૭૫, ત્રણ કર્મોના દરેકના ............ પેટાભેદો છે. (૫, ૯, ૨૮) ૭૬. સૌથી વધારે પેટા ભેદો .................... કર્મના છે. (મોહનીય, નામ, ગોત્ર) ૭૭. સૌથી ઓછા પેટાભેદો ................... કર્મના છે. (મોહનીય, નામ, ગોત્ર) | ૭૮. દેવોને .....................સંસ્થાન નામકર્મનો ઉદય હોય છે. (હુંડક, ન્યગ્રોધ પરિમંડળ, સમચતુરસ્ત્ર) J૭૯. તીર્થકરોને ...................... સંઘયણ નામકર્મનો ઉદય હોય છે. (ફિલીકા, બટાભનારાય, વજઋષભનારાય) ૮૦. બીજાને પ્રિય લાગે તેવી સુલક્ષણા ચાલ શુભ..... નામકર્મના ઉદયે મળે. (વિહાયોગતિ, આનુપૂર્વી, ગતિ) ૮૧. ................. નામકર્મના પ્રભાવે સૂર્યનો પ્રકાશ ગરમ છે. (ઉદ્યોત, આતપ, ઉષ્ણ) ૮૨. ................ નામ કર્મના પ્રભાવે ચંદ્રનો પ્રકાશ ઠંડો છે. (ઉદ્યોત, આતપ શીત) ૮૩. સાંભળનારને ન ગમે તેવો અવાજ .................... નામ કર્મને આભારી છે. (શબ્દ, દુર્ધ્વનિ, દુઃસ્વર) ૮૪. મધ લીપેલી તલવારની ધાર જેવું ........ ....... કર્મ (૧૧૭ Page #121 -------------------------------------------------------------------------- ________________ (અંતરાય, વેદનીય, મોહનીય) ૮૫. કેવલી, શાસ્ત્રો, સંઘ વગેરેની આશાતના કરવાથી મુખ્યત્વે ............... કર્મ બંધાય. (જ્ઞાનાવરણીય, મોહનીય, અંતરાય) | ૮૬. માયા કરવાથી ...................... આયુષ્યકર્મ બંધાય. (નરક, તિર્યચ, મનુષ્ય) ૮૭. દરેક સમયે જીવ ................... પ્રકારના કર્મો અવશ્ય બાંધે છે. (૩, ૫, ૭) અરિહંત ભગવંતોને ....... કર્મોનો ઉદય હોય છે. (૦, ૪, ૮) સિદ્ધ ભગવંતોને ......... કર્મોનો ઉદય હોય છે. (૦, ૪, ૮) ૯૦, .................. કર્મોને ઘાતી કર્મો કહેવાય છે. (૨, ૪, ૮) ............ કર્મોને અઘાતી કર્મો કહેવાય છે. (૨, ૪, ૮) ................... કર્મોનો નાશ કેવલી ભગવંતે કર્યો હોય (૨, ૪, ૮) ૯૩. કેવળજ્ઞાનીઓને ..................... કર્મોનો ઉદય ન હોય (ઘાતી, અઘાતી, નિકાચિત) ૯૪. ઉદયમાં આવેલા કર્મોને શાંતિથી ................... જોઇએ. (ટાળવા, સહવા, દબાવવા ૫. ઉદયમાં નહિ આવેલા કર્મોને શૌર્યથી ................... ફરવા જોઇએ. (સહન, પ્રગટ, નષ્ટ) ૯૬. આત્માને કર્યો................ કાળથી વળગેલાં છે. (જીવન, અનાદિ, થોડા) ૯૭. આત્માથી કર્મો કાયમ માટે છૂટા પડે તેનું નામ.......... (સંસાર, સ્વર્ગ, મોક્ષ) ૯૮. દરેક વ્યકિતના ચહેરામાં ફરક .......... નામકર્મના કારણે છે. (સંઘયણ, સંસ્થાન, આકૃતિ) ૯૯. સુંદર મજાનું રૂપ ........... નામકર્મના પ્રભાવે મળે છે. (રૂપ, વર્ણ, સ્પર્શ) ૧૦૦. કર્મના ........... થી તીર્થકર ભગવાન બની તીર્થની સ્થાપના કરાય છે. (નાશ, બંધ, ઉદય) ૧૧૮ - - - Page #122 -------------------------------------------------------------------------- ________________ [ પેપર-૧૭ જ્ઞાનદીપક પ્રગટાવો. ભાગ-૧ પ્ર.૧ નીચેની ખાલી જગ્યા માટેનો સૌથી વધુ યોગ્ય શબ્દ લખો.(૧૦) ૧. શત્રુંજય તીર્થ પર ચોવિહારો છઠ્ઠ કરીને ......... યાત્રા કરનારો ત્રીજા ભવે મોક્ષે જાય છે. ૨. શ્રાવકે રોજ ................ નિયમો પાળવા જોઈએ. કલાસૂત્રના મૂળમાં નોકર-ચાકર માટે .................. શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ................. તપના પ્રભાવે દ્વારિકાનો દાહ અટકતો હતો. નવકારમંત્ર પ્રત્યે આપણામાં ................ ભાવ જોઈએ. કુળદેવીને ..................... ખમાસમણ દેવા જોઈએ. અરિહંત પદ ................. સ્થાનકની આરાધના કરવાથી બંધાય છે. ....... બળતી હોય તેમાં મારું કાંઈ બળતું નથી. ૯. જ્યારે ............ શ્રોતા હોય ત્યારે વક્તાની કળા ખ્યાલમાં આવે છે. ૧૦. જેની આંખમાં કદી આંસુ નથી તે ................. જીવનમાં ભિખારી છે, પ્ર. ૨ નીચેની ખાલી જગ્યાઓ માટેના સૌથી વધુ યોગ્ય શબ્દો લખો.(૫) ૧૧. પ્રભુ મહાવીર દેવના ................ ગણો હતા, જ્યારે પ્રભુ આદિનાથના .............. ગણો હતા. ૧૨. પાર્શ્વપ્રભુનું આયુષ્ય .................. હતું, જ્યારે આદિનાથ ભગવાનનું આયુષ્ય ................ હતું. ૧૩. પ્રભુ મહાવીર દેવના મુખે ................. શ્રાવક અને ............ સાધુ ચડી ગયા. ૧૪. પૃથ્વીચંદ્ર ................. ઉપર તો ગુણસાગર .... ક્રિયા કરતાં કેવળજ્ઞાન પામ્યા. (૧૧૯ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૫. જિનમંદિરમાં ................. અને ગુરુની ............. આશાતનાઓ ત્યાગવી જોઈએ. પ્ર. ૩ હું કોણ છું ? મને ઓળખીને, મારું નામ લખો. (૧૦) ૧૬. શિષ્યની આસક્તિથી મેં સમક્તિ ગુમાવ્યું. ૧૭. મારી સરખામણી સાબુ સાથે કરવામાં આવી છે. ૧૮. દેવગિરિ ઉપર મેં જિનાલય બનાવ્યું હતું. ૧૯. શ્રાવકે સવારે ઊઠીને તરત મારા દર્શન કરવા જોઈએ. ૨૦. મારી એકવાર પણ સ્પર્શના કરનાર જીવ ભવ્ય હોય છે. ૨૧. ભગવાન માટે ઓપધી લાવવાનો લાભ મને મળ્યો હતો. ૨૨. તમે મારું સેવન કરો, હું તો બે ય ઘરે અજવાળું જ કરીશ. ૨૩. હું મોક્ષ માટે ઝૂરું છું ને મોહ સામે ઝઝુમું . ૨૪. મારા વડે મુખ્યત્વે અહંકારદોષ ઉપર હલ્લો કરાય છે. ૨પ, આઠ પ્રવચન માતા યુક્ત મુનિવર પણ મને ચાહે છે. પ્ર. ૪ ઘાટા અક્ષરે લખેલ શબ્દ (ખોટો હોય તો સુધારીને) લખો.(૧૦) ૨૬. સાસુએ સીતાને શીલ સંબંધી શંકાના કારણે કાઢી મૂકી હતી. ૨૭. ઘર ઘરમાં તત્ત્વજ્ઞાનનો સરળ ભાષામાં પ્રચાર કરતું માસિક મુક્તિદૂત છે. ૨૮. પ્રભુ મહાવીરની દીકરીની મમ્મીના પપ્પાનું નામ સિદ્ધાર્થ હતું. ૨૯. ખમાસમણ દેતી વખતે બધા અંગો જમીનને અડાડવા જોઈએ. ૩૦. વિશ્વના જીવ માત્રના ભક્ત બનવું જોઈએ. ૩૧. “પાર્શ્વનાથ ભગવાનને ............. ગણધરો હતા.” એ સવાલ ત્રણ પેપરમાં છે. ૩૨. ફટાસણા વિના તો સામાયિક ન જ થાય. ૩૩. સામે શ્રાવક મળે તો જય જિનેન્દ્ર કહેવું જોઈએ. ૩૪, આત્મવિકાસનું અંતિમ લક્ષ્ય વડાપ્રધાન પદ છે. ૩૫. પૈસા જ મનુષ્યની કિંમત કરાવનાર છે. પ્ર.૫ નીચેના પ્રશ્નોના જવાબ આંકડામાં લખો. (૧૦) wn - - Page #124 -------------------------------------------------------------------------- ________________ ૩૬. માનવભવ કેટલા દૃષ્ટાંતે દુર્લભ છે ? ૩૭. મહાવીર સ્વામીની ઊંચાઈ પાર્શ્વનાથ ભગવાનની ઊંચાઈ કરતાં કેટલા હાથ ઓછી હતી ? ૩૮, આદિનાથ ભગવાન કરતાં પાર્શ્વનાથ ભગવાને કેટલી મુઠ્ઠી વધારે લોચ કર્યો હતો ? ૩૯. ગુરુદર્શન અને ઉપદેશ શ્રવણ કરવાનો ભંગ કેટલા કાઠીયાઓ કરે છે ? ૪૦. ત્રણ લોકમાં કેટલાં જિનમંદિરો આવેલાં છે ? ૪૧. કેટલા રૂપિયા ભરીને તમે તમારા ઘરના તમામ સભ્યોનું જીવન પરિવર્તન કરવા ઘેર બેઠો તત્વજ્ઞાનના ત્રિવાર્ષિક ગ્રાહક બનશો ? ૪૨ ઝઘડો થતાં ભગવાન પાસે સલાહ લેવા કેટલા જણ ગયા ? ૪૩. ચીલાતપુત્રે કેટલા શબ્દો સાંભળીને કલ્યાણ સાધ્યું ? ૪૪. ૧૦૮ મણકાની કેટલી માળા ગણવાથી પ૪૦૦૦ સાગરોપમ નરકની અશાતાના પાપ ધોવાય ? ૪૫. શ્રીપાળે ઘવલ શેઠના કેટલાં વહાણો તરાવ્યાં ? પ્ર. ૬ એક શબ્દમાં જવાબ આપો. (૧૦) ૪૬. જ્યાં સુધી પોતાના પાપનું સ્મરણ થાય ત્યાં સુધી આહાર પાણીનો ત્યાગ કરનાર કોણ ? ૪૭. શું પ્રાપ્ત કર્યા વિના જીવનને કર્મોનો છેદ થતો નથી ? ૪૮. શું ન થવા દેવા શ્રીખંડની સાથે મગની દાળ વગેરે કઠોળની કોઈ પણ વસ્તુ ન ખવાય ? ૪૯. ઘોડિયામાં દીક્ષા લેવાની હઠ કોને લાગી હતી ? ૫૦. શ્રાવકના દૈનિક કર્તવ્યોનું વર્ણન શેમાં આવે છે ? ૫૧. પ્રભુ મહાવીરના પોતે જે સગા થાય છે, તેમાં એક અક્ષરનો ફેરફાર કરવાથી જેનું પોતાનું નામ બને છે, તે કોણ ? પર. ચેડારાજાની બહેનનું નામ શું હતું ? ૧૨૧ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૫૩. શૈષવતીના પિતાના સસરાનું નામ શું હતું ? ૫૪. ફા. વદ-૮ મના જેમનો જન્મ થયો હતો, તેઓ કયા નક્ષત્રમાં મોક્ષે ગયા ? ૫૫. નિર્વાણ સમયે જેમને માસક્ષમણનો તપ હતો. તેમનું લંછન શું હતું? પ્ર.૭ નીચેના પ્રશ્નોના જવાબ આપો. ૫૬. નેમીનાથ ભગવાનના નિર્વાણ પછી કેટલા વર્ષે મહાવીરસ્વામી મોક્ષે ગયા ? ૫૭. વાત્સલ્ય ગુણને જણાવવા કોનું લોહી સફેદ વર્ણનું હોય છે ? ૫૮. શત્રુંજયમાં સાત દ્રમનું દાન કરનાર કોણ હતો ? ૫૯. જ્યારે અભિગ્રહ કર્યો ત્યારે પ્રભુવીર કોના પેટમાં હતા ? ૬૦. સૌથી ઓછા સમયનું શાસન જે ભગવાનનું હતું, તે ભગવાને કેટલા જણની સાથે દીક્ષા લીધી હતી ? પ્ર.૮ બાકીના ત્રણ શબ્દો સાથે સંબંધ ન ધરાવતો શબ્દ લખો. (૧૦) ૬૧. દયા ઔચિત્ય અનુકંપા વાત્સલ્ય ૬૨. તિલક ખેશ ચરવળ ઓઘો ૬૩. પ્રણામ જય જિનેન્દ્ર હેલો મથએણ વંદામિ ૬૪. ૩ ૬૫ ૧૧ ૩૭ ૬૫. ૩૨ ૧૦ ૨૪ ૬૬. ચૈત્ય પરિપાટી દેવદ્રવ્યવૃદ્ધિ ઉપસર્ગ પૌષધ ૬૭, ગુણસાગર દ્રાવિડ અષાઢાભૂતિ મરુદેવા ૬૮. અમરકુમાર સુદર્શન શેઠ શીવકુમાર જિનચંદ્રસૂરિ ૬૯. મૃગાવતીજી બાષભદેવ મરુદેવા ચંદનબાળા ૭૦. ચિત્રા સ્વાતિ વિશાખા અભિજિત પ્ર.૯ નીચેના પ્રશ્નોનો ખોટો જવાબ શોધો. (૧૦) ૭૧. કઈ આંગળીથી ભગવાનની પૂજા ન કરાય. ? (૧) તર્જની (૨) મધ્યમા (3) અનામિકા (૪) કનિષ્ઠા. ૧૨ - Page #126 -------------------------------------------------------------------------- ________________ ૭૨, શત્રુંજય ગિરિરાજની પંચતિર્થીમાં કયું તીર્થ ગણાય છે ? (૧) તળાજા (૨) જેસર (૩) દાઠા (૪) મહુવા ૭૩. ભગવાનની માતાનું નામ શું હતું ? (૧) મરુદેવા (૨) ત્રિશલા (૩) વામા (૪) દેવકી ૭૪. જ્ઞાનદીપક પ્રગટાવો-૧માં કયા ભગવાનનું નામ છપાયેલું છે ? (૧) નેમીનાથ (૨) પાર્શ્વનાથ (૩) મહાવીરસ્વામી (૪) અનંતનાથ ૭૫. સમક્તિ પામતી વખતે ભગવાન ક્યા ભવમાં હતા ? | (૧) નયસારના (૨) ધના સાર્થવાહના (૩) મેઘરથના (૪) મરુભૂતિના | ૭૬. મહાવીરસ્વામી ભગવાનના સંબંધીઓના નામ કયા કયા છે ? (૧) સુદર્શના (૨) પ્રિયદર્શના (૩) યશોદા (૪) પ્રભાવતી ૭૭. સમવસરણમાં પ્રભુને વિશ્રામ લેવા શું હોતું નથી ? (૧) વિશ્રામગૃહ (૨) દેવછંદ (૩) અતિથિગૃહ(૪) ઉપાશ્રય | ૭૮. નીચેનું કયું નામ છઠ્ઠા ભગવાનને જણાવતું નથી ? | (૧) પદ્મપ્રભુ (૨) ચન્દ્રપ્રભુ (૩) પદ્મપ્રભ (૪) ચન્દ્રપ્રભા | ૦૯. પરમાત્માની પૂજા કરતી વખતે કયો મુખકોશ ન ચાલે ? (૧) ચાર પગવાળો (૨) આઠ પડવાળો (૩) બે પડવાળો (૪) છ પડવાળો ૮૦, કેવા હૃદયમાં પરમાત્મા આવતા નથી, આવે તો સદા ટકતા નથી ? (૧) તુચ્છ (૨) દરિદ્ર (3) વિશાળ (૪) કૃપણ પ્ર. ૧૦ નીચે લખેલો શબ્દ પુસ્તિકામાં જે વાક્યમાં આવતો હોય, તે આખું વાક્ય લખો. (૧૦) (૮૧) સમુદ્ઘિમ (૮૨) પુનરાવર્તન (૮૩) પ્રતિભાવો (૮૪) મોટાઈ (૮૫) મોનોપોલી (૮૬) સ્યાદ્વાદ (૮૭) કોમળ હાર્ટ (૮૮) એટમબોંબ (૮૯) મોક્ષલક્ષી (૯૦) જૂના કપડાં પ્ર. ૧૧ નીચેનામાંથી કોઈ પણ બે વિષય પર બાર-બાર લીટીમાં નિબંધ લખો. (૧) નવકાર મહામંત્ર (૨) શત્રુંજય ગિરિરાજ (૩) શ્રાવક જીવન (૪) આ પરીક્ષાથી તમને થયેલા લાભાલાભ. (૮) (૧ર) Page #127 -------------------------------------------------------------------------- ________________ - - - - પેપર-૧૮ ““જ્ઞાન દીપકપ્રગટાવો ભાગ-૨” ભારતભરમાં લોવાયેલી પરીક્ષાનું પ્રશ્નપત્ર, જ્ઞાન દીપક પ્રગટાવો ભાગ-૨ ના આધારે જવાબો આપો. પ્ર.૧ નીચેની ખાલી જગ્યાઓ માટેનો સૌથી વધુ યોગ્ય શબ્દ લખો. (૧૦) ..... બનેલો માણસ મજા ભોગવતાં ભાવિની સજા ભૂલી જાય છે. નવકારનો જાપ કરતા પહેલા મનને ................. ભાવથી ભાવિત કરવું જોઈએ. ૩. મોક્ષ મેળવવા .................. જીવન દરેકે સ્વીકારવું જ જોઈએ. કુમારપાળ મહારાજાએ ............... સોનામહોરો ખર્ચાને જિનમંદિર બનાવ્યું હતું. ત્રણ શબ્દોથી પ્રતિબોધ પામીને .......... કેવળજ્ઞાન પામ્યા. ભક્તિથી હારેલા દશાર્ણભદ્ર ઇન્દ્રને ........... માં હરાવ્યો. નવકારમાં ................... ની પૂજા છે. દેરાસરમાં જવાની ઇચ્છા ફરતા ................. ઉપવાસનું ફળ મળે છે. ૯. ઉકાળેલું પાણી પીવા દ્વારા ..................... જીવોને અભયદાન અપાય છે. ૧૦. લીલોતરીમાં ................ નો પણ સમાવેશ થાય છે. માટે તે પર્વતિથિએ ખવાય નહિ. પ્ર. ૨ નીચેની ખાલી જગ્યાઓ માટેના સૌથી વધુ યોગ્ય શબ્દો લખો. (૧૦) ૧૧. પર્યુષણમાં જન્મવાંચનદિને અને સાતમા દિવસે સાંજે પ્રતિક્રમણમાં ક્રમશ: ................... અને ........................ નું સ્તવન બોલાય છે. ૧૨૪) Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૨. ભરહેતરમાં ................ મહાપુરુષો અને ............... મહાસતીઓની તવના કરાઈ છે. ૧૩. ચંદનબાળાનું મૂળનામ ................... અને તેના પાલકપિતાનું નામ .................. હતું. ૧૪. બીજી બધી નવકારવાળી કરતાં ................. ની ................ નવકારવાળીથી ગણાતો નવકાર વધારે લાભદાયી છે. ૧૫. આ અવસર્પિણીમાં સૌથી પહેલા ................. અને સૌથી છેલ્લા ............. કેવળજ્ઞાન પામ્યાં. ૧૬. દરરોજ સૂતાં-જાગતાં અનુક્રમે ............ ..... અને ............ નવકાર ગણવાના હોય છે. ૧૭, ત્રણ લોકમાં ................. જિનચૈત્યો અને ....... જિનપ્રતિમાઓ છે, જેને હું વંદના કરું છું. ૧૮. ................. અને ..................... માં કળશ આવે છે. ૧૯. બાવીસ જિનના સાધુઓ ................. અને ............. | | ક , , , હતા, ૨૦. ................... એ છ મહીનાના ઉપવાસ કર્યા તો. ................... એ અકબર પાસે છ મહિનાનું અમારી પ્રવર્તન કરાવ્યું. પ્ર. ૩ હું કોણ છું? મને ઓળખીને મારું નામ જવાબપત્રમાં લખો. (૧૦) ૨૧. હું નરકમાં જવાનો નેશનલ હાઈવે છે. ૨૨. હું પ્રાણને માટે પ્રેમની આહુતિ આપતો નથી. ૨૩. હું નિર્દય રીતે પાપ કરતો નથી. ૨૪. મારા સૌભાગ્યને બધા ઇચ્છે છે. ૨૫. મેં કેવળજ્ઞાન પામ્યા પછી પણ છ મહીના મારા માતા-પિતાની સેવા કરી હતી. ૨૬. હું જ મહા દુઃખ છું. (૧૨૫) Page #129 -------------------------------------------------------------------------- ________________ ૨૭. મેં લક્ષ્મણાનો ૮૦ ચોવીસી સુધી સંસાર ઊભો કર્યો હતો. ૨૮. જીવરક્ષા માટે એક કરોડ પાંજરા બનાવવાથી જે પુણ્ય બંધાય તેટલું પુણ્ય મને આપનાર મેળવી શકે છે. ૨૯. મારી આશાતના તે પાપની બારી છે. ૩૦. જેના હૈયે હું હોઉં છું, તેને સંસાર કાંઈ કરી શકતો નથી. પ્ર. ૪ ઘાટા અક્ષરે લખેલ શબ્દ (ખોટો હોય તો સુધારીને) લખો.(૧૦) | ૩૧. કંદર્પને જીતનાર બાહુબલજી દર્પને ન જીતી શક્યા. ૩૨. અજેનો જૈન શાસનને વધુ નુકશાન કરશે. ૩૩. સોક્રેટીસ જૈન કુળમાં જન્મ લેવા ઇચ્છતા હતા. ૩૪. ક્રિયા કરવામાં બેદરકાર બનવું જોઈએ. ૩૫. કુમારપાળના રાજ્યમાં કોઈ “મારી' શબ્દ બોલી નહોતું શકતું. ૩૬. હૃદયના વૃદ્ધને કેવળજ્ઞાન થાય, ૩૭. પર્યુષણના છેલ્લા દિવસે સવારે સંવત્સરી પ્રતિક્રમણ કરવાનું હોય છે. ૩૮. વ્યાખ્યાન સાંભળતા નવકારવાળી ગણી શકાય છે. ૩૯. કટાસણા વિના તો સામાયિક ન જ થાય. ૪૦. અન્ય દુઃખ કરતાં દુર્જન સાથેનો સહવાસ ઘણો દુઃખદાયી હોય છે. પ્ર. ૫ નીચેના પ્રશ્નોના જવાબો આંકડામાં આપો. ૪૧. માનવભવ કેટલા દાંતે દુર્લભ છે ? ૪૨. કેટલી કાયાના કુટામાંથી બચવા દીક્ષા લેવી જોઈએ ? ૪૩. પાપો કેટલા પ્રકારે થાય છે ? ૪૪. સનતમુનિએ કેટલા વર્ષો સુધી ૧૬ મહારોગો સહન કર્યા? ૪૫. દરેક જૈને વર્ષ દરમ્યાન કેટલા કર્તવ્યો કરવાના હોય છે ? પ્ર. ૬ એફ શબ્દમાં જવાબ લખો. ૪૬. શું કરવા માટે પગ ઉપાડતા અનંતા આત્માઓ કેવળજ્ઞાન પામ્યા ? ૪૭. મલ્હનિણાણમાં શ્રાવકના કયા કર્તવ્યોનું વર્ણન આવે છે ? (૧૦) (૧૨૬ Page #130 -------------------------------------------------------------------------- ________________ ૪૮. કેવળજ્ઞાન મેળવવા આપણે શું બનવું પડે ? ૪૯, શ્રદ્ધા કરતાં પણ વધારે દુર્લભ શું છે ? ૫૦. સામાયિકમાં શેના વિના બોલાય નહિ ? ૫૧. ગુરૂના ગ્રંથ લેખનમાં રત્ન લાવીને કોણે વેગ વધાર્યો ? ૫૨. પ્રભુ મહાવીરને કયા કર્મનો ઉદય ૮૨ દિવસ સુધી રહ્યો ? ૫૩. આપણે કોણ છીએ ? ૫૪. દ્વારકાનો દાહ કયા તપના પ્રભાવે અટક્યો હતો ? ૫૫. સિદ્ધચક્રની ભક્તિ કોની જેમ ઇચ્છાસિદ્ધિ આપનાર છે ? પ્ર. ૭ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (૧૦) ૫૬. ગુરૂના દર્શનના ઉત્સાહને કોણ ભાંગી નાંખે છે ? ૫૭. કુળદેવીને કેટલા ખમાસમણ દેવાય ? ૫૮. આનંદ શ્રાવકને મિચ્છામિ દુક્કડં દેવા કોણ ગયું? ૫૯. સંયમવેશ લીધા વિના કયું જ્ઞાન ન થઈ શકે ? ૬૦. રુદનની ક્રિયા કોના નિર્વાણથી શરૂ થઈ ? ૬૧. કયા ગ્રંથમાં વર્ણવ્યા પ્રમાણેનું સમવસરણ મંદિર શત્રુંજય ગિરિરાજ ઉપર છે ? ૬૨. બ્રહ્મચર્ય પાળવા માટે કેટલી વાડોનું પાલન કરવું જરૂરી છે ? ૬૩. શેનો રસાસ્વાદ માણવા પર્વતિથીએ પૌષધ કરવો જોઈએ ? ૬૪. દેરાસરની ધજા દૂરથી પણ દેખાય તો શું બોલવું જોઈએ ? ૬૫. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના સમયના ચોથા ભાગને શું કહેવાય ? પ્રિ. ૮ બાકીના ત્રણ શબ્દો સાથે સંબંધ ધરાવતો ન હોય તેવો શબ્દ શોધીને લખો. ૬૬. ફરકંડુ અરણિક હનુમાન દશાર્ણભદ્ર ૬૭, ૧૯ ૩૧ ૩૨ ૬૮. પર્વાધિરાજ તીર્થાધિરાજ તંત્રાધિરાજ મંત્રાધિરાજ ૬૯. લઘુશાંતિ ભક્તામર તીર્થવંદના જગચિંતામણી III ૧૮ (૧૨) Page #131 -------------------------------------------------------------------------- ________________ ૭૦, શાંતિ ૭૧. પર્યુપણ પવિત્રતા જયેષ્ઠ 3 બુધ્ધિ ખંધક સમાધિ કૃતિકર્મ ૭૨. ૧૦ ૧૨ ૭૩. સૌભાગ્ય ભાગ્ય ૭૪. ગજસુકુમાલ મેતારજ ૭૫, અવિરતિ સંપૂર્ણવિરતિ સર્વવિરતિ પ્ર. ૯ નીચેના પ્રશ્નોના જે જવાબો આપેલા છે, તેમાંથી ખોટો જવાબ શોધીને લખો. (૧૦) ૭૬. પરમેષ્ઠી ભગવંત શેના ભંડાર છે ? (અ) વિનય (બ) આનંદ (ક) સુખ (ડ) સમતા ૭૭. સાધુ શું શું ધારણ કરી શકે ? (અ) જ્ઞાન (બ) સમક્તિ (ક) પૈસા (ડ) ગુરુ ૭૮. પ્રભુ મહાવીરે કયા કયા સ્વપ્નનું ફળ કહ્યું ? (અ) કમળ (બ) કુંભ (ક) કોયલ (ડ) કાગડો ૭૯. દીક્ષા લીધા વિના કોણ કેવળજ્ઞાન પામ્યું ? ૬ લબ્ધિ મહાબળ દેશવિરતિ શુદ્ધિ ઔદ્દેશિક (અ) ઇલાચીકુમાર (બ) ગુણસાગર (ક) પૃથ્વીચંદ્ર (ડ) જંબુસ્વામી ૮૦. શું શું જાણીને કોઈકે સંયમ લીધું ? (અ) પોતાની અનાથતા ૧૨૮ (બ) માથે બે નાથ (ક) અઢાર નાતરાનો સંબંધ (ડ) કંચુકીની વૃદ્ધાવસ્થા. ૮૧. શંત્રુજયના સ્થાનો શું શું સંદેશા આપે છે ? (અ) સંસાર સ્વાર્થમય છે. (બ) ઉદાર બનો. (ક) પુરુષાર્થ મહાન છે. (ડ) શરીર કદર્પું છે. ૮૨. વૈશાખ સુદ તેરસે કઈ વસ્તુ વાપરવી અનુચિત નથી ? (અ) ખજુરપાક (બ) ગુંદરપાક (ક) કેળાની વેફર (ડ) ખાટાં ઢોકળા. ૮૩. શત્રુંજયનો ઉદ્ધાર કોણે કરાવ્યો ? Page #132 -------------------------------------------------------------------------- ________________ (અ) કર્માશાએ (બ) ચક્રવર્તીએ (ક) કારીગરોએ (ડ) રાજાએ. કયા ભગવાનની માતા પુત્રના વિરહથી ૧૦૦૦ વર્ષ સુધી રડી ન હતી ? (અ)મહાવીર સ્વામીની (બ) પાર્શ્વનાથની (ક) શાંતિનાથની (ડ) આદિનાથની. ૮૫. પાણી ઉકાળીને તેને ઠારવા શેનો ઉપયોગ ન કરી શકાય ? (અ) પંખાનો (અ) ફ્રીઝનો (ક) એરકંડીશનનો (ડ) કુદરતી પવનો ૮૪. પ્ર. ૧૦ નીચેનો શબ્દ પુસ્તિકામાં જે વાકયમાં આવતો હોય તે આખું વાક્ય જવાબપત્રમાં લખો. ૮૬. નાશવંત ૮૭. ઉણોદરી ૮૮. પક્ષપાતી ૮૯. મનોવાંછિત ૯૦, અઢારીયું પ્ર. ૧૧ નીચેનામાંથી કોઈપણ બે વિષય પર બાર-બાર લીટીમાં નિબંધ તમારા શબ્દોમાં જવાબપત્રની પાછળ લખો. (૮) (૧) ભક્ષ્યાભક્ષ્ય વિવેક (૨) પરીક્ષાને વધુ સફળ બનાવવા સૂચનો (૩) જૈન ધર્મનો ભવ્ય ઇતિહાસ (૪) પરીક્ષાથી લોકોને થયેલા ફાયદા-ગેરફાયદા. {h} જ્ઞૌનદીપક પ્રગટાવો ભાગ-૧ તથા ભાગ-૨માં જવાબો સહિત જુદા જુદા વિષયના ૧૬-૧૬ પ્રશ્નપત્રો છે. તે દરેકની ૭૦૦૦૭૦૦૦ પુસ્તિકાઓ બહાર પડી છે. સમગ્ર ભારતભરમાં તે પુસ્તિકાઓની જે OPEN BOOK EXAM.લેવાઈ હતી, તેના પ્રશ્નપત્રો પેપર-૧૭-૧૮,૧૯ અને ૨૦ તરીકે મૂકવામાં આવ્યા છે. બંને પરીક્ષામાં હજારોની સંખ્યામાં પરીક્ષાર્થીઓએ લાભ લીધો છે. ૧૨૯ Page #133 -------------------------------------------------------------------------- ________________ પેપર-૧૯ ‘જ્ઞાનદીપકપ્રગટાવો ભાગ-૧" (નીચેના પ્રશ્નોના જવાબ જ્ઞાનદીપક પ્રગટાવો ભાગ-૧ ના આધારે લખો.) પ્ર. ૧ નીચેની ખાલીજગ્યાઓ માટેનો સૌથી વધુ યોગ્ય શબ્દ લખો. શત્રુંજયનું હાલનું મુખ્ય જિનાલય ૧. એ બનાવેલું છે. કાઉસ્સગ્ગ કરતી વખતે. આવે છે. શ્રાવક સાધ્વીજીને અરવિંદ રાજર્ષિની વાત સાંભળીને ૨. 3. ૪. ૫. ૬. ૭. ... ઃઃ જાતિસ્મરણ જ્ઞાન થયું. પ્રચંડ પુણ્ય બાંધવા કુળદેવીને અરિહંતના જન્મને ઉતરી જતો હતો. મરિયીએ ફરતા વિમાનથી સિધ્ધ ભગવંતો વસે છે. ખમાસમણ દેવા જોઈએ. કહેવાય છે. ની શાલ ઓઢવાથી બ્રહ્મચર્યના પ્રભાવે તાવ વંદન કરી શકે. ૧૩. ચરવળાની દાંડી આંગળ જોઈએ. ૧૪. નવકાર ગણવા માટે છૂટો રાખવામાં G. ૧૦. ત્રણ લોકમાં કુલ પ્ર. ૨ નીચેની ખાલીજગ્યાઓ માટેના સૌથી વધુ યોગ્ય શબ્દો લખો.(૫) સાચવો. ૧૧. ૧૨. ..ની સેવા કરવી જોઈએ. ....... અને દસી ને ની આસક્તિથી સમકિત ગુમાવ્યું. જિન પ્રતિમા આવેલી છે. ૧૩૦ ની માળા સર્વશ્રેષ્ઠ છે. યોજન ઉપર ની તથા Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૫. ..................... એ શ્રીપાળને સૌ પ્રથમ ................. માં જવાનું કહ્યું. પ્ર.૩ હું કોણ છું? મને ઓળખીને મારું નામ લખો. (૧૦) (૧૬ મેં કરેલા સામૈયાનું દશ્ય પ્રેમચંદ મોદીની ટૂંકના ગુંબજમાં છે. (૧૭ મારા અતિશયો સમવાયાંગ સૂત્રમાં જણાવ્યા છે. (૧૮ મારું ભ્રમણ નિવારવા પ્રદક્ષિણા દેવાય છે. (૧૯ મારું બીજું નામ નામસ્તવ સૂત્ર છે. (૨૦ મારો સમાવેશ હાલ પ્રથમ પદમાં થાય છે. (૨૧ ભવભ્રમણની વૃદ્ધિનું મુખ્ય કારણ હું છું. (૨૨ મારા પ્રભાવે સર્પ ધરણેન્દ્ર બન્યો. (૨૩ હું નવપદનું પ્રવેશદ્વાર છું. (૨૪ શ્રાવક રોજ મારી ચર્ચા કરે. (૨૫ મારૂં ૨૧ વાર અખંડિત પણે શ્રવણ કરે તે આઠ ભવમાં મોક્ષ પામે છે. પ્ર. ૪ નીચે લીટી દોરેલો શબ્દ (ખોટો હોય તો સુધારીને) લખો. (૧૦) ૨૬. પ્રભુવીર ધન્નાના ધર્મરથના સારથી બન્યા હતા. ૨૭. પૂ. મેઘદર્શન વિ. મ.સા. મુકિતદૂતના સંયોજક છે. ૨૮. અઇમુત્તામુનિને અન્નત્થ સૂત્ર બોલતા કેવળજ્ઞાન થયું હતું. ૨૯. સામાયિક, ચઉવિસત્યો, વંદન, પૂજા, કાઉસ્સગ્ગ. ૩૦. સ્વગુણ ઉપર ગુણ કરે તે જ મહાન જન ગાય છે. રાજાને વિનંતી કરો, જરૂર એ તમને આપશે. ૩૨. નવકાર વડે નમો ધર્મની આરાધના કરવાની છે, ૩૩. કુમારપાળની બનાવેલી આરતી રોજ ઉતારવાની છે. ૩૪. ગૌતમસ્વામીએ સ્યાદ્વાદ દષ્ટિથી વેદ પંક્તિ સાચી ઠરાવી. ૩૫. વર્ધમાનને છેલ્લી શીખ યશોદા આપે છે. પ્ર. ૫ નીચેનાં પ્રશ્નોના જવાબ આંકડામાં આપો. (૧૦) ૩૬. સંવત્સરિ નિમિત્તે છેલ્લે ઓછામાં ઓછી કેટલી બાંધી માળા ૩૧. ———૧૩૧) Page #135 -------------------------------------------------------------------------- ________________ ગણવી જ જોઈએ ? ૩૭. સામાયિક કેટલી મિનિટનું કરવાનું હોય છે ? ૩૮. પ્રભુને કર્મક્ષયથી કેટલા અતિશય ઉત્પન્ન થાય છે ? ૩૯. પ્રભુ મહાવીરનું શાસન કેટલા વર્ષ ચાલવાનું છે ? ૪૦. ભગવાનને યક્ષના મંદિરમાં કેટલા સ્વપ્નો આવ્યા? ૪૧. પ્રભુવીરના ગર્ભાપહારનું કાર્ય કેટલામાં દિવસે થયું? ૪૨. પ્રભુ મહાવીરે જેટલા પારણા કર્યા, તેના કરતાં આદિનાથ ભગવાનને કેટલા વધારે ઉપવાસ શરૂઆતમાં એકી સાથે કરવા પડયા ? ૪૩. પ્રથમ સ્વપ્નમાં હાથીને જોનારના દીકરાને કેટલા દીકરા હતા ? ૪૪. શ્રાવકના દૈનિક કર્તવ્યો કેટલા હોય છે ? ૪૫. નવપદમાં કેટલા પરમેષ્ઠીઓનો સમાવેશ થાય છે ? પ્ર.૬ એક શબ્દમાં જવાબ આપો. (૧૦) ૪૬. બે હાથ મસ્તકે જોડીને કયા પ્રણામ કરવાના હોય છે ? ૪૭. શ્રાવકના રસોડામાં શું હોવું જોઈએ ? ૪૮. અદેખાઈના કારણે કોણ સૂકાઈ જાય છે ? ૪૯. પડિલેહણ કરતા તેરમા ગુણસ્થાનકે કોણ પહોંચ્યું ? ૫o, ગુરુની પરીક્ષા કયા રાજાએ ફરી ? ૫૧. શ્રીપાળની હાજરીમાં શ્રીપાળનું ચરિત્ર કયા મુનિએ સંભળાવ્યું? પર. શિષ્યાને ખમાવતા કયા ગુરુને કેવળજ્ઞાન થયું ? ૫૩. ૧૦૦૮ શ્વાસોશ્વાસનો કાયોત્સર્ગ કયા પ્રતિક્રમણમાં કરવાનો હોય ? ૫૪. પ્રભુ મહાવીર કઈ નગરીમાં મોક્ષે સીધાવ્યા ? ૫૫. અંબડ પરિવ્રાજકે કોના સમકિતની પરીક્ષા કરી ? પ્ર.૭ નીચેના પ્રશ્નોના જવાબ આપો. પ૬. વીસ ભગવાનના કલ્યાણક ક્યાં થયા છે ? ૫૭. અકબરને પ્રતિબોધ પમાડનાર કોણ હતા ? Page #136 -------------------------------------------------------------------------- ________________ ૫૮. શ્રાવકે રોજ કેટલા નિયમ ધારવા જોઈએ ? ૫૯. સિદ્ધચક્રનો સેવક દેવ કોણ છે ? ૬૦. આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા શું જોઈએ ? પ્ર. ૮ બાકીના શબ્દો સાથે સંબંધ ધરાવતો ન હોય તેવો શબ્દ શોધો.(૧૦) ! ૬૧. રસ બાદ્ધિ સુખ શાતા. ૬૨. આજ્ઞાચક્ર ધર્મચક્ર નાભીચક્ર સિદ્ધચક્ર ૬૩. રથયાત્રા તીર્થયાત્રા સંઘયાત્રા જલયાત્રા ૬૪. પાંડવો | વિનમી વસ્તુપાળ પુંડરિકસ્વામી ૬૫. ૭ હાથ. ૯ હાથ ૧૩ હાથ અડધો ગાઉ ૬૬. રાઈ પકિખા ચોમાસી વાર્ષિક ૬૭. સિંહ હાથી આકાશ પૃથ્વી ૬૮. અષાઢી શ્રાવક કૃષ્ણ ચંદ્ર રાવણ ૬૯. સામાયિક કાઉસ્સગ્ન દીક્ષા પૌષધ ૭૦. દેવાનંદાને પંડિતજીને સંગમને ચંડકૌશિકને પ્ર. ૯ નીચેના પ્રશ્નના આપેલા જવાબોમાંથી ખોટો જવાબ શોધો, (૧૦) ૭૧. શ્રાવકે પૂજામાં કેટલા વસ્ત્રો ન વપરાય ? ' (૧) ૩ (૨) ૫ (૩) ૨ (૪) ૪ ૭૨, મનુષ્યને શાના વડે જ સુખ પ્રાપ્ત થતું નથી ? (૧) સાધન (૨) પૈસા (૩) કુટુંબ (૪) ધર્મ ૭૩. સિધ્ધ ભગવંતોને કેટલા કર્મો ન હોય ? (૧) ૮ (૨) ૪ (૩) ૦ (૪) ૧ ૭૪, પ્રભુ મહાવીરનો આત્મા પ્રથમવાર સમકિત કયા ક્ષેત્રમાં પામ્યો. ન હતો ? (૧) મહાવિદેહ (૨) ભરત (3) ઐરાવત (૪) કુર ૭૫. અરિહંત કોના વડે બોધ પામતા નથી ? (૧) ભગવાન (૨) ગુરુ (૩) પોતાના (૪) માતા-પિતા ૭૬. અરિહંત પ્રભુનો શ્વાસોશ્વાસ કોના જેવો હોતો નથી ? ૧૩૩) Page #137 -------------------------------------------------------------------------- ________________ (૧) કમળ (૨) ગુલાબ (૩) અત્તર (૪) ચંપો ૭. કા. સુદ ચૌદશે સવારે કયું પ્રતિક્રમણ ન કરાય ? (૧) પખિ (૨) રાઈ (૩) ચોમાસી (૪) સંવત્સરી ૭૮. નારક છે કે નહિ ? એ સંશય કોને ન હતો ? (૧) મૌર્યપુત્ર (૨) અર્કાપિત (૩) મંડિત (૪) ગૌતમસ્વામી ૭૯. સિદ્ધ ભગવંતોને કોના જેવા માન્યા નથી ? (૧) ધ્રુવના તારા (૨) સપ્તર્ષિના તારા (૩) સૂર્ય (૪) ચંદ્ર ૮૦. નીચેનામાંથી કેવળજ્ઞાન કોણ પામ્યું? (૧) ઢંઢણમુનિ (૨) અષાઢાભૂતિ (૩) ઇલાચીકુમાર (૪) સ્થૂલભદ્રજી પ્ર. ૧૦ નીચે આપેલો શબ્દ પુસ્તિકામાં જે વાક્યમાં આવેલો હોય તે આખું વાક્ય લખો. (૧૦) ૮૧. સ્વદોષ ગર્લા (૮૨) અખાત્રીજે (૮૩) પરાક્રમ (૮૪) ઉuઇવા (૮૫) કુલમર્યાદા (૮૬) વાદવિવાદ (૮૭) રૂપસેન (૮૮) પ્રકાશ (૮૯) ભાયા રે (૯૦) નિધિ પ્ર. ૧૧નીચેનામાંથી કોઈપણ બે વિષય પર બાર લીટીમાં નિબંધ લખો. (૮) (૧) મારા ભગવાન (૨) કર્મોની બલિહારી (૩) જિનશાસનનો ભવ્ય ઇતિહાસ (૪) આવી પરીક્ષાઓ યોજવી કે નહિ ? શા માટે ? પેપર-૧૭ અને ૧૮ના જવાબો પાછળ આપવામાં આવ્યા છે. પરંતુ પેપર-૧૯ અને ૨૦ પરીક્ષાર્થીઓના અભ્યાસ માટે છે. તેથી જવાબો આપ્યા નથી. પરીક્ષાર્થીઓએ જ્ઞાનદીપક પ્રગટાવો ભાગ-૧ તથા ભાગ-૨ના આધારે પેપર-૧૭ તથા ૧૮ના જવાબો શોધવાનો જાતે પ્રયત્ન કરવો. ૧3૪ Page #138 -------------------------------------------------------------------------- ________________ પેપર-૨૦ “જ્ઞાન દીપકપ્રગટાવો ભાગ-૨) જ્ઞાન દીપપ્રગટાવો ભાગ-૨ ના આધારે જવાબો આપો, પ્ર. ૧ નીચેની ખાલી જગ્યાઓ માટેનો સૌથી વધુ યોગ્ય શબ્દ લખો.(૧૦) ૧. વૈશાખ માસમાં કોથમીર નાંખેલી દાળ .............. ૨. આપણે ..................... રીતે પુણ્ય બાંધી શકીએ છીએ. ૩. પ્રભુ મહાવીરની માતા ................... તે જ ભવે કેવળજ્ઞાન પામ્યા. અંબડ પરિવ્રાજક ................ ના સમકિતની પરીક્ષા કરી હતી. આદેશ્વર ભગવાનના જીવનને અનુલક્ષીને તપ કરવો જોઈએ. પર્યુષણમાં કર્તવ્ય રૂપે ..................... ઉપવાસ કરવાના હોય છે. આઠ દષ્ટિ સહિત સમકિતવંત જીવ નવમી .............. ને ઇચ્છે છે. ૮. મોક્ષમાં જતા પ્રભુ ...................... ની કેદમાંથી છૂટ્યા. ૯. .................. ગણિ ક્ષમાશ્રમણે આગમોને ગ્રન્થારૂઢ કર્યા. ૧૦. “બે હોય તો અવાજ થાય” જાણીને ................ એ સંચમ લીધું. પ્ર. ૨ નીચેની ખાલી જગ્યાઓ માટેના સૌથી વધુ યોગ્ય શબ્દો લખો. ૧૧. પ્રભુ વીરની પહેલી દેશના ................... હતી જ્યારે છેલ્લી દેશના ................... હતી. ૧૨. ઉનાળામાં ................... તો ચોમાસામાં .......... દિવસ સુધી મીઠાઈ ચાલી શકે. |૧૩. મોતીશાની ટૂંક ..... .............. રૂપિયાના દોરડાથી ........ નો ખાડો પૂરીને બનાવી છે. ૧૩૫, Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૪. આદિનાથ પ્રભુ શંત્રુજય પર .............. ..... પૂર્વ વાર ..... દિને આવ્યા હતા. ૧૫. ................ મુનિને આહારનો અંતરાય નડયો, તો ................... મુનિ ખાતા ખાતા કેવળજ્ઞાન પામ્યા. ૧૬. સંયમજીવનમાં ............... શીલાંગ પાળવા જોઈએ અને ............. તસ્વથી સાવચેત રહેવું જોઇએ. ૧૭. સંસાર દાવાનલ સૂત્રની પહેલી ગાથામાં ...................... અને કલ્યાણ કંદં સૂત્રની ત્રીજી ગાથામાં ................... ની સ્તુતિ કરેલી છે, ૧૮. સામાયિક ............. ઘડીનું હોય છે, જેમાં .................... દોષો ત્યાગવાના હોય છે. ૧૯. સવાફ્રોડ જિનપ્રતિમા ભરાવનારા ............... ના ગુરુ આર્ય . ........ હતા. ૨૦. સંસારના દરેક કાર્યમાં ...................... રહેતો શ્રાવક ........ ને કાપવાને ઇચ્છતો હોય. પ્ર. ૩ હું કોણ છું ? મને ઓળખીને મારું નામ લખો. (૧૦) ૨૧. આવતી ચોવિસીમાં હું પ્રથમ તિર્થંકર થઈશ. ૨૨. ચૌદ પૂર્વઘરો પણ મને અંત સમયે યાદ કરે છે. ૨૩. અક્ષરવાળા કપડા પહેરવાથી હું બંધાઉં છું. ૨૪, આદિનાથ ભગવાનનો વંશ સ્થાપવા હું આવ્યો હતો. ૨૫. મેં ૧૪ સ્વપ્નોનું હરણ થતું જોયું હતું. ૨૬. મારી સ્પર્શના ભવ્ય જીવ જ કરી શકે છે. ૨૭. હું મોટી ઉંમરે વ્યાકરણ ભણ્યો હતો. ૨૮. હું જન્મ કલ્યાણકની ઉજવણીનું પ્રતિક છે. ૨૯. હું પ્રથમ મંગલ છું. ૩૦. હું દુ:ખ આપનાર દુર્જનના પણ ગુણો જ જોઉં છું. પ્ર. ૪ ઘાટા અક્ષરે લખેલ શબ્દ (ખોટ હોય તો સુધારીને) લખો.(૧૦) (૧૩૬* Page #140 -------------------------------------------------------------------------- ________________ ૩૧. ગુરુ પ્રાપ્ત થયા વિના જ્ઞાન યથાર્થ થતું નથી, | ૩૨. કાચા દૂધ-દહીં છાશ સાથે કઠોળની વસ્તુ ભેગી થતાં તેમાં ચઉરિન્દ્રિય જીવો પેદા થાય છે. ૩૩. હાલ સંયમ લઈને વિયરતાં તમામ સાધુઓ ગૌતમસ્વામીની પાટે ગણાય છે. ૩૪. “જેનો સમય હોય તેની રક્ષા કરવી' એવી જાય છે. ૩૫. પચ્ચકખાણ લેનારે પોતે છેલ્લે પચ્ચકખામિ બોલવાનું હોય છે. ૩૬. પ્રભુ મહાવીર વધારે કર્મોની નિર્જરા કરવા અનાર્ય દેશમાં ગયા હતા. ૩૭. શત્રુંજય ઉપર દહીં ખાઈ શકાય. ૩૮, પરલોકમાં દુર્ગતિ મળે તેની સતત ચિંતા કરવી જોઈએ. ૩૯. પ્રભુ વીરના પિતા સિદ્ધાર્થ તે જ ભવે કેવળજ્ઞાન પામ્યા. ૪૦. જેઓ રોજ ધર્મ કરતા હોય તેઓ કદયા કહેવાય. પ્ર, ૫ નીચેના પ્રશ્નોના જવાબો આંકડામાં આપો. ૪૧. આ અવસર્પિણીમાં કેટલા રાણધરો કેવળજ્ઞાન પામ્યા ? ૪૨. પેથડે ભગવતી સૂત્રનું કેટલી સોના મહોરોથી પૂજન કર્યું હતું? ૪૩. એક સામાયિક કરવાથી દેવલોકનું કેટલા પલ્યોપમ શાતા વેદનીય બંધાય ? ૪૪. પ્રભુ મહાવીરની સંપદામાં કેટલા કેવળજ્ઞાનીઓ હતા ? ૪૫. નંદીષેણ રોજ કેટલાને પ્રતિબોધ કરતા હતા ? પ્ર. ૬ નીચેના વાક્યો કોના છે ? તે જણાવો. ૪૬. “વારસ નહિ, આરસ જોઈએ.” ૪૭. “રાણી બનવું છે કે દાસી ?” ૪૮. “મિથીલા બળતી હોય તો તેમાં મારું કાંઈ બળતું નથી.” ૪૯. “કહેવું સહેલું છે, છોડવું અઘરું છે.” ૫૦. વિજચશેઠ-વિજયા શેઠાણીની ભક્તિ કરવાથી ૮૪ હજાર સાધુની ભોનિનો લાભ મળે. (૧૩૭. Page #141 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૭ એક શબ્દમાં જવાબ આપો. (૧૦) ૫૧. ઇરિયાવહીં પડિક્કમતા કોણે કેવળજ્ઞાન મેળવ્યું ? ૫૨. છ ઋતુના પુષ્પોથી પ્રભુપૂજન કરનાર કોણ હતા ? ૫૩. ભવભ્રમણની વૃદ્ધિનું મુખ્ય કારણ કોણ છે ? ૫૪. પુરુષ બેઠો હોય તે સ્થળે સ્ત્રીએ કેટલા સમય સુધી ન બેસવું જોઈએ ? ૫૫. અષાઢ સુદ – ૧૨ ના બનાવેલા ખાખરા ક્યારે અભક્ષ્ય બને ? ૫૬. સુપાત્રદાનના પ્રભાવે સંગમ મરીને કોણ બન્યો ? ૫૭. દેરાસરમાંથી નીકળતા શું ન કરાય ? ૫૮. નવકારમંત્ર પ્રત્યે આપણામાં કયો ભાવ જોઈએ ? ૫૯. કુમારપાળે પોતાના પાપના પ્રાયશ્ચિત રૂપે કર્યું જિનમંદિર બંધાવ્યું હતું ? ૬૦. એક મીડું વધારે કરવાથી કોને અનર્થ થયો ? પ્ર. ૮ નીચેના પ્રશ્નોના જવાબ લખો. ૬૧. પ્રભુ વીરના નિર્વાણ પછી જિનશાસન કેટલા વર્ષ ચાલવાનું છે ? ૬૨. મોક્ષના સુખરૂપ વૃક્ષના મૂળ સમાન કોણ છે ? ૬૩. કલ્પસૂત્રમાં મેઘકુમારનું દષ્ટાંત શેના ઉપર આવે છે ? ૬૪, નાટક કરતાં કોણ કેવળજ્ઞાન પામ્યું ? ૬૫. પ્રભુ ભક્તિ કરતાં કોણે તીર્થકર નામકર્મ બાંધ્યું ? પ્ર. ૯ બાકીના ત્રણ શબ્દો સાથે સંબંધ ધરાવતો ન હોય તેવો શબ્દ શોધીને લખો. ૬૬. વરીયાળી પાપડ દહીં-થેપલાં ૬૭. ૫ કરોડ 3 કરોડ ૧ કરોડ ૧૦ કરોડ ૬૮. ૨થાવર્તગિરિ મોદક કોળાપાક ઘેબર ૬૯. મુનિસુવ્રતસ્વામી મલ્લિનાથ પાર્શ્વનાથ નેમીનાથ ૭૦. દુષ્ણસહસૂરિ વિમલવાહન નાગીલા સત્યકી ૭૧. મૃગાપુત્રા અનથીમુનિ પૃથ્વીચંદ્ર રહનેમી (૫) સરબત (૧૩૮ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૭ર. રમ ૭૩. આબુ ૬૪. ૭૫. ચાંગો 31 ર્કાડ પ્ર. ૧૦ નીચેના પ્રશ્નોના જે જવાબો આપેલા છે. તેમાંથી ખોટો જવાબ શોધીને લખો. (૧૦) ૭૬. તત્ત્વજ્ઞાન ફયા વિજ્ઞાનને સમજાવે છે ? ૭. જળવીર્ય 30 ૭૭. શત્રુંજય પર શું શું આવેલું છે ? 0. ઉજજયંતગિરિ કીર્તિવીર્ય ૮૨. (અ) કુમારકુંડ (બ) દેરાણી-જેઠાણીના ગોખલા (ક) સુકોશલ મુનિના પગલાં (ડ) વિક્રમશીનો પાળીયો ૭૮. પ્રભુ મહાવીરદેવ સાથે સંબંધ ધરાવનારા સ્થળો કયા કયા છે ? ૧૫ રામેતશિખર ગિરનાર યશવીર્ય બળભદ્ર કલિકાલરાર્વજ્ઞ હેમયન્દ્રસૂરિ (અ) કર્મવિજ્ઞાન (બ) તત્ત્વવિજ્ઞાન (ક) જીવવિજ્ઞાન (ડ) જીવનવિજ્ઞાન ૨૦ (અ) ક્ષત્રિયકુંડ (બ) પુરીમતાલ (ક) વિનિતા (ડ) નાલંદા ભરત ચક્રવર્તીએ શું શું કર્યું ? દિવાળીમાં શું શું મંગાય છે ? (અ) ઋદ્ધિ (બ) લબ્ધિ (ક) શક્તિ (ડ) બળ ૮૧, શ્રીપાળની પત્નીઓના નામ કયા કયા છે ? (અ) ગુણસુંદરી (બ) ત્રૈલોક્ય સુંદરી (ક) મયણાસુંદરી (ડ) સુર સુંદરી રામાયણના કયા પાત્રોએ દીક્ષા લીધી હતી ? (અ) છ ખંડ જીત્યા (બ) વેદ રચ્યા (ક) સ્તૂપ બનાવ્યા (ડ) મુઠ્ઠીથી લોચ કર્યો. ૧૩૯ (અ) લક્ષ્મણ (બ) રામચંદ્રજી (ક) દશરથ (ડ) ભરત ૮૩. અખાત્રીજે શું શું ખાઈ શકાય ? Page #143 -------------------------------------------------------------------------- ________________ (અ) કેરીનો રર (બ) પૂરી (ક) પત્તરવેલીયા (ડ) ઉંધીયાનું શાક ૮૪. પરમેષ્ઠી શેના શેના ભંડાર છે ? (અ) વિનય (બ) આચાર (ક) આનંદ (ડ) સંપત્તિ ૮૫. નવમા પેપરમાં બેથી વધારે વાર કયા ભગવાનનું નામ છપાયેલું છે ? (અ) નેમીનાથ (બ) પાર્શ્વનાથ (ક) સુપાર્શ્વનાથા (ડ) ભગવાન મહાવીર, પ્ર. ૧૧ નીચેનો શબ્દ જેમાં આવતો હોય તે આખું વાક્ય લખો. (૫) ૮૬. કાજળથી ભરેલી ઓરડીમાં. ૮૭. ૧૪ નિયમ ૮૮. શાશ્વત ૮૯. નિધિ ૯૦. દાક્ષિણ્યથી પ્ર. ૧૨ નીચેમાંથી કોઈપણ બે વિષય ઉપર ૧૨ લીટીમાં નિબંધ તમારા શબ્દોમાં લખો. [ ૧. આચારની મહત્તા. ૨. શ્રીપાળ-મયણા 3. મારા ભગવાન મહાવીરદેવ. ૪. પરીક્ષાના લાભાલાભ. જૈન શાસનના કર્મ વિજ્ઞાનને સચોટ રીતે સમજવા તથા તેના દ્વારા જીવનને શાંતિ-સમાધિ અને પ્રસન્નતા ભરપૂર બનાવવા પૂ. પં. શ્રી મેઘદર્શનવિજયજી મ. સાહેબ લિખિત કર્મનું કમ્યુટર ભાગ - ૧, ૨, ૩ આજે જ વસાવો અને અનેકોને ભેટ આપો Page #144 -------------------------------------------------------------------------- ________________ જવાબપત્રો) ( પેપર - ૧ "પ્રભુદર્શન સુખ સંપદા” ના જવાબો :) દેરાસર ૪૫. પ્રાણ ૧૧. ૨ ભગવાન ર, ભરેલાં ૪૧ રનત્રયી છે. ત્રણ ૮૧, મોક્ષ વીતરાગ ૨૨. ત્યાગ કર અંજનશલાકા કર. પંચાંગ પ્રણિપાત ૮૨. સિદ્ધશિલા ૧ ૨૩. પુરુપ 2 ડાબી ૬૩. વાસક્ષેપ ૪. પ્રમાર્જના ૨૪. પહેલી ૪૪. ભાવપૂજામાં ૬૪. સ્તુતિઓ ૪. ૯ કાંઈપણ રપ. બીજી ૮૫, ૬૦ ૩૬૦ ૨૬, ૫ ૪૬. ડાબી %. પોતાની ૮૬ બેશ દેરાસર ર૭, ૧૦ છે. પ્રદક્ષિણા ક૭. દીપક ૮. સ્થાપના ૨૮. જમણી ૪૮. પ્રતિષ્ઠા ૪૮. ચાર ૮૮. સવા લાખ ૮. પાસન ર૯. બીજી ૪૯. નવા ૬૯. ડાબી ૮. સવા કરોડ ૧૦. કાઉસગ્ગા ૩૦. અંજલિબદ્ધ ૧૦, પ્રણ ૪૦ રનત્રયી છે. નૃપસિંહ ૨૧. સવંદન પ૧, અવનતા ૧, અખંડ મૂળનાયક ૩૨, શિલ્પી પર, દેવા માતા અરે, બહાર ચૌમુખજી ૩૩. ડાબી ૫૩. નવ ૩. દુખ આપદા મર્યાદાસભર ૩૪. દ્રવ્ય ૫૪. પંચાંગ પ્રણિપાત જ. આનંદ ૧૫. 5 ૩૫રાત્રીના પપ. સર્વ કપ, અંગ, ૩૬. ત્રીજી ૫૬. સ્તુતિઓ ક. બોલાતાં સૂત્રોના અર્થ ૧૦. ૩૦ ૩૪. આચાર્ય ભગવંત પળ, પૂંઠ છે. સિદ્ધશિલા ૧૮. નિસીહ ૩૮ જમણી ૨૮. ૩ ૨૮. નૈવેધ ૧૯. નમો જિણાણે ૩૯ મંગલમૂર્તિ ૫૯. ભગવાન ૨૯. જોઈએ ૨૦. ૧૦૦ વર્ષના ૪૦. ભમતી ક0 પંચાંગ પ્રણિપાત ૮૦. ભગવાન ૧. નૈવેધ-ફળ વગેરે સામગ્રી લઈને જઈશ. છે. ચોખાની જેમ મારે ફરી સંસારમાં ઉગવું (જન્મવું ૯૨ સંસાર સંબંધિ કોઈપણ વાત નહિ કરું. નથી. ૩. ભગવાન સામે જોઈશ, ૮. દેરાસર બાંધવાની તેની ભાવના પૂરી થઈ નહોતી. ૬૪. બીજાને અંતરય નહિ કરું. , લાલ રંગ હોય છે. ૧૫ સર્વત્ર સદાચારની સુવાસ ફેલાવીશ. ૧૦૦, ગમે તેટલી વાર કરી શકાય. હ૬. દેરાસર બનાવીશ. છેવિશેષ માહિતી મેળવવા પૂજયશ્રીનું ‘શ્રાવક જન તો તેને રે કહીએ' પુસ્તક વાંચવું ૧૪૧ ) Page #145 -------------------------------------------------------------------------- ________________ મ પેપર - ૨ પૂજા કરીએ ભાવ ધરી” ના જવાબો ૧ ત્રિકાળ અરે મધ્યાહન અંગ અઝાપૂજા - અપૂજા છે. અજ ૮. દસ } ૯. ત્રણ-ત્રણ ૧૦. સાત A ૧૧. અંગશુદ્ધિ ૧૨. વસ્ત્રશુદ્ધિ પહ, મસ્તક ૨૧. દ્રવ્યપૂજા ૪૧. અજયપાળ ૬૧, તત્ત્વો ૮૧. અનુચિત ૨૨. યાદવો ૪૨, સમર્પણ ૨. હથેળીમાં ૮૨. અનુચિત ૨૩ ભાવપૂજા ૪૩. કપદી ૬૩. ૧૦૦૦ ૮૩. ઉચિત ૨૪ પૂજોપકરણશુદ્ધિ ૪૪. જૈનત્વ ૬૪. નાગકેતુ ૮૪. અનુચિત ૨૫ બે ૪૫. શૌર્ય ૫. પોપટ-પોપટ ૫. અનુચિત રક ભૂમિશુદ્ધિ ૪૬, ૧,૬૦,૦૦,૦૦૦ છે. અંગૂઠા ૮૬ અનુચિત ૨૦. ગાળેલું ૪૦. અભ્યદયકારિણી , મુકતાસુતિ ૮૦. અનુચિત ૨૮. વિધિ ૪૮. નિવૃતિકારિણી ૬૮. અંગલૂછણા ૮૮. ઉચિત ર૯. અંડરવેર ૪૯. પંચામૃત ૯ પૂજા કરવા ૮૯. અનુચિત ૩૦ ત્રીજા ૯૦. ઉચિત ૩૧. આહાર સંજ્ઞા ૫૧. ચંદન ૧. સૂમો ૯૧. ઉચિત ૩ર. ઉત્તર ૨. ઉચિત ૩૩. ન્યાય ૫૩. ૧૩ ૦ ૩, ત્રણ ૯૩. અનુચિત ૩૪. સામાયિક ૫૪. વિનય સુતા ૯૪ અનુચિત ૩૫. આડંબર ૫૫. ત્રિભુવન ૦૫. પ્રાદન ૯૫. અનુચિત ૩૦ સચિત્ત ૫૬. નથી ઇ. મન હ૬. અનુચિત ૩૪. ઉત્તરાસન ૫૭. અનામિકા છે. વિષહર છે. ઉચિત ૩૮. તિલક પ૮. ગુરુ અવસ્થા ૦૮. ૩ ૯૮. અનુચિત ૩૯ વિનોપશામિની ૫૯. ઉપશમ ૦૯. પંડચ ૯. અનુચિત ૪૦. સાડા ત્રણ ૬૦. નખ ૮૦. મુક્તાસુકિત ૧૦૦. ઉચિત પર. ૯ ૧૪. ઝણ ૧૬. આઠ ૨૦૬, મન ૧૫. સુભટપાલ ૧૬. આઠ ૧૦. રૂમાલ ૧૮. વિવેક ૧૯. મેઘાશાહ ૨૦. મનઃ શુદ્ધિ - દસ ત્રિકના નામ : (૧) નિહિ (૨) પ્રદક્ષિણા (૩) પ્રણામ (૪) પૂજા (પ) અવસ્થા ચિંતન (૬) દિશી નિરીક્ષણ ત્યાગ (0) પ્રમાર્જના (૮) આલંબન (૦ મુદ્રા અને (૧૦) પ્રણિધાન A સાત પ્રકારની શુદ્ધિ : (૧) અંગ (૨) વસ્ત્ર (૩) મન (૪) ભૂમિ (૫) પૂજોપકરણ (૬) ન્યાચદ્રવ્ય અને (0) વિધિ. વિશેષ માહિતી માટે "શ્રાવક જન તો તેને રે કહીએ” પુસ્તક વાંચવું. - - - ૧૪૨ ) - Page #146 -------------------------------------------------------------------------- ________________ પેપર - ૩ "સામાચિક કરીએ સાચું સાચું ના જવાબો " ] ૫. ૪૮ સમતા ૧૨, સમતા ૨૬. સોળ પ૧. સમવાદ ૬. મેરુ ૨. સાધુ ૨૦. શુદ્ધ પર, પરિણા છ૭. ઊભા ઊભા | ૩. ગમે ત્યારે ૨૮. ચરવળાનો પરૂ, સંક્ષેપ ૮. શિક્ષા ૪. ગમે તેટલા- ૨૯. સીવ્યા વિનાના ૫૪. પ્રત્યાખ્યાન oc. ૧૦ ૩૦. આઠ ૫૫. દમદંત મુનિ ૮૦, ચરવળ ૩૧. આઠ પ. સમ્યક્ત્વો ૮૧. ૧૫ લાભ ૩૨. ગુરુ મહારાજ પ. સર્વવિરતિ ૨. ઉપકરણો ધાર્મિક ૩૩. પંચિંદિયા ૫૮, કાલકાવાર્ય ૮૩. આંતર બધા ૩૪. છ ૫૯. સમ્યક્ત્વ ૮૪, શ્રેણિક બધા ૩૫. સ્થાપનાચાર્યજી છે. દેશવિરતિ ૮૫. નવમાં ૧૧. ઉપકરણ ૩૬, ૨૪ ૧. સમાસ ૮૪, ૧૨ ૩. આચાર્ય ભગવંત ક૨, મુહપતિ ૮૦. ગુરુ ૧૩. મોક્ષા ૩૮, સમતા ૬૩ સાવધ ૮૮, ૩૦ ૧૪. ૩ (ત્રણ) ૩૯. મધુર ૪. પરિક્ષા ૮૯ ૪૦ ૧૫. ઉપકરણ ૪૦. લાખ ૫. અનુમોદના ૯૦ અવિવેક ૧૬. ચરવળા ૪૧. આઠ 4 ક. સાધુ ૯૧. મુહપતિ ૧૪. કટાસણું ૪૨. આખી જિંદગી લ, વારંવાર ૨. મંગલ ૧૮, મુહપત્તિ ૪૩. મેતારક મુનિ ૬૮. અનવધ ૯૩. ૧૫ ૧૯. ૩૨ ૪૪. સમભાવ ૬૯, નવ ૪. ૧૦ ૨૦. રાજકુમારી ૪૫. અનવધ ૫. નિરપેક્ષ ૨૧. હાથી ૪૬. પ્રતિજ્ઞા ૧. અશુભ છ ઈરિયાવહીયા. ૨૨. સવા ૪૭. ચાર ૨. અભય લછે. બે ૨૩. પુણીયા ૪૮. સમયિક ૩. ૯રપ૯૨૫૨૫ ૯૮. નાથી ૨૪. ઉન ૪૯. શ્રત ૦૪. ચોરસ ૯િ૯, સર્વવિરતિ ૨૫. ૩૨ ૫૦. સમાસ ૫. ચોરસ ૧૦૦. ભંતે આ ચાર પ્રકારના સામાયિક : (૧) સમ્યત્વ (૨) શ્રત (3) દેશવિરતિ (૪) સર્વવિરતિ, A સામાયિકના આઠ નામ તથા દષ્ટાંત : (૧) સમભાવ-દમદંતમુનિ (૨) સમયિક - મેતારજમુનિ | (૩) સમવાદ - કાલકાચાર્ય (૪) સમાસ – ચિલાતીપુત્ર (૫) સંક્ષેપ (ઇ) અનવધ - ધર્મચિ અણગાર () પરિજ્ઞા-ઈલાચીકુમાર (૮) પ્રત્યાખ્યાન - તેટલીપુત્ર સામાયિકના ૩૨ દોષો સમજીર્ને તેનો ત્યાગ કરવા પ્રયત્ન કરવો. (૧૪૩) Page #147 -------------------------------------------------------------------------- ________________ પેપર - ૪ "કરું છું પ્રેમે વંદના" ના જવાબો ધર્મચિ અણગાર ૨૬ વજસ્વામીએ પ૧. સ્થૂલભદ્રજી ક૬, ધનાજી ૨. મેતારક મુનિ - ર૦. કપિલ કેવલી પર. શ્રીકૃષ્ણ છo. ધન પોરવાળે મેઘશ્ય રાજા ૨૮. પાદલિપ્તસૂરિજી ૫૩. ચંપા ૦૮. માણિભદ્ર ૪. કુમપુત્ર ૨૯. બપ્પભટ્ટસૂરિજી ૫૪. બાહુ ૦૯. સુભદ્રા Zતમસ્વામી ૩૦. કુમારપાળ પપ. નંદીષેણ ૮૦. રૂપકો જીરણ tooo પ૬ વિમલવાહન ૮૧. કુમારપાળે પુંસેકસ્વામી ૩૨. શિચલ પ. ભેરુમલ શાહે ૮૨. વિમલવાહન ૮. સુંદરી ૩૩. બંધક ૫૮ ૩૦ ૮૩, આર્યરક્ષિતસૂરિ ૯. દુuસહસૂરિજી ૩૪, મેતારક ૧૯. ગજસુકુમાલ ૮૪. કૃષ્ણ મહારાજાએ ૧૦. જંબુસ્વામી ૩૫. સુકીશલા ૬૦. મલ્લિનાથ ૮૫. સુધર્માસ્વામી ૧૧. ઉજમફઈ 3. ગજસુકુમાલ ૬૧. મરુદેવા ૮૬. પુંડરીક સ્વામી ૧૨. ઉદયના ૩૦. ઝાંઝરીઆ કર. અષભદેવ ૮. નેમીસૂરિ ૧૩. પહેલા ૩૮. બારમા દેવલોક ૬૩, ૩ર ૮૮. સાગરજી ૧૪. આનંદ ૩૯, ૨૦ ૬૪. મુનિસુવત ૮૯. પ્રેમસૂરિ ૧૫. અનાથી ૪૦. નેમીકુમાર ૫. જગડુ ૯૦. ભરતચકી ૧૬. પુણીયો શ્રાવક ૪૧. મૃગાવતી ૬૬. લુણંગ ૧. કશ. ૧૩. ધનાજી ૪૨, સુલતા ક0. પેથડશા ૯૨, અભયસાગરજી+ ૧૮. શાલિભદ્રજી ૪૩. ૨ ૬૮. યશોવિજયજી ૯૩, ચન્દ્રશેખરવિજયજી ૪૪. સાતમી ૬૯, હેમચંદ્રાચાર્ય ૯૪. જયઘોષસૂરિજી ૨૦. અઈમુત્તા ૪૫. ૪૨ ૦૭. છાડા ૫. હિમાંશુસૂરિ ૨૧. ખરક ૪૬. ચુમ્બાલીસમી 0૧. હરિભદ્રસૂરિજી ૯૬. રાજતિકલસૂરિ ૨૨. જિનદાસ ૪૦. સાડા બાર જ, રેવતી હ૦. ભદ્રંકરસૂરિ હ. ભક ર૩. દેદાશા ૪૮. તપાસ ૭૩. ટંટણ ૯૮. વસ્તુપાળ ૨૪. પેથડશા ૪૯. દેવેન્દ્રસૂરિજી ૦૪. દુર્બલિકપુષ્પમિત્ર ૯૯. અનુપમાં ૨૫. ઝાંઝણશા પ૦ મુનિસુંદરસૂરિજી ૨. આદ્રકુમાર ૧૦૦. સિદ્ધરાજે * કેવળજ્ઞાન પામ્યા છે, તેવી વાત જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી કેવલી ભગવંતે પણ બધા વ્યવહારો ! પાળવાના હોય છે. 4 એક કાળચક = ૧ ઉસર્પિણી + ૧ અવસર્પિણી. આ દરેકમાં ૨૪, ૨૪ ભગવાન થાય. તેથી એક 1 કાળચક્રમાં બે ચોવિસી જાય. તેથી ૮૪ ચોવીસી = ૪ર કાળચક + બૂઢિપ-સંકુલ પાલીતાણામાં છે, જયારે બાળસંસ્કરણનું કાર્ય કરતાં તપોવન નવસારી તથા અમીયાપુર (સાબરમતી પાસ)માં છે. તમારા બાળકોનું સંસ્કારણ કરવા તપવનમાં દાખલ કરવા જોઈએ. ૧૪૪ ૧૯. કુરગડુ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧. ... 3. 7. . $. 6. - L. ચાળા રાઇ ફિલ્મ રાઈ દેવસિ રાઈ ચાર E. વંદિતુ ૧૦. ચોમાસ ૧૧, २० ૧૨. સંવત્સરિ ૧૩. રાઈ ૧૪. શુદ્ધ ૧૫. સીવ્યા વિનાનાં ૧૬. ઊભા-ઊભા ૧. રાઈ ૧૮, રાઈ ૧૯. દેવસિપફિખ ૨૦. પદ્મિ ૨૧. પફિખ ૨૨, રાઈ ૨૩. ખિ ૨૪. સંવત્સરિ પેપર 1 ૫ "પ્રતિક્રમણની પવિત્રતા" ના જવાબો ૨૬, પફિલ્મ ૨૦. પક્િષ્મ ૨૮, રાઈ ૨૯. સામયિક 30. 390 ૩૧. રાઈ ૩૨. ૩૩૫ ૩૩ ૨૧ ૩૪. ૧૦૦૮ + ૩૫. ૧ ૩૬. પિક્ખ 3. ૫૦૦ ૩૮. રાઈ ૩૯. માંગલિક ૪૦3૦૦ ૪૧, કલાણ કંદની ૪૨. ૨૫ ૪૩. સંસારદાવાનલની ૪૪. ૫૦ ૪૫. ૩ ૪૬, સંવત્સરિ ૪. ચોમાસાં ૪૮, પખિ ૪૯. રાઈ ૫૧. કુમાારપાળ પર. માંગલિક પરૂ. ૮૪ લાખ ૫૪. અઢાર ૫૫. છે. ૫૬. છે. ૫૦, આઠ કે ૫૮. ન કરવું ૫૯. ગુરુની નિશ્રામાં ૬. આભૂષણો ૬૧. પૂજાની ૬૨. અક્ષરવાળું ૬૩. એક ૪. આડ પડાય ૬૫, હાથ જોડીને ૬૬. માહણસિંહ ૬. પ્રતિચરણા ૬૮. પરિહરણા ૬૯, વારણા ૦. મુહપત્તિ ૧. ક્ખિ ૨. દેવસિ ૦૩. ચોમાÔ ૪. આવશ્યક ૬, આવશ્યક . લંગડા t૦૮, આંધશ્ ૯. મોક્ષ ૮૦. અપ્રમત્ત ૮૧. શુદ્ધિ ૮૨. ૬ ૮૩. આચાર ૮૪. પ્રક્રિયા ૮૫. સામાયિક ૮૬. બીજા ૮૭. પ્રતિક્રમણ ૮૮. અચાર ૮૯. પ ૯૦. તીર્થંકર ભગવંતો ૯૧. ફાઉસ્સગ્ગ ૯. વંદન ૯૩. આચારશુદ્ધિ ૯૪. કાઉસ્સગ્ગ ૯૫. ગુરુમહારાજ ૯૬. પચ્ચક્ખાણ ૯૦, ચતુર્વિંશતિસ્ત ૯૮. વસ્ત્ર ૬૯. યશોવિજયજી ૫. ૨૫ પુ. છ : ૧૦૦. વંદિતા ૨૫. રાઈ A પ્રતિક્રમણના સમાનાર્થી શબ્દો : (૧) પ્રતિક્રમણ (૨) પ્રતિચરણા (3) પરિહરણા (૪) વારણા (૫) નિવૃત્તિ (F) નિંદા (૭) ગહl (૮) શોધન-શુદ્ધિ (૧) નિષેધ કરેલાનું આચરણ કરવાથી, (૨) ઉપદેશેલ કાર્યો ન ફરવાથી, (૩) ભગવાનના વચન ઉપર અશ્રદ્ધા કરવાથી અને (૪) ભગવાનના ઉપદેશથી વિપરીત પ્રરૂપણા કરવાી ! આ ચાર કારણે પ્રતિક્રમણ કરવું જોઈએ * એક લીટી = ૧ શ્વાસોશ્વાસ, ‘ચંદેસુ નિમ્મલયરા' સુધીના લોગસ્સની ૨૫ લીટી - ૨૫ શ્વાસો. ૪૦ લોગસ્સના ૪૦ ૪ ૨૫ = ૧૦૦૦. + ૧ નવકારની ૮ સંપદાના ૮ = ૧૦૦૮. રાઈ-દેવસિ-પક્ષ - ચોમાસી - પ્રતિક્રમણમાં ૨૫,૫૦,૩૦૦ અને ૧૦૦ શ્વાસોનો કાઉસગ્ગ કરવાનો હોવાથી ક્રમશઃ ૧, ૨, ૧૨ અને ૨૦ લોગસ્સનો કાઉંસર્ગ કરાય છે. ૧૪૫ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧. ૨. 3. . ૫. 5. d. .. ' શ્રાવણ આઠમા × (ર્ચ. સુદ-૧૩) * બે × (સાંજે) ૫ ૧૧ . આત્મા પેપર ૧૦. ૧૧. પર્વાધિરાજ ૧૨. સોળભથ્થુ ૧૩. માસક્ષમણ ૧૪. અઠ્ઠાઈ ૧૫. કર્મો ૧૬, પાયો ૧૦. ત્રણ શાન્ત રાખવાની ૧૮, ચાર ૧૯. પૌષધ ૨૦. અક્ષ ૬ "પર્વ પજુસણ કરો ઉલ્લાસ" ના જવાબો ૨૬. ક્ષમાપના ૫૧. ૧૬૮ ૧ ૨૦. દેરાસર ૫૨. બળદેવ ૨૮. સ્નાત્ર મહોત્સવ 43. FII ૨૯. સાધર્મિક ભક્તિ ૫૪, હરિણૈગમેષી ૨૧. ૧ ૨૨. ચોસઠ પહોરી ૨૩. અમારિ પ્રવર્તન ૩૦, રથયાત્રા ૩૧. બધી જ ૩૨. ક્ષમાપના ૩૩. નવમા ૩૪. આનંદપુર 34. 6 ૩૬. આચાર ૩૭. વિનયવિજયજી ૩૮. પ્રત્યાખ્યાનવાદ ૩૯. સુબોધિકા ૪૦, ત્રીજા ૪૧. દેવદ્ધિ ગણી ૪૨. ૧૧, ૮૦, ૬૪૫ ૪૩, દેવાનંદાએ + ૫૫. શ્રાવસ્તી ૫૬. ઉત્તરાફાલ્ગુની ૫૭. અચ્યુત ૫૮. ગૌશાળાએ ૫૯ ૧ ૪૪, કાર્તિક ૪૫. કૌટુંબિક પુરુષો ૪૬. ૦૨ ૪. ત્રીજા ૪૮. ચોથા ૪૯. મેઘકુમાર ૬. ચાર ૬૧. સુઘોષા ૬. જૈનેન્દ્ર વ્યાકરણ ૬૩. સુસ્થિત ૬૪. કંબલ-શંખલ ૬૫. ગોવાળીયાએ ૬. નંદીવર્ધન ૬૦. પ્રસેનજિત lo૬, ૯૮૦ ૦, ૧૨૧૫ ૦૮. તેર ૯. ચોથી ૧૪૬ ૮૦, ૩ ૮૧. ખીર - ઉગ્રસેન ૬૯. ગોવાળીયાએ ૦૦. સિદ્ધ ભગવાન ૨૧. સિદ્ધાર્થ ૭૨. સમરવીર ૭૩. ૧૦ ૪. પિતરાઈભાઈ ૨૪. ક્ષમાપના ૨૫. ચૈત્યપરિપાટી ૧૦, ૮ ૦૫. સુધર્માસ્વામી ૧૦૦, ઉચિત * મહાવીરરવામી ભગવાનનું જન્મકલ્યાણક ચૈત્ર સુદ તેરસ છે. પર્યુષણમાં ભગવાનના જન્મનું વાંચન થાય છે. + પ્રભુ મહાવીરદેવ આવીને દેવાનંદાના ગર્ભમાં આવ્યા હતા, તેથી દેવાનંદાએ ૧૪ સ્વપ્નો જોયા. A એક હાય = ૨૪ અંકુલ. ભગવાન ૭ હાથ ઊંચા હતા તેથી ૨૪૪= ૧૬૮ અંગુલ. હસ્તોત્તરા એટલે ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર. – કલ્પસૂત્રનો મૂળ ગ્રંથ એટલે બારસા સૂત્ર, ૮૨. ૧ ૮૩. પહેલી ૮૪. ચાર ૮૫. પર્યુષણા ૬. નાગકેતુ ૮૦. વર્ષના ૮૮, અનુચિત ૮૯, અનુચિત ૯૦. અનુચિત ૯૧. ઉચિત ૯૨. અનુચિત ૯૩. ઉચિત ૯૪. અનુચિત ૯૫. અનુચિત ૯૬, અનુચિત ૯. અનુચિત ૯૮. અનુચિત ૯૯. ઉચિત Page #150 -------------------------------------------------------------------------- ________________ ભાદરવા પેપર - છે "પર્વમાંહે પજુસણ મોટ" ના જવાબો ૨૬. સમેતશિખર પ૧. ત્રણ ક. ૨૦ ૨. ભાદરવા રાજ. ૧૪ પ૨. સુવિધિનાથી ofહ. જિનાજ્ઞાભંગ 3, અઠાઈધર ૨૮. શ્રેયાંસકુમારે પ૩. ત્રણ ૦૮, સ્વતિ. ૨. મોક્ષ ૫૪. ન શકે છ૯. કુટુંબો ઉપવાસ ૩૦. સવા-સીમાની ૫૫. પ્રાજ્ઞ ૮૦. લક્ષ્મી સૂરિજી ૬, અમ ૨૧. નક્ષત્ર ૫૬. ચાર ૮૧. લલ્લિંગ ૯. શ્રાવણ ૩૨. ભારંગપસી પછે. છેલ્લી ૮૨. ૫૦૦૦ ૮. બારસાસૂત્ર ૩૩. પુણીયો શ્રાવક પ૮. બીજી ૮૩, ધમસારહીણ ૯. { દોષ લાગે ત્યારેજ ૩૪, ઉત્પલ પ૯. ૧૦૦૮ ૮૪. ચોથા ૧૦. આનંદ ૩૫. જ્ઞાનખંડ ૬૦ રોહગુપ્ત ૮૫. ૫૦ ૧૧. કદૈયા ૩૬ ૬૪ ઈન્દ્રો ૧. ગોશાળાએ ૮૬ સંવતસરી ૧ર. સાધર્મિક ભકિત ૩૦. છે ૬૨. ૧૦૦ ૧૩. સાધર્મિક ભકિત ૩૮. બળદો ૬૩. સી ૮૮. અનુચિત ૧૪. હીરસૂરિજી ૩૯. અમાવવું ૬૪. ૯ ૮૯. ઉચિત ૧૫, અનંતાનુબંધી ૪૦. ચાદ ૬૫. નવમાં ૯૦. અનુચિત ૧૬ વાયુવાળા ૪૧. ત્રિપદી ૬. પાત્રા ૯૧. ઉચિતા ૧૦. હેમચન્દ્રાચાર્યું ૪૨. ચંદનબાળાજી છે. ચૌદ ૯૨. અનુચિત ૧૮, વર્ધમાન ૪૩. ૧૦૦ ૯૩. ઉચિત ૧૯, ખમાવે ૪૪. ચિત્રા કલ. દસ & ૯૪. અનુચિત ૨૦. લોકવધિજ્ઞાન ૪૫. ૧૧ go દેવદ્રવ્યવૃદ્ધિ ૯૫. ઉચિત ૨૧. મધ્યમ ૪૬* (૧) ૧. ભવાલોચના ૯૬. ઉતિ ૨૨. વૈશાખ સુદ - ૧૦ ૪૦. પશ્નોત્તર ૨. ૧૪ દ, ઉચિત ૨૩. પ્રણામ ૪૮, ૧૬૦.+ છ૩. મારા ૯૮. ઉચિત ૨૪, અનુકંપા ૪૯. ૧,૦૦,૦૦૦ જ કોઈને નહિ ૯૯. અનુચિત ૨૫. નવમું ૫૦, યાત્રા ત્રિક ૦૫. આભૂ ૧૦૭. ઉચિત * કલ્પસૂત્રનું વાંચન પર્યુષણના ચોથા દિવસે જ શરૂ થાચ, તેથી કયારેક ભાદરવા માસમાં પણ કલ્પસૂત્ર વાંચનની શરૂઆત થાય છે. * સંવત્સપ્રિતિક્રમણમાં ૪૦ લોગસ્સ + ૧ નવકારનો કાઉસ્સગ્ન કરવાનો હોય છે. લોગસ્સ ન આવડે | તેણે ૧૧ નહિ પણ ૨૦ નવકાર ગણવાના હોય છે. A સ્થૂલભદ્રજી સૂત્રથી ૧૪ પૂર્વઘર હતા, પણ અર્થથી દસપૂર્વધર હતા. ૬૮. દસ ૧૪૭ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧. રે. 3. ૪. ૫. .. in, .. અણગાર દીક્ષા સંસાર ઘર જિંદગીભર ફરેમિભંતે મહવતો માનવ ૯. ૧૦. ગુરુ ૧૧. ગુરુવંદન ૧૨. છઠ્ઠા ૧૩, સર્વવિરતિ ૧૪. ઔઘો ૧૫. ૠષમદેવ ૧૬ ૧૦. ૧૮. 20 t વંદના ધર્મલાભ વંદના મોક્ષ પેપર . ૮ "આ છે અણગાર અમારા" ના જવાબો ૨૬. ગોચરી વહોરવાની ૫૧. અવાહ ૨૭, ન શકે પર. અવાહ ૨૮. પગે ચાલતાં ૧૩. પાંચ ૨૯. સ્ત્રી ૫૪. ૧૮૦૦૦ ૩૦. પૈસો ૫૫. ોભવંદન ૩૧. લોચ ૫૬. બર ૩૨. અભય ૫. ૩ર ૩૩, ૨૦ ૩૪. સહાયકતા ૩૫. વિહાર ૩૬. લોંચ ૩૭, દંડાસન ૩૮, લાઈટના ૩૯, બે ૪૦. આધાકર્મી ૪૧. ૪૨ ૪૨. એકાસણાનો ૪૩, બે ૪૪. ઉકાળેલા પાણી ૪૫. વ્યાખ્યાન ૪૬. ત્રણ ૫૮. ૩૩ ૫૯. ગૃહસ્થ છે ૬૦ ભજંત ૬૧. કારણ કર. ચાર ૬૩. ૧ ૬૪. આચાર્ય ૬૫. વિજાતીય .. આહ ૬. સત્તર ૬૮. પાંચ ૬૯. ૧૮૦૦૦ ૧૦. સ્થાપના ૨૦૧. શ્રીકૃષ્ણ ૨. વાચનાના ૪. ત્રણ ૪૮. ફિટ્ટાવંદન 3. E ૪૯. મથએણ વંદામિ ૪. સ્વાધ્યાય ૫૦. દ્વદશાવર્તવંદન ૫. કરવી ૬. કાજો tai, નહિ ૦૮, ત્રિકાળવૃંદના ૩૯. નવ ૨૦. ૧૩ ૮૧. ૩|| ૮૨. સામાયિક ૮૩, અનુચિત ૮૪. અનુચિત ૮૫. ઉચિત ૧૯, ૯૪. ઉચિત ૨૦. Ա ૯૫. અનુચિત ૨૧. સફેદ ૯૬, અનુચિત ૨૨. ગોચરી ૯. અનુચિત ૨૩. રજોહરણ ૯૮. અનુચિત ૨૪. દાંડો ૯૯. ઉચિત ૫. પા ૧૦૦, અનુચિત - વચલા ૨૨ ભગવાનના તથા મહાવિદેહ ક્ષેત્રના અણગારોને રંગબેરંગી વસ્ત્રો પણ હોય. A અણગાર એટલે જૈન સાધુ-સાધ્વીજી મ. સાહેબ. સાધુ અન્ય સાધુનો તથા સાધ્વીજી અન્ય સાધ્વીજીનો ડાયરેક્ટ ચરણસ્પર્શ કરી શકે પણ ગૃહસ્થ કોઈનો પણ ડાયરેક્ટ ચરણસ્પર્શ કરી ન શકે. ♦ વિશેષ માહિતી મેળવવા પૂજ્યશ્રીનું ‘શ્રાવક જન તો તેને રે કહીએ' પુસ્તક વાંચવું. ૧૪૮ ૮૬, અનુચિત ૮. અનુચિત ૮૮. ઉચિત ૮૯, અનુચિત ૯૦. ઉચિત ૯૧. અનુચિત ૯૨. અનુચિત ૯૩. ઉચિત Page #152 -------------------------------------------------------------------------- ________________ [ પેપર -- ૯ "તપ કરીએ સમતા રાખી ઘટમાં" ના જવાબો બાર પુષ્યમિત્ર ૧. શોર્ટ ૨૬. અઠ્ઠાઈ ૨૧, છ ક, સનકુમાર નિર્જરા ૨૦. અઠમ પર. બાર ટંટણમુનિ ૨૮. વાસના 13. આઠ ૭૮. કંડરિક ૨૯. દોષો ૫૪. ૧૦ ૩૦. આહારસંજ્ઞા ૫૫, ૯ ૩૧. બીયાસણું ૫૬. ૨૮ ૮૧. છ-છ ૩૨. બીયસણું પ. કપર્દી ૮૨. ૨૯ સિદ્ધચક ૩૩. ૧૦ કરોડ ૫૮. આગાર ૮૩, ૩૪૯ ૯. યતિધર્મી ૩૪. હજાર કરોડ પહ, અણાભોગેણં ૮૪. પશ્ચાતાપ ૧૦. ૧૦૦ ૩૫. ૧૦૦ ૬૦. સહસાગારેણું ૧૧. ૮ મિનિટ ૩૬ ૧ કરોડ ૧. ૨૨ ૮૬. શોભન ૧૨. ૧ પ્રહર ૩૦. દસ લાખ કરોડ ૬૨. મહત્તરાગાર ૮૭. સત્તરભેદી ૧૩, ૨ પ્રહર ૩૮. ચાર ૩વિગઈ ૮૮. ઉચિત ૧૪. Rા પ્રહર ૩૯, છા ૬૪ કાયોત્સર્ગી ૮૯. ઉચિત ૧૫. ૩ પ્રહર ૪૦. બાહ્ય છે પારિફાવણીયા ૯૦. ઉચિત ૧૬ એકલઠાણા ૧. અત્યંતર ૬૬, આઉટપ્રસારણ ૯૧. અનુચિત ૧૭. આયંબીલ કર, અનશન છે. ગુરુઅલ્પઠાણેણ ૯૨. ઉચિત ૧૮, ૧૦૦૦ ૪૩. ઉણોદરી ૬૮, ત્રણે ૩. ઉચિત ૧૯. ૧ લાખ ૪૪. વૃત્તિસંક્ષેપ આસકિત ૨૦. ત્રણ ૪૫. બાહ્ય ઉ૦, ત્રીજો. હ૫. ઉચિતા ૪૬. શાંત 0૧. મંગલ ૬. ઉચિત ૨૨. મિથ્યાત્વ ૪૦, અત્યંતર કરે. સમતા છે. ઉચિત નિયાણ ૪૮, વૈયાવચ્ચ 03. ૩૪ ૯૮. ઉચિત ૨૪. ૧૦,૦૦૦ ૪૯, સ્વાધ્યાય છ૪. અભિગ્રહો ૯૯, ઉચિત ૨૫. છ6 ૫૦. કાંઈ ન પીવાય છે. ધન્ના અણગાર ૧૦૦, ઉચિત • પચ્ચખાણ તથા તેના આગારો સંબંધિત વિગતવાર વિસ્તૃત માહિતી મેળવવા પૂ મેઘદર્શન વિ. મ.| સાહેબ લિખિત “શ્રાવક જન તો તેને રે કહીંએ પુસ્તિકા અવશ્ય વાંચવી. અનુચિત માયા ૨. સમાઇ - ૧૪૯ ) Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧. . 3. . ૫. ૬. .. નવપદ અરિહંત સિદ્ધ સ્ત્ર આયંબીલ ૨ વ આસો L. E ૧૦. ૨ ૧૧. આસો ૧૨. શ્રીપાળે ૧૩. મયણા - ૧૪, ૫ ૨૩. ૧૫. ૧૦૮ ૧૬. ૩ ૧૦. યક્ષ-યક્ષિણી ૧૮. ગુરુ ૧૯. કાયયક્ર ૨૦. ૨ 29. 3 (૪)× ૨૨. ૨૦ પેપર ૧૦ સિદ્ધચક્ર સેવો રે પ્રાણી" ના જવાબો ૨૬. ૧ ૨૦. ઉપાધ્યાય ૨૮. આચાર્ય ૨૯. સાધુ ૩૦. ધર્મ 39. 39 ૩૨ ૨૫ ૩૩, ૨૭ ૩૪. સફેદ ૩૫, પીળા ૩૬, વિનય ૩૦. પરાર્થ ૩૮. સહાયકતા ૩૯. ૫ ૪૦. ૧ ૪૧. સિદ્ધ ૪૨. આચાર્ય ૪૩. ૧૧ 88. 56 ૪૫. જ ૪. ૫ ૪. 3 ૫૧. ૯ ૪૮, ૨ ૫૨. ૨૦ ૫૩. બીયાસણા ૫૪. સત્તરભેદી ૫૫. ચોથું પ. સૂત્ર ૫. અર્ર ૫૮, મહાગોપ ૫. મહામાહણ ૬. શ્રદ્ધા ૬૧. જ્ઞાન ર. ૮૧ ૬૩. ૧૮ ૬૪.૮૪ ૬૫. ૧૦ ૬. ર ”. ૯ ૬૮. મોક્ષ ૬૯. સંસાર ૬. ચક્રેશ્વરી ૭. ક્ષેત્રપાળ pe, ૩૪, ive. ૨ ૮૦. વિધાપ્રવાદ ૮૧. ૮. ૯-૯ ૮૩, ૪૮ ૦. આયાર્ય ૧. આચાર્યે ૦૨, ઉપાધ્યાો ૦૩. દર્શન ર૪. ૨૩૮ ૪. ૧ ૪. ચારિત્ર ૨૫. વિમલેશ્વર ૫. દર્શન ૧૦૦, ઉચિત ૫. સુદ સાતમ * સિદ્ધચક્રજીની આરાધના એટલે નવપદજીની ઓળીની આરાધના, તે આસો મહીનામાં શરૂં કરવાની હોય છે. દર વર્ષે ચૈત્ર તથા આસો મહીનામાં ઓળી કરવાની હોવાથી નવ ઓળીનો આ તપ સાડા ચાર વર્ષે પૂર્ણ થાય છે. ૮૪. ૨૦ છૂક ર ૮૫. ૧૭૦ c. re cp. ૧૬ ૮૮. અનુચિત ૮૯. ઉચિત ૯. ઉચિત ૯૧. ઉચિત ૯૨. ઉચિત ૯૩. અનુચિત ૯૪. ઉચિત ૯૫. અનુચિત ૯૬. અનુચિત ૯૦. અનુચિત ૯૮. ઉચિત ૯૯. ઉંચિત શ્રીપાળરાજાના રાસમાંથી ઘણી માહિતી મળી શકશે. ૧૫૦ Page #154 -------------------------------------------------------------------------- ________________ પેપર - ૧૧ "જિમ મયણાને શ્રીપાળ” ના જવાબો ૧. નવપદ ૨૬. પરાક્રમો પ૧, ૧૩ os, સજજન ૨. સિંહરથ ૨૦. વિચારીને પર, ૩ op, ઉબર WYIWIT ૨૮. નવપદજી ૩. ૬ ૭૮. રાણા ફમળપ્રભા ૨૯. સાસુ ૫૪, બાળ oc, અધમાધમાં ૫. રૂપસુંદરી ૩૦, બાળક પપ. વિમલ શેઠ ૮૦, શ્રીકાંત અંગ ૩૧. સિદ્ધયક ૫૦ અવધિ ૮૧, શ્રીમતિ માલ% ૩૨. સંસારની ૫૦. નવપદજી ૮૨, શ્રીપાળ ૮. ગૌતમસ્વામીએ ૩૩. એકાસણું ૫૮. ૧૩ ૮૩, ઈર્ષ્યા | વિનયવિજયજીએઝ ૩૪. કોલ ૫૯. વિનય ૮૪. ચક્રેશ્વરીએ ૧૦. સુરસુંદરી ૩૫. ચંદ્ર , મધ્યમ ૮૫ વામના ૧૧. મયાસુંદરી ૩૬. ભગવાનના મુખ ૧. મતિસાગર ૮૬. ઉત્તમ ૧૨. ૦૦૦ 3. પુણ્યા ૬૨. સિદ્ધિ ૮૦. પાંચમી મુનિચંદ્ર ૩૮. ભગવાન ૩. દીક્ષા ૮. મદનમંજૂષાના માતા-પિતા ૧૪. પુણ્યપાળ ૩૯. મયણાસુંદરી ૪. ઉત્તરસાધક રત્નમાલા-કનકર્કતુ ૧૫. અજિતસેન ૪૦. કનકકેતુ છે. સ્ત્રી ૦૯. શ્રીપાળ ૧૦. અભિમાન ૪૧. સાધર્મિક ક સુવર્ણ ૯૦. શ્રીપાળ ખચ્ચર ૪૨, મદનસેના ક, સાતમી ૬૧, શૃંગાર સુંદરી ૪૩. ૫ ૬૮. અધમ ૯૨. મયણાસુંદરી કુવચનો ૪૪, અરિદમન ૬૯, ભરૂચ ૯૩. મદનમંજરી સિદ્ધચક્ર કપગુણો ઉ૦. ૨ ૯૪. સુરસુંદરી ૨૧. વિધા ૪૬ સુરસુંદરી છ૧, બકબરપ્લોટ ૬૫. વિનયવિજયજી ૨૨. કીર્તિવિજયજી ૪૭. જયસુંદરી ઇર. ૧૦૦ ૯૬. વિમલેશ્વર યક્ષ ૨૩, વિનયવિજયજી A ૪૮, ૬ છ3. સુરસુંદરી ૯૭. મયણાસુંદરી ૨૪. કાગડા ૪૯. ઠાણાં ૦૪. બંગાલી ૬૮. શ્રીમતિ ૨૫. યશોવિજયજી 4 ૫૦. ઉત્તમ પ. કૈશાંબી ૯૯. ઉબરરાણો ૧૦૦. પુપાળ * શ્રીપાળ રાજાનું ચરિત્ર ગૌતમસ્વામીએ વર્ણવ્યું જ્યારે રાસ વિનયવિજયજીએ રચ્યો. A વિનયવિજયજીનો કાળધર્મ થતાં ચશોવિજયજીએ અધૂરો રહેલો બાકીનો રાસ પૂર્ણ કર્યો. + અપર માની દીકરીને અહીં પિતરાઈ બહેન ગણાવી છે. - પર્યટન દરમ્યાન જે આઠ રાજપુત્રી સાથે શ્રીપાળ પર, તેમાંની શૃંગારસુંદરીની પાંચ સખીઓ સાથે પણ પરણ્યો હોવાથી કુલ ૮ + ૫ = ૧૩ સ્ત્રીઓને પરણ્યો. (૧૫૧) કેવલી Page #155 -------------------------------------------------------------------------- ________________ પેપર - ૧૨ "ફર્મતણી ગતિ ન્યારી" ના જવાબો ૧. શ્રેણિક ૨. સૂર્યકાન્તા રૂ, કંક ૫૧, પદતા પર સંગમ પ૩, કુંતલા ૫૪. વિશ્વામિત્ર રાવણે કલાવતી અંજના છે. બાહુબલીએ ૮. સ્થૂલિભદ્ર રાવણે ૧૦. ભારતે ૧૧. સનતે ૧૨. ફોલિકે ૧૩. નાનાવલી+ ૧૪. ચૂલની છે ૧૫. મરિચીએ ૧૬, મલ્લિકુમારી ૧૭. પીઠ-મહાપીઠ ૧૮. ક્રિમ ૧૯. જમાલી ૨૦. અમર ૨૧ કબીર ૨૨. કુણાલે ૨૩. યયાતી | દ્રિપદી રપ. કુમારપાળા રક કંડરિક ર૦. અષાઢાભૂતિ ૨૮. સંભૂતિ ૨૯. બળદેવ 30. સહદેવી ૩૧. પ્રસન્નચંદ્ર ૩૨. રહમી ૧૩. અજજા ૩૪. પ્રિયદર્શના. ૩૫. ઈશ્વર ૩૬. કુલવાલક 3. હંસ ૩૮. મલ્લ ૩૯. વિનચરને ૪૦. અભયા ૪૧, મેઘ ૪૨. ગજસુકુમલા ૪૩, આનંદઘનજી ૪૪. કુમારનંદી ૪૫, અગ્નિશમાં ૪૬. શ્રેણિક ૪૦. હાલિક ૪૮. માછલો ૪૯. કાલરિંક ૫. ધનશમાં ૫૫. મહારાણા પ્રતાપ ૫૬, મેતારજ પછે. ચેડા. ૫૮. રોહગુપ્તા ૫૯. રામ ૬૦. અઈમુત્તા ૬૧. નયશીલ દર, સુંદરી ૬૩. સિધ્ધસેન દિવાકર ૬૪. વજસ્વામીજી છે. ઓઘા ૬૬. ચિલાતીપુત્રે છે. દઢuહારીક ૬૮. સુલસી ૬૯ ૧૯ ed. You ૧. અજયપાળે ૨. બાલચંદ્ર છ૩. ફોઢીયા ૧૦૪. બલરામે ૫. શ્રીકૃષ્ણ to૬. માધે 19૭, અરણિક ૦૮, કંદસૂરિ ૦૯, સુમંગલાચાર્ય ૮૦. હરિભદ્ર ૮૧. લક્ષ્મણા ૮૨. સિંહગુફાવાસી ૮૩. ટંટણી ૮૪. સુદર્શન ૮૫. શૂરપાળે. ૮૬ ગર્દભિલ્લા ૮૭. ધનપાળ ૮૮. ચંડરૂદ્ર ૮૯ ઈલાયીકુમારે ૯૦, કામલક્ષ્મી ૯૧. અંજના ૨, નાગથી ૩. ભરd. ૯૪ સુરસુંદરી ૫. શ્રીક ૯૬. મણિરત્યે ૯૭, શ્રીફ ૯૮. સુર્યા ૯૯. સુભદ્રા ૧૦૦, વેગવતી • કોણિકે પિતા શ્રેણિકને જેલમાં પૂર્યા. + સમરાદિત્ય કેવલી ચરિત્રના ચોથા ભવમાં આવતા યશોધરચરિત્રના પ્રથમભવની પત્ની. ૦ બ્રહ્મદત્ત ચક્રવર્તીની માતા. A cષભદેવના પુત્ર ભરતે સુંદરીને અટકાવી હતી. - ચાર હત્યા = ગે(ગાય) હત્યા, સ્ત્રી હત્યા, બા ! (બાભણ) હત્યા અને ભુણ (ગર્ભ) હત્યા. Page #156 -------------------------------------------------------------------------- ________________ - - યાત્રા સ્થાવર ( પેપર - ૧૩ તિરથની આશાતના નવિ કરીએ" ના જવાબો સંસાર ૨૬. કુંભોજગિરિ પ૧. જીરાવલા ૬. નાંદિયા ૨૭. પાર્શ્વનાથ પર. પાવર tote, અજાહરણ જંગમ ૨૮. નેમીનાથ ૫૩. કાવી હ૮. ઉના ૨૯. વનરાજે ૫૪, અંતરીક્ષ ૭૯. પાર્શ્વનાથ ૩૦. મુનિસુવ્રતસ્વામી પપ. મુનિસુવ્રત સ્વામી . સ્તંભના ભૂમિસંથારી ૩૧. નેમીનાથ પક, તેરા. ૮૧. ઉચિત ગુરુમહારાજ કર. તારંગા પદ્ધ, નળીયા અનુચિત બ્રહ્મચર્ય ૩૩. ગાંભુ ૫૮. જ ૮૩. અનુચિત પીકનીક ભટેવા ૨૯. ભદ્રેશ્વર ૮૪. ઉચિતા સૌજન્ય ૩૫. સુમતિનાથ ૬૦. પાર્થ અનુચિત ૧૧. અવિધિ ૩૬. પલ્લવીયા ૧. માણિસ્વામી ૬. અનુચિત ૧૨. નાશ 30. આદેશ્વર ૬૨. મહાવીર સ્વામી ૮. ઉચિત ૧૩. મજબૂત ૩૮. કલિકુંડ ૬૩. સુમતિનાથ, ૮૮. ઉચિત આવશ્યકકારી ૩૯. પદ્મપ્રભા ૪. જેસલમેર ૮૯. અનુચિત ૧૫. પાવન ૪૦. ધર્મનાથ ૬૫. તાલધ્વજગિરિ અનુચિત આદેશ્વર ૪૧. પંચધાતુ ૬૬, ૧૪૪૪ ૯૧. ઉચિત વરસી ૪૨. ૨૦ ૬૦. આદેશ્વર ૯૨. ઉચિત ૧૮. નવ્વાણું ૪૩. અષ્ટાપદ ૮. મૂછાળા ૯૩. અનુચિત ૧૯. છ ગાઉ ૪૪. મુનિસુવ્રતસ્વામી ૬૯. નેમીનાથ ૪. ઉચિત ૨૦. ફ. સુદ - ૧૫ ૪૫. અષાઢી 60. જીવિતસ્વામી ૨૧. નેમીનાથ ૪૬. સુપાર્શ્વનાથ 0૨. મહુવા ૯૬ ઉચિત પાંચમી ૪. આદેશ્વર ૦૨. બ્રાહ્મણવાડા ૯૦. ઉચિત ર૩. શંખેશ્વર ૪૮. અષાઢી ૩. દેલવાડા ૯૮. અનુચિત ૪. ભોંયણી ૪૯ ડભોઈ ૪. નવલખા ૯૯. અનુચિત ૨૫. મહેસાણા પ૦, આદેશ્વર ૫. નવખંડા ૧૦૦. ઉચિતા • જંગમ = હાલતું - ચાલતું. સાધુ-સાધ્વીજી આપણને સંસાર સમુદ્રથી તારતા હોવાથી જંગમતીર્થ કહેવાય, + જેના છેડે “રીમાં આવે તેવી છ વસ્તુનું સંઘમાં પાલન કરવાનું હોય છે, તે છ રી' થી પ્રદ્ધિ છે. (૧) સચિત્ત પરિહારી (૨) ભૂમિસંચરી (3) એકાસનકારી (૪) પાદવિહારી (૫) બ્રહ્મચારી અને (ક) આવશ્યકકારી. અન્ય સ્થાને કૃતં પાપં, ધર્મસ્થાને વિનશ્યતિ | ધર્મસ્થાને કૃતં પાપં, વજલેપો ભવિષ્યતિ | અનુચિત (૧૫૩. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૨૭. શ્રત ૩૦. દ્વાદશાંગી ૫૫, ૧ર ૧૪. કેવળ પેપર - ૧૪ "જ્ઞાનને વંદ, જ્ઞાન મ નિંદો" ના જવાબો ૧. કા.સુ.પી ૨૬. શાસ્ત્રો પ૧, સમવાયાંગ ૭૬, ૪/૫ જ્ઞાનપરામી પર. જ્ઞાતાધર્મકથા હૃા. ૧ર ૩. ઉપવાસ ૨૮. ૪૫+ ૫૩. રાપરોણી ૮. ૩ ૪, ૫૧ ૨૯ ત્રિપદી પ૪. ૪ @૯, ૬ ૫. પ૧ લોગસ્સા ૮૦ ૨ ૩૧. છેદસૂત્રો થઇ. ૧૦ ૮૧, ૨૮ ૭. પ૧ ૩૨. ૧૨ ૫૦. ૨ ૮૨. આશાતના જ્ઞાનાવરણીય ૩૩. ૧૧ ૫૮. ૬. ૮૩. અનુચિત ૯. પૂર્વના ૩૪. દષ્ટિવાદ ૫૯. અર્ધમાગધી ૮૪. અનુચિત ૧૦. મતિજ્ઞાન ૩૫. ૧૪ ૬૦, જ્ઞાના ૮૫. અનુચિત ૧૧. મતિ. ૩૬. દરિવાદ ૬૧. પાંચ ૮૬. ઉચિતા ૧૨. મન:પર્યવ 3. આચારાંગ દર. નિર્યુતિ ૮૭. અનુચિત - શ્રુત ૩૮. ભગવતીસૂત્ર 3. શäભવ ૮૮. ઉચિત ૩૯. દષ્ટિવાદ ૬૪, મનફ ૮૯. અનુચિત ૫. કેવળ ૪૦. જગ ૬. સાતમું ૯૦, અનુચિત ૪૧, ૫ ક. ભાષ્ય ૯૧. અનુચિત ૪૨. ૨૦ ૪૦. ચોથું ૨. ઉચિતા . કેવળ ૪૩. દેવવંદન ૮. પાંચમું ૯૩. ઉચિત ૧૯. આનંદ ૪૪. વરદત ૯૪. અનુચિત ૨૦ ભરત ૪૫. ગુણમંજરી - 60. ટીકા ૫. ઉચિત ર૧. મન:પર્યવ ૪૬. સુંદરી ૧. ૪ ૯૬. ઉચિત ૨૨. કેવળ ૪૦. ભૂલી જવાથી ૦૨, વિવાહwજ્ઞત છે. અનુચિત ૨૩. કેવળ ૪૮, આચારાંગ છ3. પાંચમા ૮. અનુચિત ૨૪. મતિ ૪૯, સૂયગડાંગ છ૪. પેથડશાહે ૯૯. ઉચિત ૨૫. મોહનીય ૫૦, ઠાણાંગ ૫. જ્ઞાન ભંડાર ૧૦૦. ઉચિત • જ્ઞાનના પાંચ પ્રકાર છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. મતિજ્ઞાનનો એક પેટાભેદ જાતિસ્મરણ જ્ઞાન છે. + ૪૫ આગમોમાં ૧૧ અંગસૂત્રો, ૧૨ ઉપાંગસૂત્રો, ૧૦ પચન્નાસૂત્રો, ૬ છેદ સૂત્રો, ૪ મૂળ સૂત્રો તથા ૨ ચૂલિકાસૂત્રોનો સમાવેશ થાય છે. આગમના પાંચ અંગો : (૧) સૂત્ર (૨) નિર્યુકિત (3) ભાણ (૪) ચૂર્ણ અને (૫) વૃત્તિ કે ટીકા અવધિ કેવળ - ૧૫૪. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧. 2. 3. v. ૫. . 6. .. . ભોજન શરીર ટકાવવા ઓડકાર યોગ્ય તથી શરીરના પોષણ ભુખ લાગે ૧૫ શરીર અજીર્ણ ૧૩. ર ૧૧, રાત્રે ૧૨, આહારસંજ્ઞા ૧૩. માત્રા 1 ૧૪, દુષ્ટ છે ૧૫. ઓછું ૧૬, અંધારા ૧૦. હોટલ ૧૯. માતા ૧૯. અનાસક્તિ ૨૦. વિગઈ ૨૧. ૨૨ પેપર ૨૨. ૩૨ ૨૩. વિદળ ૪ ૨૪. આણાહારી ૨૫. ચાર - ૧૫ "ભોજન કરીએ વિવેક ધરી” ના જવાબો ૨૬. ૧૫ ૨. ભા ૨૮. ૪ ૨૯. અભક્ષ્ય ૩. અભક્ષ્ય ૩૧. પાંચ ૩૨. મહાવિગઈ ૩૩. મય ૩૪. અન્નાહારી ૩૫. અભક્ષ્ય ૩૬. વિગઈ ૩. અસંખ્યાતા ૩૮. અનંતા ૩૯, વિગઈ ૪૦.૩૬૪૫૦ ૪૧. લોહી ૪૨. કુદરતી પવનમાં ૪૩. ૪ ૪૪. ૪૫. અભક્ષ્ય vs. t ૪. ચાર પ્રહર ૪૮. અભક્ષ્ય ૪૯. કાચું ૫, અભા ૫૧. કાજુ પર. અંજીર ૫૩. ૧૫ ૫૪, અાઠ મહીના ૫૫. શેકેલો ૫૬. આમઢ્ય પુ. અમા ૫૮. અભક્ષ્ય ૫૯. અભક્ષ્ય ૬૦. બદામ ૬૧. અભક્ષ્ય ૬૨. ૩૦ ૬૩. ન શકાય ૬૪. ફ્રુટ ૬૫. ૧ ૬૬. પાંચે ૬. તુચ્છફળ ૬૮. બહુબીજ ૬૯. ૪૮ ૭૦. ૧ ૧. અભક્ષ્ય ૨. કોઈ ૩. લાગે ૪. ૧૫ ૫. પાપડ ૦૬. ફ્રીજ . તે ૮. ૨૦ ૯. તેલ ૨૦ ફળ ૮૧, દર. સફેદ ૮૩, ઉચિત ૮૪, અનુચિત ૮૫. અનુચિત ૮૬, અનુચિત ૮૭. અનુચિત ૮૮. ઉચિત ૮૯. ઉચિત ૯૦. ઉચિત ૯૧, અનુચિત ૯૨. અનુચિત ૯૩, અનુચિત ૯૪. અનુચિત ૯૫, અનુચિત ૯૬, અનુચિત ૯. ઉચિત ૧૫૫ ૯૮, અનુચિત ૯૯૬ ઉચિત ૧૦૦. ઉચિત x એક પણ વાર ગરમ નહિ કરેલું દૂધ, દહીં, છાશ વગેરે ગોરસ કાચું કહેવાય. તેની સાથે કઠોળનો સંયોગ થાય તો વિદળ થાય. ૐ અસંખ્યાત કરતાં અનંત ઘણી મોટી સંખ્યા છે. કાચાપાણીના પોતાના અસંખ્યાતા જીવો છે. આપણને પાણી રૂપે જે દેખાય છે, તે આ અસંખ્યાતા જીવોના શરીરો છે. કંદમૂળ અનંતા જીવોના શરીરો છે. ૦ અંજીર બહુબીજ હોવાથી કયારે પણ ન ખવાય. Page #159 -------------------------------------------------------------------------- ________________ [ પેપર - ૧૬ *ક લાગ્યા છે મારા કેડલ” ના જવાબો ૮૮. ૧, બતાવી છે. ૨૬. નામ ૫૧. યશ 5. નામ કર્મસત્તા ર૪. થિણદ્ધિ પર, સૌભાગ્ય 19. ગોત્ર ૩. જડ ૨૮. પ્રયતા ૫૩. અનાદેય ૦૮. સમચતુરસ્ત્ર ૪. ફાર્મણ વર્ગો ૨૯. પ્રચલા-પ્રચલા ૫૪. અપયશ, G૯. વષભનારાય ૫. કર્મ ૩૦. મોહનીય પપ. આદેય. ૮૦ વિહાયોગતિ ૬ ૮ A ૩૧. વેદનીય પ. અનિકાચિત ૮૧. આતપ છે. ૨૫૮ A ૩૨. મોહનીય છે. પુચ ૨. ઉધોત નિકાચિત ૩૩. મોહનીય ૫૮. પાપ ૮૩. દુ:સ્વર ૯. જ્ઞાનાવરણીય ૩૪. વેદનીય પ૯ બંને પ્રકારસ્તા ૮૪, વેદનીય ૧૦. દર્શનાવરણીય ૩૫. મોહનીયા ૬૦. મજબૂત ૮૫. મોહનીચ ૧૧, વેદનીય 35. દર્શનાવરણીય દવ. નાશ તિર્યંચ ૧૨. મોહનીયા મોહનીય દુ૨, સ્થિતિ ૮૦, to ૧૩. મોહનીય ૩૮. મોહનીય ૬૩. પાપ ૧૪. ઉદય ૩૯, જ્ઞાનાવરણીય ૬૪. પસ્તાવો ૧૫. મોહનીય ૪૦. જ્ઞાનાવરણીય છે. અબાધા ૯૦. ૪ અંતરાય ૪૧. દર્શનાવરણીય ઉદીરણા ૧. ૪ ૧૭, દર્શનાવરણીય ૪૨. મોહનીયા ૬. મંદ ૯િ૨, ૪ ૧૮. આયુષ્ય ૪૩, મોહનીયા ૬૮. અક્ષચરિસ્થતિ ૯૩. ઘતી ૪૪. આયુષ્ય ૪૯. અશાતા વેદનીય ૯૪. સહવા ૪૫. અંતરાય ૦. મોહનીય ૫. નષ્ટ ૪૬. જ્ઞાનાવરણીય ૬. અનાદિ ૨૨. નામ ૪. નામ છર, પુરુષાર્થ ૯૦. મોક્ષ ૪૮. મોહનીચ 3. ૯ ૬૮. સંસ્થાના ૨૪. ગોત્ર ૪૯. ઉપઘાત છ૪. ૨૮ ૯૯. વર્ણ ૨૫. આયુષ્ય પ૦. પરાઘાત ૧૦. ઉદય * આ વિશ્વ અનાદિકાળથી છે. તેનો સર્જનહાર કોઈ નથી, A કર્મોના પ્રકાર તથા પેટાભેદો : (૧) જ્ઞાનાવરણીય - ૫ (૨) દર્શનાવરણીય - ૯ (3) વેદતીચ-૨ (૪) મોહનીય - ૨૮ (૫) આયુષ્ય - ૪ (૬) નામ - ૧૦૩ (૯) ગોત્ર - ૨ (૮) અંતરાય - ૫ લ: ૧૫૮ - કર્મ વિશે સરળ ભાષામાં વિશેષ માહિતી મેળવવા ઘેર બેઠાં તત્વજ્ઞાનનો કર્મનું કમ્યુટર વિભાગ અવશ્ય વાંચવો જોઈએ. ઘણી મુંઝવણોનો ઉકેલ મળશે. જીવન જીવવાની નવી દષ્ટિ પ્રાપ્ત થશે. ૨૧. ગોત્ર Page #160 -------------------------------------------------------------------------- ________________ પેપર - ૧૮ "જ્ઞાનદીપક પ્રગટાવો ભાગ-૧" ના જવાબો ને ૨. सात ૧૪ કૌટુંબિક પુરુષ આયંબીલ સમર્પણ = $ $ $ ૯. વીસ મિથીલા, રસ ૧૦. આધ્યામિક ૧૧. ૯-૮૪ ૧૨, ૧૦૦ વર્ષ ૮૪ લાખ પૂર્વ ૧૩, પુણીયો-ધના ૧૪. રાજસિંહાસન હસ્તમેળાપની ૧૫, ૮૪૧૦-33 ૧૬ મરીચી તપ પેથડશા સિદ્ધશીલા ૨૦, મુંજય. ૧. સિંહ અણગાર ૨૨. ક્ષમાપના ૨૩. શ્રાવક ૨૪. નવકાર ૨૫. સમતા ૨૬. અંજનાને રા, ઘેરબેઠાં તત્ત્વજ્ઞાન ૨૮. સમરવીર ૨૯. પાંચ ૩૦. મિત્ર ૩૧. બે ૩૨. ચરવળા 33. પ્રણામ ૩૮. સિધિ ૩૫. ગુણ ૩૬. ૧૦ ૩૦, ૨ ૩૮. ૧ ૩૯. ૧૩ ૪૦. ૮,૫૦,૦૦,૨૮૨ ૪૧. ૧૨૫ ૪૨. ૯૮ ૪૩. ૩ ૫૩. મહાવીરસ્વામી ૫૪. અભિજિત પપ. સર્પ પ૬, ૮૪ooo પછ. અરિહંતનું ૫૮. ભીમા કુંડલીયાએ ૫૯. ત્રિાના ૬૦, ૩૦૦ ૬૧. દયા ૬૨. ખેશ ૬૩. હેલો ૬૪. ૫ ૬૫. ૨૪ ૬. ઉપસર્ગ ૬૭. દ્રાવિડમરૂદેવા ૬૮. જિનચંદ્રસુરિ ૬૯. ચંદનબાળા ૭૦, ચિકા/અભિજિત ૯૧. અનામિકા ૨. જેસર ૦૩. દેવકી ૦૪. અનંતનાથ ૫. મેઘરથના ૬. પ્રભાવતી ૦૭. દેવચ્છેદ ૨૮પHપ્રભ ૯. આઠ પડવાળો ૮૦. વિશાળ ૪૫. પ૦૦ ૪૬. દઢપહારી ૪૭. જ્ઞાનદશા ૪૮. વિદળા ૪૯. વજસ્વામી ૫૦. મનહ જિણાયું ૫૧. જમાલી પર. ત્રિશલા ૮૧. ખાધા-પીધા પછી થાળી વાટકી કે ગ્લાસ ન લૂછીએ તો ૪૮ મિનિટ પછી સંમુર્ણિમ જીવો ઉત્પન્ન થાય. ૮૨. ભણેલું ભૂલી ન જવાય તે માટે જ તેનું પુનરાવર્તન કરવું જોઈએ. ૮૩. આ પુસ્તક અંગે આપના પ્રતિભાવો સાદર આવકાર્ય છે. ૮૪. પુણ્યના પ્રભાવ વડે સારા ગુણો સહિત મોટાઈ પ્રાપ્ત થાય છે. ૮૫. જૈન ધર્મે ભગવાન બનવાની મોનોપોલી કોઈ એક વ્યકિતને આપી નથી, ૮૬. પ્રભુવીરે સ્યાદ્વાદ દષ્ટિથી વેદપતિ સમી બાવી મયણાસુંદરીના મનમાં સ્યાદ્વાદશૈલિ વાસ કરી રહી હતી. ૮૦. આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા માટે કોમલ હાર્ટ (હૃદય) જ જોઈએ. ૮૮, પાપક્ષય માટે તો નવકાર એટમોંબ સમાન છે. ૮૯. નિર્મળભાવે નવકારનો જાપ કરનારનું જીવન મોક્ષલક્ષી બન્યા વિના રહેતું નથી. ૯૦. હું હવેથી મારા જૂના કપડાં ગરીબોને આપીશ. (૧૫૭) - - - - Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૮. પેપર - ૧૮ “જ્ઞાનદીપક પ્રગટાવો ભાગ-૨’ ના જવાબો ૫૮. ગૌતમસ્વામી ૫૯. મન:પર્યવજ્ઞાન ૧. .. 3. ૪. ૫. ૬. le. ગુપ્ત .. ૧ (એક) 6. અસંખ્યાતા ફ્રુટ (ફળો) ૧૦. ૧૧. હાલરડા-સંતિકર ૧૨. ૫૩-૪૭ ૧૩, વસુમતી-ધનાવહ ૧૪. સુતર-સફેદ ૧૫. ૠષભદેવ-જંબુસ્વામી ૧૬. ૧૦. મોહાંધ મૈત્રી સંયમ ૯૬ કરોડ ચિલ્લાતીપુત્ર વિરતિ ge ૮૫૦૦૦૨૮૨ ૧૫:૨૫૮૩૬૦૮૦ ચૌદ સ્વપ્નો અષ્ટમંગલ ૧૯. મૠજુ-પ્રાજ્ઞ ૨૦. ચંપા શ્રાવીકા હીરસૂરિજી મ. ૨૧. રાત્રિભોજન ૨૨. સજ્જન ૨૩. સમ્યગ્દષ્ટિજીવ યવના શેઠ ૨૪. ૨૫. કુક્ષ્મપુત્ર ૨૬, તૃષ્ણા ૨૦. માયા ૨૮. કટાસણું ૨૯. શત્રુંજય ૩૦. નવકાર ૩૧. સ્થૂલભદ્રજી ૩૨. જેનો ૩૩. બર્નાફો ૩૪. ચુસ્ત ૩૫. કુમારપાળ ૩૬. બળને ૩૯. રાઈ ૩૮. ન શકાય ૩૯, ચરવા ૪૦. મૂર્ખ ૩૧. ૧૦ ૪૨. દ ૪૩. ૧૮ ૪૪. va ૧૫. ૧૧ ૪૬. પ્રાયશ્ચિત્ત ૪૭, દૈનિક ૪૮. શિષ્ય ૪૯. આચરણ ૫૦. મુહપત્તિ ૫૧. લલ્લિંગે ૫૨. નીચર્ચોત્ર ૫૩. જન્નાહારી ૫૪. આયંબીલ ૫૫. કલ્પવૃક્ષ ૫૬. તેર કાઠીયા ૫. p ૬. આદિનાથ ૬૧. વિશેષાવશ્યક ૧૫૮ ૬. નવ ૬૩. સાધુજીવન ૬૪. નમો જિણાણ ૬. એક પ્રહર ૬૬, અરણિક ૬. ૩૧ ૬૮. તંત્રાધિરાજ ૬૯. જગચિંતામણી ૭૦. સમાધિ ૦૧. ઔદેશિક ૦૨. ૩ ૩. ભાગ્ય ૪. મહાબળ ૦૯. સંપૂર્ણ વિરતિ ૬. સુખ . પૈસા ૮. કોયલ ૦૯. જંબુસ્વામી ૮૦, કંચુકીની વૃદ્ધાવસ્થા ૮૧. પુરુષાર્થ મહાન છે. ૮૨, ખજૂરપાક ૮૩. કારીગરોએ ૮૪. આદિનાથની ૮૫. કુદરતી પવનનો ૮૬. શરીરનું રૂપ નાશવંત છે જાણીને સનત્ ચક્રીએ સંચમ લીધું. ૮૭. જરૂર કરતાં ઓછું ખાઈએ તે ઉણોદરી તપ કહેવાય. ૮૮. શ્રાવક દુઃશકય જણાતી આજ્ઞાઓનો કટ્ટર પક્ષપાતી હોય. ૮૯. પુણ્યથી સર્વ મનોવાંછિત મળે છે. ૯૦. નવકાર ગણવાની પાત્રતા અઢારીયું કરવાથી આવે છે. પરમાત્માની આજ્ઞાવિરુદ્ધ કાંઈપણ છપાયું હોય તો મિચ્છા મિ દુક્કડમ્. Page #162 -------------------------------------------------------------------------- ________________ અંતર દાર ઉપાડ) 0723 1611 lote